Salangpur Controversy: ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુઓ રસ્તા પર ઉતરશે-મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ

સાળંગપુરના ભીંતચિત્રો વિવાદ મુદ્દે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યુ છે. બે દિવસમાં સનાતન ધર્મના તરફે નિર્ણય લેવામાં આવે એમ કહ્યુ છે. પ્રેમ અને ભક્તિના માર્ગે વિવાદનુ સમાધાન થાય, સમાધાન નહીં થાય તો શાસ્ત્રોમાં શસ્ત્ર ઉગામવાની અનુમતી છે એવુ ઋષિ ભારતી બાપુનુ કહેવુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 6:06 PM

સાળંગપુરના ભીંતચિત્રો વિવાદ મુદ્દે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યુ છે. બે દિવસમાં સનાતન ધર્મના તરફે નિર્ણય લેવામાં આવે એમ કહ્યુ છે. પ્રેમ અને ભક્તિના માર્ગે વિવાદનુ સમાધાન થાય, સમાધાન નહીં થાય તો શાસ્ત્રોમાં શસ્ત્ર ઉગામવાની અનુમતી છે એવુ ઋષિ ભારતી બાપુનુ કહેવુ છે.

તેઓએ કહ્યુ છે કે, ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુ સંતો રસ્તા પર ઉતરી આવશે. ધર્મયુદ્ધ ફાટી ના નિકળે એનુ ધ્યાન રાખવાની ફરજ સ્વામીનારાયણ સંપ્રદાયની છે. આ ચિમકી બાપુએ ઉચ્ચારી છે. સંપ્રદાયના સંતોનુ ભેદી મૌન પણ આશ્ચર્ય જનક છે. આ વિવાદ મુદ્દે સ્વામિનારાયણ અને સાધુઓ વચ્ચે શાબ્દીક યુદ્ધ છેડાઈ ગયુ છે. સાધુઓને ના શોભે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">