Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવ

ભગવાન શિવ

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.હિન્દુ ધર્મમાં એક આખો મહિનો મહાદેવને સમર્પિત છે, શ્રાવણ માસમાં લોકો મહાદેવની પૂજા કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે, સમુદ્ર મંથનમાંથી નિકળેલા ઝેરને ભગવાને પોતાના ગળામાં ધારણ કર્યું હતું, મહાદેવે સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

Read More

Shivling Sthapana: ઘરની અંદર શિવલિંગની સ્થાપના કેમ ન કરવી જોઈએ?

ભગવાન શિવને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમના ઘરમાં શિવલિંગની સ્થાપનાને લઈને મતભેદ છે. ચાલો તમને જણાવીએ કે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ કે નહીં.

Dwarka : ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી, ઘરમાં સ્થાપના બાદ કરી શિવરાત્રીની પૂજા, જુઓ Video

દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 7 લોકોએ શિવલિંગ ચોર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Dwarka : મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video

આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા.  પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે.

Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video

આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.

Junagadh : ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર, જુઓ Video

જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.

Mahashivratri 2025: કોઈને ભાંગ ચડી ગઈ છે? તો આ ટિપ્સ તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે

Bhang Hangover : જો તમને મહાશિવરાત્રી પર ભાંગ પીવાનો શોખ છે, પરંતુ નશાને કારણે તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે તો જાણો ભાંગના નશાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશી ઘીથી લઈને આદુ સુધી બધું જ મદદ કરશે.

ભાંગ પીધા પછી કેમ બકવાસ કરવા લાગે છે લોકો ? વાંચો શું કહે છે વિજ્ઞાન

Why Bhang makes Happy:શિવરાત્રી અને ભાંગ વચ્ચેનો સંબંધ સેંકડો વર્ષ જૂનો છે.પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે ભાંગનું સેવન સમુદ્ર મંથન દરમિયાન હલાહલ (વિષ) પચાવવા માટે કર્યું હતું, કારણ કે ભાંગના શીતળ ગુણો તેમના શરીરમાં રહેલી ઝેરી ગરમીને શાંત કરવા માટે ઉપયોગી બન્યા, લોકો ભાંગ પીધા પછી હોશ ગુમાવી બેસે છે. તમે હસો તો કલાકો સુધી હસતા રહે. જ્યારે તમે નાચવાનું શરૂ કરો છો, ત્યારે તમારા પગ કલાકો સુધી થીરકતા બંધ થતા નથી. કલાકો સુધી હસતા રહે છે. રંગોના તહેવારના નામ પર, ચાલો સમજીએ કે ભાંગનું વિજ્ઞાન શું છે.

મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

Mathura Penda Recipe : મહાશિવરાત્રીના પર્વ પર ઘરે જ બનાવો મથુરાના ફેમસ પેંડા, જાણો સંપૂર્ણ રેસિપી

મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. તો આજે અમે તમને મથુરાના પેંડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.

Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં 24 કલાક સાબરમતી નદીના જળથી થાય છે અભિષેક

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

Mahashivratri 2025: પિરિયડ દરમિયાન મહાશિવરાત્રીનો ઉપવાસ કેવી રીતે રાખવો? જાણો તેના નિયમો શું છે

Mahashivratri 2025: આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ રાખે છે. પરંતુ જો આ ઉપવાસ દરમિયાન સ્ત્રીઓને પિરિયડ આવે તો શું કરવું જોઈએ? અમે તમને આ વિશે જણાવીશું.

Travel With Tv9 : મહાશિવરાત્રી પર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો, અમદાવાદથી નાસિક જવાનો આ રહ્યો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના આસપાસ આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

Mahashivratri Puja Samagri: આ વસ્તુઓ વિના મહાશિવરાત્રી પૂજા અધૂરી છે, બધી સામગ્રીની યાદી હમણાં જ નોંધી લો!

Mahashivratri Puja Samagri: મહાશિવરાત્રીના દિવસે ભક્તો ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરે છે અને આ દિવસે રુદ્રાભિષેક કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજામાં કેટલીક બાબતો જરૂરી છે. ચાલો આ ન્યૂઝમાં તમને જણાવીએ કે મહાશિવરાત્રી પૂજા માટે કઈ વસ્તુઓની જરૂર છે.

Travel With Tv9 : ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં જવા ઈચ્છો છો ? આ રહ્યો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ત્યાં કેવી રીતે પહોંચી શકો છો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">