AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવ

ભગવાન શિવ

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

Read More

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો

અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી ચાલશે. સુરક્ષાના કારણે આ યાત્રા માર્ગ પર હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને નો -ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.

ઘરમાં કાળું શિવલિંગ રાખવું જોઈએ કે સફેદ? ખરીદતા પહેલાં જાણી લો ધાર્મિક માન્યતાઓ અને નિયમો

ભગવાન શિવની પૂજા માટે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે કલર અને સાઈઝને લઈને લોકો મૂંઝવણમાં રહે છે. જાણો કયા રંગનું શિવલિંગ ઘર માટે સૌથી શુભ માનવામાં આવે છે.

Breaking News : બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

પવિત્ર કેદારનાથ ધામના દરવાજા આજે ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખુલવાની સાથે, સમગ્ર મંદિર ભક્તિમાં ડૂબી ગયું હતું. કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી અગિયારમા તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે અહીં જ્યોતિર્લિંગના રૂપમાં રહે છે.

IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,

Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

Breaking News : વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક

મૃગીકુંડમાં સ્નાન મુદ્દે શરૂ થયેલો વિવાદ વીડિયો આક્ષેપો અને પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ નોંધાયા હતા, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ભારતીઆશ્રમમાં થયેલા સમાધાનથી સંતસમાજમાં શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે.

Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ

જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં અત્યારે માત્ર ભજન કે ભોજનનો સૂર નથી, પણ આક્ષેપોની એક એવી આંધી ચઢી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો 14 મિનિટનો લેટેસ્ટ વીડિયો કોઈ સામાન્ય વિવાદ નથી, આ માત્ર ન્યાયની શોધ નથી, પણ એક એવી લડાઈ છે જેમાં ધર્મ, રાજકારણ અને પોલીસ પ્રશાસન ત્રણેયના ગઠબંધન પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવામાં આવ્યા છે. શું આ લોકશાહીમાં સત્યનો અવાજ છે, કે પછી કોઈ મોટા પડદા પાછળનું ગૂઢ સત્ય?

Breaking News : કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન પછી ભવનાથમાં ભડક્યો વિવાદનો જ્વાળામુખી! જુઓ Video

જૂનાગઢમાં કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ ભવનાથમાં સાધુ-સંતો આમને-સામને આવ્યા છે. રુદ્રેશ્વર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી પર અમરગીરી બાપુએ ડ્રગ્સના વેપાર, છોકરીઓને આશ્રમમાં લાવવા અને ગેરકાયદેસર કામોના ગંભીર આક્ષેપો કર્યા છે. ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક કરવાની માગ ઉઠી છે.

Breaking News : જૂનાગઢના મિની મહાકુંભમાં સાધુ-સંતો સાથે PI વરીયાની ડુબકીથી વિવાદ, જુઓ Video

જૂનાગઢના ભવનાથ મેળામાં મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડમાં પીઆઈ વરિયાના સ્નાનથી નવો વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત આ કુંડમાં તેમણે નિયમો અને બેરિકેડિંગ તોડીને સ્નાન કર્યું હતું. અગાઉ કીર્તિ પટેલના આવા જ વિવાદ બાદ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

Breaking News : જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? જુઓ Video

જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડ ખાતે બનેલી ઘટના માત્ર એક સામાન્ય વિવાદ નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓ અને વ્યવસ્થાપન પર સીધો સવાલ ઊભો કરતી ઘટના છે. વર્ષો જૂની માન્યતા મુજબ મૃગી કુંડમાં માત્ર અખાડાના સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી હોય છે. આવી પવિત્ર પરંપરાની વચ્ચે કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી સાધુનો વેશ ધારણ કરીને કુંડ સુધી પહોંચી જવું અનેક પ્રશ્નો ઉભા કરે છે.

Mahashivratri 2026: મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા ઇચ્છો છો? રાશિ પ્રમાણે શિવલિંગ પર આ વસ્તુ ચઢાવો

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર શિવભક્તો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી 2026 માં 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. શાસ્ત્રો અનુસાર, જો ભક્તો આ દિવસે તેમની રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા અને અભિષેક કરે છે, તો તેમની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થશે.

દુનિયા જોતી રહી ગઈ! 354 ડબ્બા અને 7 એન્જિન… ભારતની સૌથી લાંબી ટ્રેન, જે ‘મહાદેવ’ના નામ પરથી બની

ભારતમાં મુસાફરી માટેનું મુખ્ય સાધન ટ્રેન છે, જેના દ્વારા દરરોજ લાખો મુસાફરો દેશના એક છેડેથી બીજા છેડે જાય છે. એવામાં ખાસ વાત એ છે કે, ભારતમાં એક એવી ટ્રેન પણ ચાલે છે કે, જે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી લાંબી ટ્રેન છે.

Mahashivratri : મહાદેવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુઓનું દાન કરવું ફળદાયી ? આટલું કરશો, તો ભાગ્યના બંધ દરવાજા ખૂલી જશે

મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ ભક્તો માટે અતૂટ શ્રદ્ધા અને સંકલ્પનું પર્વ છે. આ દિવસે ભક્તો મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે ઉપવાસ રાખતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.

Breaking News : આસ્થાના આંગણે આક્રોશ! ભવનાથ ક્ષેત્રમાં નોન-વેજ બનાવવાની ઘટનાએ જગાવ્યો વિવાદ, જુઓ Video

જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળા પૂર્વે ગીરનાર દરવાજા પાસે નોન-વેજ રાંધવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાની શ્રમિકો દ્વારા મંદિર સામે કરાયેલા આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણી દુભાતા બજરંગદળે પોલીસ ફરિયાદ કરી. બજરંગદળે આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

Mahashivratri 2026 : મહાશિવરાત્રીની પૂજામાં શું ચઢાવવું અને શું નહી? તમે આ ભૂલ ન કરતા

Mahashivratri 2026 Puja Vidhi : શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ ખુબ જ શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે તેમજ પુજા-અર્ચના પણ કરે છે. તો આજે તેની વિશેષ પુજામાં શું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ.

Rudraksha Niyam: જો તમારે રુદ્રાક્ષ પહેરવો હોય તો… પહેલા બધા નિયમો જાણી લો, નહીં તો થઈ શકે નુકસાન

Rudraksha Ke Niyam: રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે. તેને પહેરવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ શાસ્ત્રોમાં તેને પહેરવાના નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તેને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો અનુસાર પહેરવું જોઈએ. નહીંતર ફાયદાને બદલે, તે નુકસાન પહોંચાડી શકે છે.

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">