Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પતિ ક્યારે તેની પત્ની પાસેથી ખાધા ખોરાકી માંગી શકે છે, જાણો

પહેલા ભરણપોષણ માત્ર પત્ની જ માંગી શકતી હતી પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 24 અને 25 હેઠળ પતિ પણ ભરણપોષણ માંગી શકે છે. જેના માટે કેટલીક શરતો પણ છે.

| Updated on: Mar 25, 2025 | 7:32 AM
કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

1 / 8
કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.

2 / 8
  ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય

ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય

3 / 8
હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.

4 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

5 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

6 / 8
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.

7 / 8
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">