AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

એક નાનકડી ભૂલ અને આખી ફ્લાઇટમાં લાગી શકે છે આગ! જાણો ખાવાની આ વસ્તુ પર કેમ છે પ્રતિબંધ?

શું તમે જાણો છો કે જેણે આપણે પવિત્ર પ્રસાદ માનીએ છીએ, તે પ્લેનની અંદર એક 'ટાઈમ બોમ્બ' જેવું સાબિત થઈ શકે છે? એરલાઇન્સે કેમ લગાવ્યો છે આ સાદી વસ્તુ પર કડક પ્રતિબંધ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો...

તમારી પહેલી ‘ઇન્ટરનેશનલ ટ્રિપ’ એ પણ ફક્ત ₹30,000 માં ! એકવાર આ 5 દેશમાં વિદેશ યાત્રા કરતાં આવો, પૈસા વસૂલ થઈ જશે

વિદેશ યાત્રા કરવી હોય તો એવા ઘણા દેશો છે કે, જ્યાં તમે ભારતથી આશરે 30 હજાર રૂપિયામાં તમારી મુસાફરી પૂરી કરી શકો છો. આ દેશો અત્યંત સુંદર છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે.

Google Maps માં આવ્યું નવું AI ફીચર, હવે આ ફીચર આપશે આપના પ્રશ્નોના જવાબ …

Ask Maps: Google Maps માં એક નવી AI-સંચાલિત Ask Maps સુવિધા આવી છે. જે વપરાશકર્તા યૂઝર્સના જટિલ અને વાસ્તવિક દુનિયાના પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ ઉપરાંત મુસાફરીને સરળ બનાવવા માટે નવા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

ઉનાળાના વેકેશનમાં ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું વિચારો છો? આ 5 સ્થળ તમારુ મન મોહી લેશે, જુઓ તસવીરો

ગરમીના વધતા તાપમાન વચ્ચે ભારતની કેટલીક સુંદર જગ્યાઓને ઉનાળાના વેકેશન માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ માનવામાં આવે છે.

Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. ઉત્તરાખંડ સરકારે 19 એપ્રિલના રોજથી શરુ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. આ વચ્ચે ઉત્તરાખંડ મંદિર સત્તામંડળે ચારધામ યાત્રા 2026 પહેલા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

થર્ડ-પાર્ટી વીમો ન લેવાની ભૂલ બની જશે તમારી સૌથી મોટી મુશ્કેલીનું કારણ, જાણો આ રીતે….

What is Third Party Insurance ; ભારતમાં થર્ડ-પાર્ટી વીમો (જેને એક્ટ-ઓન્લી વીમો પણ કહેવાય છે) કાયદેસર રીતે ફરજિયાત અને નાણાકીય સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ વીમામાં પ્રથમ પક્ષ (પોલિસીધારક) ની ભૂલને કારણે થર્ડ પાર્ટી (ઘાયલ વ્યક્તિ) ને નુકસાનની ભરપાઈ કરે છે, જેનાથી તમારા પર કોઈપણ દબાણ આવતો નથી.

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રોસેસ જાણો

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા ઘરે બેસી રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જાણો.

500 વર્ષ જૂની વાવમાં સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું, જાણો અહી કેવી રીતે પહોચશો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યા બાદ 500 વર્ષ જૂની વાવમાં ફોટોશૂટ કર્યું હતુ. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે, આ 500 વર્ષ જુની વાવ ક્યાં આવેલી છ. તેમજ અહી કેવી રીતે પહોંચવું. તો ચાલો વિસ્તારથી વાત કરીએ.

Iran Israel War : ફરવા ગયા છો ને ફસાઈ ગયા છો ? જાણો યુદ્ધ દરમિયાન મુસાફરી વીમામાં શું આવરી લેવાય છે ?

ઈરાન પરના હુમલાને પગલે, મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દુબઈ અને ઈરાનમાં ફસાયેલા હજારો મુસાફરો માટે મુસાફરી વીમો ઉપયોગી થાય કે નહીં ? આવી પરિસ્થિતિઓમાં મુસાફરી વીમો શું આવરી શકે છે.

હાઈવે પર દેખાતા લીલા રંગના ‘Truck Lay-By’ બોર્ડનો અર્થ જાણો છો? 99% લોકો નથી જાણતા સાચો જવાબ

હાઈવે પર તેજ રફતાર ગાડીઓ વચ્ચે અચાનક એક લીલું બોર્ડ નજરે પડે છે જેના પર 'Truck Lay-By' લખેલું હોય છે. મોટાભાગના લોકો તેને સામાન્ય બોર્ડ સમજીને અવગણી દે છે, પરંતુ હકીકતમાં આ એક એવો સંકેત છે જે ભયાનક અકસ્માતોને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.

Breaking News : લાખો મુસાફરોને અસર કરતો રેલવેનો આ નિર્ણય, 1 માર્ચથી રેલવેનો નવો નિયમ લાગુ

Railways Rules : 1 માર્ચથી રેલવે ટિકિટ બુક કરવાની રીતમાં ફેરફાર કરશે. જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે એક નવી એપની જરૂર પડશે. મુસાફરી કરતા પહેલા કોઈપણ સમસ્યા ટાળવા માટે શું બદલાવ થઈ રહ્યો છે તે જાણો.

Travel Tips : મુસાફરી દરમિયાન પાસપોર્ટ કે મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ જાય તો શું કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

મુસાફરી દરમિયાન પાસપોર્ટ કે કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય તો શું કરવું. આ વિશે આજે આપણે ટ્રાવેલ ટિપ્સમાં વિસ્તારથી વાત કરીશું.આ ટિપ્સ તમને મુસાફરી દરમિયાન ખુબ જ મદદગાર રહેશે.

Dubai jobs for Indians : દુબઈમાં નોકરી કેવી રીતે મળશે? ભારતીય કામદારો માટે અહીં છે A ટુ Z માહિતી

દુબઈમાં નોકરી કરવાની ઇચ્છા ઘણા ભારતીયો રાખે છે, પરંતુ મોટો પ્રશ્ન એ હોય છે કે નોકરી ક્યાં અને કેવી રીતે શોધવી. યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકો ગૂંચવણમાં રહે છે અને સાચા પ્લેટફોર્મ સુધી પહોંચી શકતા નથી.

Breaking News : કેનેડા જવા માગતા ભારતીયો માટે માઠા સમાચાર, પરમિટના નિયમોમાં કરાયો મોટો ફેરફાર, જાણો

કેનેડાએ યુવાનો માટેના IEC વર્ક પરમિટ કાર્યક્રમની નવી યાદી જાહેર કરી છે, જેમાંથી ભારતને બાકાત રાખવામાં આવ્યું છે. આ કારણે ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોના યુવાનોને સરળતાથી વર્ક પરમિટ મળે છે.

Breaking News : ભારતીય પાસપોર્ટની વધી તાકાત, હવે આ 56 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ

તાજેતરના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, ભારતીય પાસપોર્ટ 85માથી 75મા સ્થાને પહોંચ્યો છે. આ સુધારાથી ભારતીય નાગરિકો હવે 56 દેશોમાં વિઝા-મુક્ત, વિઝા-ઓન-અરાઇવલ કે ઈ-વિઝા દ્વારા સરળતાથી મુસાફરી કરી શકશે.

g clip-path="url(#clip0_868_265)">