AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરો આ ત્રણ ભૂલો, નહીં તો અટકાવી દેશે તમારી તરક્કી

જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા દિવસની શરૂઆત સકારાત્મ હોય અને જીવનમાં તરક્કી બની રહે તો સવારની આ ત્રણ આદતો પર ધ્યાન દેવુ અત્યંત જરૂરી છે.

| Updated on: Mar 19, 2026 | 7:41 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆતમાં જ કરેલી કેટલીક ભૂલો તમારા કામોમાં અડચણ અને નકારાત્મક્તા લાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆતમાં જ કરેલી કેટલીક ભૂલો તમારા કામોમાં અડચણ અને નકારાત્મક્તા લાવી શકે છે.

1 / 6
વાસ્તુ શાસ્ત અનુસાર સવારે ઉઠતાં જ અરીસામાં ન જોવુ. તેને અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવુ સારુ મનાય છે.

વાસ્તુ શાસ્ત અનુસાર સવારે ઉઠતાં જ અરીસામાં ન જોવુ. તેને અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવુ સારુ મનાય છે.

2 / 6
બીજી ભૂલ છે બેડમાંથી ઉઠીને તરત દિશાનું ધ્યાન રાખ્યા વિના કામ શરૂ કરવુ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉઠતી વખતે યોગ્ય દિશા અને શાંત મન હોવુ અત્યંત જરૂરી હોય છે.

બીજી ભૂલ છે બેડમાંથી ઉઠીને તરત દિશાનું ધ્યાન રાખ્યા વિના કામ શરૂ કરવુ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉઠતી વખતે યોગ્ય દિશા અને શાંત મન હોવુ અત્યંત જરૂરી હોય છે.

3 / 6
વાસ્તુ અનુસાર ત્રીજી મહત્વપૂર્ણ ભૂલ છે ગંદકી કે વેરવિખેર જગ્યાથી દિવસની શરૂઆત કરવી. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે અને મન અશાંત રહે છે.

વાસ્તુ અનુસાર ત્રીજી મહત્વપૂર્ણ ભૂલ છે ગંદકી કે વેરવિખેર જગ્યાથી દિવસની શરૂઆત કરવી. તેનાથી નકારાત્મક ઊર્જા વધે છે અને મન અશાંત રહે છે.

4 / 6
વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયુ છે કે સવારનો સમય સૌથી પવિત્ર સમય હોય છે. આથી આ સમયે સકારાત્મક વિચારો, સાફ સફાઈ અને યોગ્ય દિનચર્યા અપનાવવી જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયુ છે કે સવારનો સમય સૌથી પવિત્ર સમય હોય છે. આથી આ સમયે સકારાત્મક વિચારો, સાફ સફાઈ અને યોગ્ય દિનચર્યા અપનાવવી જરૂરી છે.

5 / 6
તમારી યોગ્ય આદતો  ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ સફળતાના રસ્તાઓ પણ ખોલે છે.

તમારી યોગ્ય આદતો ન માત્ર માનસિક શાંતિ આપે છે પરંતુ સફળતાના રસ્તાઓ પણ ખોલે છે.

6 / 6

 

પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">