Breaking News: Rajkot: ચાંદીના 25 વેપારીઓ સાથે 1 શખ્સે આચરી છેતરપિંડી, 300 કિલો ચાંદી લઈ થયો ફરાર

|

Jun 05, 2023 | 7:04 PM

Rajkot: ખાત્રીવાડના વેપારી કેતન ઢોલરીયા નામના વેપારીએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વેપારીઓને સાથે રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને શખ્સને ઝડપી લેવા માટે માંગ કરી છે.

Breaking News: Rajkot: ચાંદીના 25 વેપારીઓ સાથે 1 શખ્સે આચરી છેતરપિંડી, 300 કિલો ચાંદી લઈ થયો ફરાર

Follow us on

Rajkot: રાજકોટમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક શખ્સે 25 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી આચરી છે. આ શખ્સ 25 વેપારીઓ પાસેથી 300 કિલો ચાંદી (Silver) લઈને ફરાર થઈ ગયો છે. ખાત્રીવાડના વેપારી કેતન ઢોલરીયા નામના વેપારીએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વેપારીઓને સાથે રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને શખ્સને ઝડપી લેવા માટે માંગ કરી છે.

આ પણ વાંચો: Rajkot: ન્યુરોપેથી થતાં હાથ-પગ ચાલતા બંધ થયા, યુવાને હિંમત હાર્યા વગર નાક વડે મોબાઈલમાં શબ્દો ટાઈપ કરવાનો બનાવ્યો રેકોર્ડ 

ચાંદીના બદલે ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા

શખ્સે હોંશિયારી વાપરીને આ વેપારીઓને ચાંદીનો જથ્થો લીધો અને તેની સામે ગેરંટી તરીકે ચેક લખી આપ્યા હતા. જો કે આ વેપારીઓએ ચેક બેન્કમાં ભરતા ખબર પડી કે ચેક બાઉન્સ થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:37 pm, Mon, 5 June 23

Next Article