AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

Adventure Road : દુનિયાના 7 એવા રોડ જ્યાં થોડા કલાકોની મુસાફરીમાં જ બદલાઈ જાય છે હવામાન!

પૃથ્વી પર કેટલાક રસ્તાઓ છે જ્યા એક જ ટ્રિપમાં ચારેય ઋતુઓનો અનુભવ કરી શકાય છે. તેનું મુખ્ય કારણ ત્યાંની ઊંચાઈ, ભૂગોળીય વિવિધતા અને ઝડપથી બદલાતી આબોહવા છે. ઘણા દેશોમાં આવેલા આવા વિસ્તારો પ્રવાસીઓ માટે અનોખો અનુભવ પ્રદાન કરે છે. કેટલાક રોડ, દ્વીપો અને પર્વતીય વિસ્તારો ચારેય ઋતુઓનું અનોખું સંયોજન દર્શાવે છે.

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો

અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી ચાલશે. સુરક્ષાના કારણે આ યાત્રા માર્ગ પર હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને નો -ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.

Bharat Gaurav Train Nepal : નેપાળમાં પશુપતિનાથના દર્શન કરવા ટ્રેનથી જઇ શકશો, IRCTCએ શરુ કરી ટ્રેન, જાણો રુટ, સુવિધાઓ અને પેકેજ!

IRCTC ઇન્ડિયાએ નેપાળ માટે સીધી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આનાથી પ્રવાસીઓ નેપાળમાં પશુપતિનાથ મંદિર તેમજ અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે. આ ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

Railway Rules : સ્લીપર કોચની ટિકિટ સાથે પણ AC કોચમાં મુસાફરી કરી શકાશે, રેલવેના નિયમો જાણો કઈ રીતે?

ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. મોટાભાગના લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્લીપર ટિકિટ સાથે AC કોચમાં મુસાફરી કરી શકાય?

Malaika Arora: વેલનેસ વેકેશન પર નીકળી મલાઈકા અરોરા, ફેન્સ માટે શેર કરી ખૂબસૂરત તસવીરો

મલાઈકા અરોરા પોતાના વેલનેસ વેકેશનને લઈને ચર્ચામાં છે. મોલ્ડોવામાં અભિનેત્રીએ પોતાની હેલ્થ અને ફિટનેસ રૂટિનની સુંદર તસવીરો શેર કરી છે.

ભારતીયો માટે ‘થાઈલેન્ડ’ બનશે ‘બીજું ઘર’ ! માત્ર ₹25,000 માં મેળવો ‘5 વર્ષના વિઝા’, આ તક ભૂલથી પણ ના ચુકતા

ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ દરેકના મનમાં એક જ સવાલ હોય છે કે, બજેટમાં સરસ જગ્યાએ ક્યાં ફરવા જવું? જો તમે પણ આ વેકેશનમાં કોઈ સુંદર અને સસ્તી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.

તમારી સાથે ટ્રેનમાં ક્યારેય આવું થયું? પેસેન્જરની કન્ફર્મ સીટ TTE એ કરી Absent, ફરિયાદ કેવી રીતે કરશો.. જાણો

તાજેતરમાં, એક મુસાફરની કન્ફર્મ ટ્રેન સીટ TTE દ્વારા "ગેરહાજર" માર્ક કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી રેલવે વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

તમે જોયું કે નહીં..! ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પર્યટકો માટે બન્યું સ્વર્ગ, જુઓ Video

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસીઓ માટે શીતળ આશ્રયસ્થાન બન્યું છે. બદલાયેલું વાતાવરણ અને ઠંડી હવાને કારણે બોટિંગ, ઝીપ-લાઇનિંગ, ઘોડેસવારી જેવી વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

Travel : PM મોદીની અપીલ બાદ બદલાયો ભારતીય લોકોનો ટ્રાવેલ ટ્રેન્ડ ! કાશ્મીરથી લઈ લક્ષદ્વીપ સુધી લોકો વેકેશન માણી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવાની અપીલ કરી હતી અને તેની સીધી અસર હવે દેશના પ્રવાસ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભારતીયો હવે વિદેશ પ્રવાસ કરવાને બદલે પોતાના દેશના સુંદર દૃશ્યોનો આનંદ માણી રહ્યા છે.

Thailand Breaking News : થાઇલેન્ડનો મોટો નિર્ણય, ભારતીયો માટે 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી બંધ!

ભારતીય પ્રવાસીઓ માટે થાઇલેન્ડ સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનુ એક છે. થાઇલેન્ડે તેના પ્રવેશ નિયમોમાં નોંધપાત્ર ફેરફાર રજૂ કર્યો છે. જેનાથી પ્રવાસીઓ તેમની યાત્રાઓની યોજના કેવી રીતે બનાવે છે તેના પર અસર પડી છે.

Breaking News: ભારતીયોની થાઈલેન્ડમાં ‘No Entry’ ! સરકારે નિયમોમાં કર્યો ‘મોટો ફેરફાર’, 60 દિવસની ‘વિઝા-ફ્રી’ એન્ટ્રી સ્કીમ બંધ કરી

થાઈલેન્ડ ફરવાનું આયોજન કરી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ત્યાંના વિઝા નિયમોને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. થાઈલેન્ડ સરકારે તાજેતરમાં જ ભારત સહિત 93 દેશ માટે કાર્યરત 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા સત્તાવાર રીતે બંધ કરી દીધી છે.

Travel : ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે મિની સ્વિટ્ઝરલેન્ડ!

સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઉનાળા દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ગ્રીનરી જોવા મળે છે અને શિયાળામાં બરફ હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડના રસ્તાઓ એક અદ્ભુત દુનિયાનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરેક પ્રવાસી આવે છે. દરેક માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવું શક્ય નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે સ્વિટ્ઝર્લૅન્ડ જેટલી જ સારી છે.

Breaking News : રેલવેની મુસાફરોને મોટી ચેતવણી, જો તમને કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક 139 પર જાણ કરો

ભારતીય રેલવે હાલની ઘટનાઓ બાદ હાઈ અલર્ટ પર છે. સુરક્ષા વધારવા માટે હવે એઆઈ, ડ્રોન અને સીસીટીવી જેવી આધુનિક ટેકનીકનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Cheap Countries : આ દેશોમાં છે ભારતીય રૂપિયાનો દબદબો, ઓછી કિંમતમાં માણો વિદેશ પ્રવાસ

હાલમાં અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. જોકે, દુનિયામાં કેટલાક દેશો એવા છે જેમની ચલણની કિંમત ભારતીય રૂપિયા કરતા ઓછી છે. આવા દેશોમાં મુસાફરી કરતી વખતે ત્યાં મુસાફરી અને ખરીદીનો ખર્ચ ખૂબ જ ઓછો હોય છે.

અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ, જાણો

હાલમાં ભાવનગરથી અમદાવાદ જવા માટેની રેલવે લાઇન ધોળા, ઢસા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને સરખેજ જેવા સ્ટેશનો પરથી પસાર થાય છે. પરંતુ ભવિષ્યમાં ભાવનગર-ધોલેરા-સરખેજના માર્ગે રેલવે દોડશે. નવા રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનવાની શક્યતા છે.

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
g clip-path="url(#clip0_868_265)">