Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi surname history : સંઘવી માત્ર અટક નહીં, એક ધાર્મિક ઓળખ છે ! જાણો સંઘવી સરનેમનો ઈતિહાસ

ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય દેશમાં રહેતા લોકોના નામ પાછળ એક બીજું નામ લખવામાં આવે છે. તેને સરળ ભાષામાં અટક કહેવામાં આવે છે. તો આજે સંઘવી અટક પાછળનો ઈતિહાસ જણાવીશું.

| Updated on: Apr 12, 2025 | 8:14 AM
દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો. ગુજરાતના ગૃહ પ્રધાનની અટક પણ સંઘવી જ છે તો આજે સંઘવી અટકના પાછળનો ઈતિહાસ જણાવીશું.

દેશભરમાં તમે સંઘવી અટક ધરાવતા લોકો અને તેના પરિવારને ઓળખતા જ હશો. ગુજરાતના ગૃહ પ્રધાનની અટક પણ સંઘવી જ છે તો આજે સંઘવી અટકના પાછળનો ઈતિહાસ જણાવીશું.

1 / 10
સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે, જે મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

સંઘવી અટકએ જૈન સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી સરનેમ છે, જે મુખ્યત્વે ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ અટક ખાસ કરીને શ્વેતાંબર જૈન પંથમાં જોવા મળે છે.

2 / 10
શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે. સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

શ્વેતાંબર જૈનમાં મુખ્યત્વે લોકો વ્યાપારી સમુદાયમાં, ખાસ કરીને શ્રીમલ, ઓસ્વાલ અને પોરવાલનો સમાવેશ થાય છે. સંઘવી અટકમાં સંઘ શબ્દનો અર્થ જૂથ અથવા સંગઠન થાય છે.

3 / 10
જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે. સંઘવી અટકએ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું છે.

જૈન ધર્મમાં સંઘનો અર્થ સાધુઓ અને સાધ્વીઓનો સમૂહ અથવા ધાર્મિક યાત્રા પર હોય તેવી યાત્રાળુઓનો સમૂહ થાય છે. સંઘવી અટકએ જૈન વેપારીઓ અથવા નેતાઓને આપવામાં આવતું સન્માનજનક બિરુદ આપવામાં આવ્યું છે.

4 / 10
ધાર્મિક યાત્રાઓ દરમિયાન સાધુઓ અને સાધ્વીઓને સહાય પૂરી પાડનાર જેમ કે સાધનો, રથ, ખોરાક વગેરેની વ્યવસ્થા કરતા લોકોને સંઘવી તરીકે ઓળખવામાં આવે છે.

ધાર્મિક યાત્રાઓ દરમિયાન સાધુઓ અને સાધ્વીઓને સહાય પૂરી પાડનાર જેમ કે સાધનો, રથ, ખોરાક વગેરેની વ્યવસ્થા કરતા લોકોને સંઘવી તરીકે ઓળખવામાં આવે છે.

5 / 10
 જો સરળ ભાષામાં કહીએ તો સંઘવી શબ્દનો અર્થ થાય છે કે જે કોઈ સંઘનો નેતા રહ્યા હોય અથવા સંઘનો આયોજક અથવા સેવક તરીકે મદદ કરતા હોય તેવા લોકો સંઘવી અટકનો ઉપયોગ કરે છે.

જો સરળ ભાષામાં કહીએ તો સંઘવી શબ્દનો અર્થ થાય છે કે જે કોઈ સંઘનો નેતા રહ્યા હોય અથવા સંઘનો આયોજક અથવા સેવક તરીકે મદદ કરતા હોય તેવા લોકો સંઘવી અટકનો ઉપયોગ કરે છે.

6 / 10
મધ્યકાલીન ભારતમાં જૈન વેપારીઓએ ધર્મમાં મોટો ફાળો આપ્યો હતો, ખાસ કરીને મંદિરો બનાવીને, યાત્રાધામોનું આયોજન કરીને અને સાધુઓ અને સાધ્વીઓની સેવા કરે છે.

મધ્યકાલીન ભારતમાં જૈન વેપારીઓએ ધર્મમાં મોટો ફાળો આપ્યો હતો, ખાસ કરીને મંદિરો બનાવીને, યાત્રાધામોનું આયોજન કરીને અને સાધુઓ અને સાધ્વીઓની સેવા કરે છે.

7 / 10
જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર જૈન સંઘનું સંચાલન કરે છે, ત્યારે તેને સમાજમાં "સંઘવી" નામ આપવામાં આવતું હતું, જે પાછળથી તેના કુળની અટક બની હતી.

જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર જૈન સંઘનું સંચાલન કરે છે, ત્યારે તેને સમાજમાં "સંઘવી" નામ આપવામાં આવતું હતું, જે પાછળથી તેના કુળની અટક બની હતી.

8 / 10
અટક વ્યવસાયિક પ્રતિષ્ઠા અને ધાર્મિક આદરનું પ્રતીક બની ગઈ છે. આ પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો રહ્યો છે.

અટક વ્યવસાયિક પ્રતિષ્ઠા અને ધાર્મિક આદરનું પ્રતીક બની ગઈ છે. આ પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો રહ્યો છે.

9 / 10
આજે પણ સંઘવી અટક ધરાવતા ઘણા પરિવારો હીરાના વેપાર, ઘરેણાં અને અન્ય વ્યવસાયો સાથે જોડાયા છે. તેમજ ખાસ કરીને સંઘવી અટક મુંબઈ, સુરત અને અમદાવાદમાં વસવાટ કરે છે.

આજે પણ સંઘવી અટક ધરાવતા ઘણા પરિવારો હીરાના વેપાર, ઘરેણાં અને અન્ય વ્યવસાયો સાથે જોડાયા છે. તેમજ ખાસ કરીને સંઘવી અટક મુંબઈ, સુરત અને અમદાવાદમાં વસવાટ કરે છે.

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">