ભગવાન શિવ
ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.
Shivling Puja : મંદિર અને ઘરમાં શિવલિંગ રાખવા વચ્ચે શું તફાવત અને મહત્વ છે ? આ માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ?
'શિવલિંગ' એ ભગવાન શિવનું પ્રતીક છે. તમે ઘર અને મંદિર બંને જગ્યાએ શિવલિંગ જોયું હશે. "શિવલિંગ" શબ્દનો અર્થ "શિવનું પ્રતીક" થાય છે, જ્યાં "શિવ" નો અર્થ પરોપકારી અને "લિંગ" નો અર્થ પ્રતીક અથવા ચિહ્ન થાય છે.
- Ravi Prajapati
- Updated on: Nov 11, 2025
- 7:59 pm
મંદિરમાં પ્રવેશતા પહેલા બોલો આ બે શબ્દો, ભગવાન શિવ તમારી બધી ભૂલો માફ કરશે!
મંદિરમાં પૂજા સંબંધિત અનેક નિયમો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. શિવપુરાણમાં પણ આવા કેટલાક વિશેષ નિયમોનો ઉલ્લેખ મળે છે, જેમનું પાલન કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થતી હોવાનું માનવામાં આવે છે. આ નિયમોમાંથી એક મહત્વપૂર્ણ નિયમ એવો છે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે તેને પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કરવાથી મન શુદ્ધ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
- Ashvin Patel
- Updated on: Oct 19, 2025
- 5:25 pm
ભારતના આ મંદિરમાં સ્થાપિત છે 90 લાખથી વધુ શિવલિંગ, આજે પણ સતત વધી રહી છે શિવલિંગની સંખ્યા- Photos
કર્ણાટકનું આ મંદિરમાં 90 લાખથી વધુ શિવલિંગ સ્તાપિત કરવામાં આવી ચુક્યા છે અને હાલ પણ અહીં શિવલિંગની સંખ્યા સતત વધી રહી છે. આ જ કારણ છે કે આ મંદિર ન માત્ર ભાવિકો માટે પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલુ છે.
- Mina Pandya
- Updated on: Sep 9, 2025
- 2:02 pm
Sabudana Rasmalai Recipe : શ્રાવણમાસમાં ભગવાન શિવને પ્રસાદમાં ધરાવો સાબુદાણાની રસમલાઈ, જાણો ઘરે બનાવવાની સરળ રીત
શ્રાવણ મહિનો ખુશીઓ, તહેવારો અને ભક્તિથી ભરેલો હોય છે. આવી સ્થિતિમાં, આ મહિનામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ગમે તે હોય, વરસાદની ઋતુમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું મન થાય છે. પરંતુ ઉપવાસ હોવાના કારણે કેટલીક વખત મીઠાઈ અને નવી વાનગીઓ ખાઈ શક્તા નથી.
- Disha Thakar
- Updated on: Aug 9, 2025
- 11:50 am
ગણપતિના પિતા દેવોના દેવ મહાદેવના પરિવાર વિશે જાણો
આપણે બધા ભગવાન શિવના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયજી વિશે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમના અન્ય બાળકો પણ છે. ચાલો ભગવાન શિવના પરિવાર વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Aug 8, 2025
- 9:36 am
દાદીમાની વાતો: શું પિરિયડ્સમાં શ્રાવણના સોમવારનું વ્રત રાખી શકાય? જાણો કોણ વ્રત ન રાખી શકે
દાદીમાની વાતો: શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારે ભોલેનાથ માટે ઉપવાસ રાખે છે, જે તેમની ભક્તિ અને પ્રેમ દર્શાવે છે. પરંતુ ઘણા લોકોએ સોમવારે ઉપવાસ ન રાખવો જોઈએ, તેનું કારણ જાણો.
- Meera Kansagara
- Updated on: Aug 4, 2025
- 2:23 pm
Leaves for Lord Shiva: શિવલિંગ પર બિલિપત્ર પત્ર સિવાય બીજા કયા પાન ચઢાવવા જોઈએ?
Bel Patra: શ્રાવણના સોમવારે ભક્તો શિવલિંગ પર ઘણા ફૂલો અને પાંદડા ચઢાવે છે, જેમાંથી બિલિપત્ર ખૂબ પ્રખ્યાત છે. બિલિપત્રની સાથે કેટલાક અન્ય પાંદડા પણ ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. જેને તમે તેમની પૂજામાં સામેલ કરી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Aug 3, 2025
- 5:26 pm
Real vs Fake Rudraksha: તમારી પાસે રુદ્રાક્ષ છે? અસલી અને નકલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો?
