AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરો આ ત્રણ ભૂલો, નહીં તો અટકાવી દેશે તમારી તરક્કી

જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા દિવસની શરૂઆત સકારાત્મ હોય અને જીવનમાં તરક્કી બની રહે તો સવારની આ ત્રણ આદતો પર ધ્યાન દેવુ અત્યંત જરૂરી છે.

| Updated on: Mar 19, 2026 | 7:41 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆતમાં જ કરેલી કેટલીક ભૂલો તમારા કામોમાં અડચણ અને નકારાત્મક્તા લાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆતમાં જ કરેલી કેટલીક ભૂલો તમારા કામોમાં અડચણ અને નકારાત્મક્તા લાવી શકે છે.

1 / 6
વાસ્તુ શાસ્ત અનુસાર સવારે ઉઠતાં જ અરીસામાં ન જોવુ. તેને અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવુ સારુ મનાય છે.

વાસ્તુ શાસ્ત અનુસાર સવારે ઉઠતાં જ અરીસામાં ન જોવુ. તેને અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવુ સારુ મનાય છે.

2 / 6
બીજી ભૂલ છે બેડમાંથી ઉઠીને તરત દિશાનું ધ્યાન રાખ્યા વિના કામ શરૂ કરવુ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉઠતી વખતે યોગ્ય દિશા અને શાંત મન હોવુ અત્યંત જરૂરી હોય છે.

બીજી ભૂલ છે બેડમાંથી ઉઠીને તરત દિશાનું ધ્યાન રાખ્યા વિના કામ શરૂ કરવુ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉઠતી વખતે યોગ્ય દિશા અને શાંત મન હોવુ અત્યંત જરૂરી હોય છે.

3 / 6
વાસ્તુ અનુસાર ત્રીજી મહત્વપૂર્ણ ભૂલ છે ગંદકી કે વેરવિખેર જગ્યાથી દિવસની શરૂઆત કરવી. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે અને મન અશાંત રહે છે.

વાસ્તુ અનુસાર ત્રીજી મહત્વપૂર્ણ ભૂલ છે ગંદકી કે વેરવિખેર જગ્યાથી દિવસની શરૂઆત કરવી. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે અને મન અશાંત રહે છે.

4 / 6
વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયુ છે કે સવારનો સમય સૌથી પવિત્ર સમય હોય છે. આથી આ સમયે સકારાત્મક વિચારો, સાફ સફાઈ અને યોગ્ય દિનચર્યા અપનાવવી જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયુ છે કે સવારનો સમય સૌથી પવિત્ર સમય હોય છે. આથી આ સમયે સકારાત્મક વિચારો, સાફ સફાઈ અને યોગ્ય દિનચર્યા અપનાવવી જરૂરી છે.

5 / 6
તમારી યોગ્ય આદતો  ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ સફળતાના રસ્તાઓ પણ ખોલે છે.

તમારી યોગ્ય આદતો ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ સફળતાના રસ્તાઓ પણ ખોલે છે.

6 / 6

 

પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી

Follow Us
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">