અહીં છે એશિયાનું સૌથી મોટું સીતાફળનું ફાર્મ, 400 એકરમાં 16 પ્રકારના ફળોની થાય છે ખેતી

અહીં સીતાફળની ખેતી 180 એકરમાં થાય છે. આ સાથે, અહીં જામફળ પણ છે. ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન માટે તે ભારતનું સૌથી મોટું ફાર્મ છે. 25 એકરમાં કેરીનું વાવેતર થયું છે.

અહીં છે એશિયાનું સૌથી મોટું સીતાફળનું ફાર્મ, 400 એકરમાં 16 પ્રકારના ફળોની થાય છે ખેતી
Custard Apple Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:24 PM

શું તમે જાણો છો સીતાફળનું (Custard Apple) એશિયાનું સૌથી મોટું ફાર્મ ક્યાં છે, તે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલું છે. લગભગ 400 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ફાર્મમાં 16 પ્રકારના ફળોની ઓર્ગેનિક ખેતી (Organic Farming) કરવામાં આવે છે. આ ફાર્મ વર્ષ 2014 માં અનિલ શર્મા અને વજીર લોહાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

અનિલ શર્માનું કહેવું છે કે તેમણે આ ફાર્મ શરૂ કરવા માટે 2005 માં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. તે સમયે આ વિસ્તારમાં જમીન સસ્તી હતી. પછી 2014 માં, તેણે વાવેતર માટે જમીનની તૈયારી શરૂ કરી. હાલમાં આ ફાર્મમાં 16 પ્રકારના ફળો ઉગાડવામાં આવી રહ્યા છે.

સીતાફળ ઉત્પાદન માટે એશિયાનું સૌથી મોટું ફાર્મ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સીતાફળના ઉત્પાદન માટે આ ફાર્મ એશિયાનું સૌથી મોટું ફાર્મ છે. અહીં સીતાફળની ખેતી 180 એકરમાં થાય છે. આ સાથે, અહીં જામફળ પણ છે. ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન માટે તે ભારતનું સૌથી મોટું ફાર્મ છે. 25 એકરમાં કેરીનું વાવેતર થયું છે. આ સિવાય ચીકુ, મોસંબી સહિત અન્ય ફળોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ રીતે ખેતીનો વિચાર આવ્યો

અનિલ શર્માએ જણાવ્યું કે તેમના દાદા ખેડૂત હતા. પિતા સરકારી શિક્ષક અને ખેડૂત હતા, પરંતુ તેઓ બિઝનેસ કરતા હતા. તેમણે કહ્યું કે તેઓ માઈનિંગનો વ્યવસાય કરે છે અને જોતા હતા કે માઈનિંગથી પ્રદૂષણ થાય છે. તેમના મનમાં ચાલતું હતું કે જો આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ, તો આપણે તેને ઘટાડવા માટે પણ પગલાં લેવા જોઈએ. એટલા માટે અહીં 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

છોડ વચ્ચે બહુ અંતર નથી

સામાન્ય રીતે બે આંબાના ઝાડ વચ્ચે 30 ફૂટનું અંતર હોય છે. પરંતુ અહીં ઓછા અંતર પર કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ અંગે અનિલ શર્માએ કહ્યું કે ખેડૂતોએ સમજવું પડશે કે જમીન ઘટી રહી છે, તે વધી રહી નથી, તેથી પૂરી જમીનનો ઉપયોગ કરવો પડશે. માત્ર કેરી જ નહીં, ખેતરમાં વાવેલા તમામ વૃક્ષો 8X12 ફૂટના અંતરે છે. જેથી ટ્રેક્ટર જઈ શકે.

આ રીતે, બધા છોડ કે જે બે એકરમાં રોપવા જોઈએ, તેમણે એક એકરમાં વાવેતર કર્યું છે. જેથી ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી શકાય. આ સિવાય ખેતરની અંદર આંતર પાક પણ કરવામાં આવે છે.

ફળો ઉપરાંત, ગીર જાતિની 150 ગાયો પણ અહીં પાળવામાં આવી છે. તેમના ઘાસચારા માટે, શેરડી, મકાઈ અને નેપિયર ઘાસની ખેતી કરવામાં આવે છે. ઉપરાંત ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા જૈવિક ખેતી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">