AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પતિ ક્યારે તેની પત્ની પાસેથી ખાધા ખોરાકી માંગી શકે છે, જાણો

પહેલા ભરણપોષણ માત્ર પત્ની જ માંગી શકતી હતી પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 24 અને 25 હેઠળ પતિ પણ ભરણપોષણ માંગી શકે છે. જેના માટે કેટલીક શરતો પણ છે.

| Updated on: Mar 25, 2025 | 7:32 AM
Share
કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

1 / 8
કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

2 / 8
  ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય

ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય

3 / 8
હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.

4 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

5 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

6 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

7 / 8
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">