Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : 29,30,31 સતત ત્રણ દિવસ બંધ રહેશે શેરબજાર, જાણો કારણ

Share Market Holiday:ત્રણ દિવસ માટે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં, બાદમાં 1 તારીખથી તમામ કામકાજ રાબેતામુજબ રહેશે.

| Updated on: Mar 27, 2025 | 11:37 AM
ભારતીય શેરબજારો આગામી સોમવાર, 31 માર્ચ 2025 ના રોજ બંધ રહેશે. NSE વેબસાઇટ અનુસાર, ઈદ-ઉલ-ફિત્ર નીમીતે શેરબજાર બંધ રહેશે.

ભારતીય શેરબજારો આગામી સોમવાર, 31 માર્ચ 2025 ના રોજ બંધ રહેશે. NSE વેબસાઇટ અનુસાર, ઈદ-ઉલ-ફિત્ર નીમીતે શેરબજાર બંધ રહેશે.

1 / 7
આ દિવસે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં. આ સિવાય, ઈદ-ઉલ-ફિત્ર 2025ને કારણે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

આ દિવસે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી કોઈ ટ્રેડિંગ સેશન ચાલશે નહીં. આ સિવાય, ઈદ-ઉલ-ફિત્ર 2025ને કારણે કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

2 / 7
શેરબજારોની રજાના સંદર્ભમાં જાહેર NSE અને BSEના શેડ્યૂલ મુજબ મંગળવારથી નિયમિત ટ્રેડિંગ ફરી શરૂ થશે.

શેરબજારોની રજાના સંદર્ભમાં જાહેર NSE અને BSEના શેડ્યૂલ મુજબ મંગળવારથી નિયમિત ટ્રેડિંગ ફરી શરૂ થશે.

3 / 7
ઈદના દિવસે શેરબજાર બંધ રહેશે એટલું જ નહીં તેના બે દિવસ પહેલા પણ શેરબજારમાં કોઈ કારોબાર થશે નહીં.

ઈદના દિવસે શેરબજાર બંધ રહેશે એટલું જ નહીં તેના બે દિવસ પહેલા પણ શેરબજારમાં કોઈ કારોબાર થશે નહીં.

4 / 7
વાસ્તવમાં 29મીએ શનિવાર, 30મીએ રવિવાર અને 31મીએ ઈદ હોવાને કારણે શેરબજારમાં સતત કોઈ ટ્રેડિંગ થશે નહીં.

વાસ્તવમાં 29મીએ શનિવાર, 30મીએ રવિવાર અને 31મીએ ઈદ હોવાને કારણે શેરબજારમાં સતત કોઈ ટ્રેડિંગ થશે નહીં.

5 / 7
NSE અને BSE દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, વર્ષ 2025માં ઘણા મોટા તહેવારો અને રાષ્ટ્રીય પ્રસંગોએ ભારતીય શેરબજારો બંધ રહેશે. એપ્રિલથી ડિસેમ્બર સુધી નીચેની તારીખો પર બજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

NSE અને BSE દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, વર્ષ 2025માં ઘણા મોટા તહેવારો અને રાષ્ટ્રીય પ્રસંગોએ ભારતીય શેરબજારો બંધ રહેશે. એપ્રિલથી ડિસેમ્બર સુધી નીચેની તારીખો પર બજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

6 / 7
Share Market : 29,30,31 સતત ત્રણ દિવસ બંધ રહેશે શેરબજાર, જાણો કારણ

7 / 7

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">