હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે
- Kinjal Mishra
- Updated on: May 15, 2026
- 3:34 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
PM મોદીની અપીલ બાદ રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. DYCM હર્ષ સંઘવીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી છે.
- TV9 Gujarati
- Updated on: May 13, 2026
- 12:32 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 2:02 pm
ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર
ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ કલેક્ટરોને તેમની ભૂમિકા જમીન સુધારણા કે મહેસૂલ પૂરતી મર્યાદિત ન રાખવા જણાવ્યું. તેમણે કલેક્ટરોને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા, ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જિલ્લા વિકાસની સંભાવનાઓ વિચારવા, અને નાના ઉદ્યોગકારોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂક્યો.
- Kinjal Mishra
- Updated on: May 7, 2026
- 5:41 pm
ગુજરાતમાં ઠેર ઠેર બંગાળની જીતની અનોખી ઉજવણી, CM અને DyCM સહિતના લોકોએ ખાધી ‘ઝાલમૂડી’
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઝાલમૂડી આરોગી ઉત્સાહ વધાર્યો. આ માત્ર ઉજવણી નહોતી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને મતદારો સાથે આત્મીયતા કેળવવાની એક રાજકીય વ્યૂહરચના હતી.
- Sagar Solanki
- Updated on: May 4, 2026
- 6:59 pm
Breaking News : ચૂંટણીઓને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરનાર રાજકીય પક્ષો પર હર્ષ સંઘવીના પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીઓ ધર્મ આધારિત ન હોવી જોઈએ અને મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઇએ.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 6:16 pm
Local Body Election Breaking: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
Local Body Election Breaking: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 10:09 am
નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર; ડાંગના વિકાસ માટે ₹150 કરોડના કામોની કરી જાહેરાત
આહવા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સંસ્કૃતિના જતન માટે સમાજનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓના યોગદાનને છુપાવવાનો આરોપ લગાવી, માં શબરીના સોગંદ ખાઈને વિરોધીઓને પરાસ્ત કરવા અપીલ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 18, 2026
- 5:27 pm
Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી. તેમણે કોંગ્રેસ પર વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2026
- 4:46 pm
Breaking News: ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, CM અને ડેપ્યુટી CMએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે.
- Devankashi rana
- Updated on: Apr 6, 2026
- 12:02 pm
શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમિકોનું પલાયન રોકવા માટે તેમને 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2026
- 7:23 pm
શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 4:39 pm
અમદાવાદ સહીત કેટલાક શહેરોના પેટ્રોલ પંપ પર અફવાને પગલે લાગી લાઈન, પેટ્રોલનો પુરવઠો યથાવત
ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં પેટ્રોલની અછત હોવાની ફેલાયેલ અફવાને લઈને પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાંબી લાબી લાઈનો લાગી છે. વાહન ચાલકોએ લગાવેલ વાહનોની લાઈનોને કારણે કેટલાક ગણ્યાગાંઠ્યા પેટ્રોલપંપ ઉપરનો જથ્થો ખુટી જવા પામ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2026
- 6:19 pm
ગુનેગારોને હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને આવશે, જુઓ Video
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક ચેતવણી આપી છે કે તેમનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. ગુજરાત પોલીસ ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને કાર્યવાહી કરશે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2026
- 6:40 pm
અમદાવાદના એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો હળવો અંદાજ કેમેરામાં કેદ થયો , જુઓ વીડિયો
વધુ એક વખત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.દિલ્હીથી પરત ફરતી વખતે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો હતો.આ સાથે કાગળમાંથી બનાવેલ કૃતિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2026
- 1:38 pm