AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi surname history : સંઘવી માત્ર અટક નહીં, એક ધાર્મિક ઓળખ છે ! જાણો સંઘવી સરનેમનો ઈતિહાસ

ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય દેશમાં રહેતા લોકોના નામ પાછળ એક બીજું નામ લખવામાં આવે છે. તેને સરળ ભાષામાં અટક કહેવામાં આવે છે. તો આજે સંઘવી અટક પાછળનો ઈતિહાસ જણાવીશું.

| Updated on: Oct 17, 2025 | 9:57 AM
Share
દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો. ગુજરાતના ગૃહ પ્રધાનની અટક પણ સંઘવી જ છે તો આજે સંઘવી અટકના પાછળનો ઈતિહાસ જણાવીશું.

દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો. ગુજરાતના ગૃહ પ્રધાનની અટક પણ સંઘવી જ છે તો આજે સંઘવી અટકના પાછળનો ઈતિહાસ જણાવીશું.

1 / 10
સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે, જે મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે, જે મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

2 / 10
શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે. સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે. સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

3 / 10
જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે. સંઘવી અટકએ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું છે.

જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે. સંઘવી અટકએ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું છે.

4 / 10
ધાર્મિક યાત્રાઓ દરમિયાન સાધુઓ અને સાધ્વીઓને સહાય પૂરી પાડનાર જેમ કે સાધનો, રથ, ખોરાક વગેરેની વ્યવસ્થા કરતા લોકોને સંઘવી તરીકે ઓળખવામાં આવે છે.

ધાર્મિક યાત્રાઓ દરમિયાન સાધુઓ અને સાધ્વીઓને સહાય પૂરી પાડનાર જેમ કે સાધનો, રથ, ખોરાક વગેરેની વ્યવસ્થા કરતા લોકોને સંઘવી તરીકે ઓળખવામાં આવે છે.

5 / 10
 જો સરળ ભાષામાં કહીએ તો સંઘવી શબ્દનો અર્થ થાય છે કે જે કોઈ સંઘનો નેતા રહ્યા હોય અથવા સંઘનો આયોજક અથવા સેવક તરીકે મદદ કરતા હોય તેવા લોકો સંઘવી અટકનો ઉપયોગ કરે છે.

જો સરળ ભાષામાં કહીએ તો સંઘવી શબ્દનો અર્થ થાય છે કે જે કોઈ સંઘનો નેતા રહ્યા હોય અથવા સંઘનો આયોજક અથવા સેવક તરીકે મદદ કરતા હોય તેવા લોકો સંઘવી અટકનો ઉપયોગ કરે છે.

6 / 10
મધ્યકાલીન ભારતમાં જૈન વેપારીઓએ ધર્મમાં મોટો ફાળો આપ્યો હતો, ખાસ કરીને મંદિરો બનાવીને, યાત્રાધામોનું આયોજન કરીને અને સાધુઓ અને સાધ્વીઓની સેવા કરે છે.

મધ્યકાલીન ભારતમાં જૈન વેપારીઓએ ધર્મમાં મોટો ફાળો આપ્યો હતો, ખાસ કરીને મંદિરો બનાવીને, યાત્રાધામોનું આયોજન કરીને અને સાધુઓ અને સાધ્વીઓની સેવા કરે છે.

7 / 10
જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર જૈન સંઘનું સંચાલન કરે છે, ત્યારે તેને સમાજમાં "સંઘવી" નામ આપવામાં આવતું હતું, જે પાછળથી તેના કુળની અટક બની હતી.

જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર જૈન સંઘનું સંચાલન કરે છે, ત્યારે તેને સમાજમાં "સંઘવી" નામ આપવામાં આવતું હતું, જે પાછળથી તેના કુળની અટક બની હતી.

8 / 10
અટક વ્યવસાયિક પ્રતિષ્ઠા અને ધાર્મિક આદરનું પ્રતીક બની ગઈ છે. આ પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો રહ્યો છે.

અટક વ્યવસાયિક પ્રતિષ્ઠા અને ધાર્મિક આદરનું પ્રતીક બની ગઈ છે. આ પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો રહ્યો છે.

9 / 10
આજે પણ સંઘવી અટક ધરાવતા ઘણા પરિવારો હીરાના વેપાર, ઘરેણાં અને અન્ય વ્યવસાયો સાથે જોડાયા છે. તેમજ ખાસ કરીને સંઘવી અટક મુંબઈ, સુરત અને અમદાવાદમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આજે પણ સંઘવી અટક ધરાવતા ઘણા પરિવારો હીરાના વેપાર, ઘરેણાં અને અન્ય વ્યવસાયો સાથે જોડાયા છે. તેમજ ખાસ કરીને સંઘવી અટક મુંબઈ, સુરત અને અમદાવાદમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
g clip-path="url(#clip0_868_265)">