How to identify real rudraksha: વૈજ્ઞાનિક પરીક્ષણો પછી Elaeocarpus Ganitrus પ્રજાતિને શુદ્ધ રુદ્રાક્ષ અને Elaeocarpus Lacunosus પ્રજાતિને નકલી પ્રજાતિ માનવામાં આવી છે. પ્લાસ્ટિક અને ફાઇબરથી બનેલા રુદ્રાક્ષ પણ ભારતીય બજારોમાં વેચાઈ રહ્યા છે. રુદ્રાક્ષના નામે નકલી રુદ્રાક્ષ વેચીને લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જાણો અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો.
- Meera Kansagara
- Updated on: Jul 26, 2025
- 9:00 am
Rudraksha: શું તમે શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવાના છો? જાણો તેને કેવી રીતે પહેરવું, ક્યારે પહેરવું અને તેને પહેરવાના નિયમો શું છે?
હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું મહત્વનું સ્થાન છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષમાં આધ્યાત્મિક અને ઉપચાર શક્તિઓ છે. તે કોઈપણ લિંગ કે ઉંમરના વ્યક્તિ પહેરી શકે છે. આ આર્ટિકલમાં અમે તમને રુદ્રાક્ષ પહેરવાની કેવી રીતે તૈયારી કરવી અને તેને પહેરવાના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ.
- Meera Kansagara
- Updated on: Jul 25, 2025
- 12:49 pm
દાદીમાની વાતો: શ્રાવણ મહિનામાં સૌભાગ્યવતી મહિલાઓ લીલા રંગની બંગડીઓ કેમ પહેરે છે? જાણો વૈજ્ઞાનિક કારણ
હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મહિનો ભગવાન શિવની પૂજા અને સૌભાગ્યની કામના માટે સમર્પિત છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ આ મહિનામાં ઉપવાસ, પૂજા અને મેકઅપ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરે છે. આ ધાર્મિક પરંપરાઓમાંની એક લીલી બંગડીઓ પહેરવાની છે. ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ અને શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરવાના ફાયદા.
- Meera Kansagara
- Updated on: Jul 23, 2025
- 5:09 pm
ભોલેનાથની ભક્તિમાં ડૂબેલા કાવડિયા ઝૂમી ઉઠ્યા, ભજન પર બતાવ્યા સુંદર મુવ્સ, જુઓ Viral video
Kanwariya Dance Viral Video: શ્રાવણમાં કાવડ યાત્રા દરમિયાન 'ગણપતિ કે પિતાજી' ગીત પર નાચતા એક કાવડિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાવડિયાએ પોતાના ઉત્સાહી ડાન્સથી બધાના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ભક્તિ અને મજા કેવી રીતે સાથે ચાલી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jul 22, 2025
- 10:25 am
દાદીમાની વાતો : શા માટે નવપરિણીત દીકરી પહેલા શ્રાવણ મહિનામાં પિયર જાય છે ? જાણો રહસ્ય
Sawan Newly Married Rituals: શું તમે જાણો છો કે શા માટે નવપરિણીત દીકરીઓ શ્રાવણ મહિનામાં તેમના માતાપિતાના ઘરે આંટો મારવા જાય છે? આવો આ સંદર્ભમાં શું માન્યતા છે તે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Jul 21, 2025
- 3:44 pm
Sawan Somwar Vrat 2025: જો ભૂલથી શ્રાવણ મહિનાના સોમવારનો ઉપવાસ તૂટી જાય તો શું કરવું?
Sawan Somwar Vrat 2025: પૂજા કે ઉપવાસ દરમિયાન જાણી જોઈને કે અજાણતાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કે માફી માંગવી સૌથી મહત્વપૂર્ણ છે. જો શ્રાવણના સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય છે, તો તેના માટે પણ શાસ્ત્રોમાં નિયમો આપવામાં આવ્યા છે.
- Meera Kansagara
- Updated on: Jul 20, 2025
- 2:18 pm
દાદીમાની વાત: શ્રાવણ મહિનામાં કઢી કેમ ન ખાવી જોઈએ, જાણો તેની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણ
દાદીમાની વાત: શ્રાવણ મહિનાના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે શ્રાવણમાં ભૂલથી પણ કઢીનું સેવન ન કરવું જોઈએ. આજે અમે તમને આ પાછળની ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણ જણાવવા જઈ રહ્યા છીએ.
- Meera Kansagara
- Updated on: Jul 16, 2025
- 2:35 pm
Vastu Tips : શ્રાવણ મહિનાના સોમવારે ભૂલથી પણ ન પહેરો આ 3 રંગના કપડાં, મનગમતો વર નહીં મળે!
શ્રાવણ મહિનો ભગવાન શંકરની ઉપાસના કરવા માટે અત્યંત પાવન માનવામાં આવે છે. સોમવારના દિવસે અપરીણીત યુવતીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ભગવાન શિવને જળ અર્પણ કરીને મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
- Ravi Prajapati
- Updated on: Jul 14, 2025
- 5:51 pm