Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં જવા ઈચ્છો છો ? આ રહ્યો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ત્યાં કેવી રીતે પહોંચી શકો છો.

| Updated on: Feb 22, 2025 | 11:08 AM
જૂનાગઢમાં ભવનાથનો મહાશિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. અમદાવાદથી જૂનાગઢ જવા માટે તમે બસ, ટ્રેન કે ટેક્સીની સવારી કરીને જઈ શકો છો.

જૂનાગઢમાં ભવનાથનો મહાશિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. અમદાવાદથી જૂનાગઢ જવા માટે તમે બસ, ટ્રેન કે ટેક્સીની સવારી કરીને જઈ શકો છો.

1 / 5
તમે અમદાવાદથી ભવનાથ જવા માટે તમે ટ્રેન દ્વારા વેરાવળ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી સ્થાનિક વાહનમાં ભવનાથના મેળામાં પહોંચી શકો છો.

તમે અમદાવાદથી ભવનાથ જવા માટે તમે ટ્રેન દ્વારા વેરાવળ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી સ્થાનિક વાહનમાં ભવનાથના મેળામાં પહોંચી શકો છો.

2 / 5
ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમે ભવનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.

ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમે ભવનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.

3 / 5
મેળામાં તમે પવિત્ર સ્નાન કરી શકો છો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ત્યાં પ્રસાદ માટેનું પણ આયોજન કરવામાં આવે છે.

મેળામાં તમે પવિત્ર સ્નાન કરી શકો છો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ત્યાં પ્રસાદ માટેનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
ભવનાથના મેળા ઉપરાંત તમે આસપાસ આવેલા સાસણ ગીર, ગીરનારની ટેકરીઓ, સોમનાથ મંદિર, દામેદર કુંડ,જટાશંકર, અશોક શિલાલેખ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

ભવનાથના મેળા ઉપરાંત તમે આસપાસ આવેલા સાસણ ગીર, ગીરનારની ટેકરીઓ, સોમનાથ મંદિર, દામેદર કુંડ,જટાશંકર, અશોક શિલાલેખ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
g clip-path="url(#clip0_868_265)">