ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Car Window Safety : હાઈવે પર ડ્રાઈવ કરતી વખતે કારની બારીઓ કેમ બંધ રાખવી જોઈએ?
જો તમે એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરો છો, તો તમારે જાણવું જોઈએ કે હાઇવે પર તમારી કારની બારીઓ કેમ ન ખોલવી જોઈએ. તમારી કારની બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી શું નુકસાન થઈ શકે છે?
- Dhruval Shah
- Updated on: Jun 24, 2026
- 11:26 am
Travel Tips : જો તમારી પાસે કન્ફર્મ અથવા RAC ટિકિટ છે, તો તમે રેલ્વે સ્ટેશન પર કેટલા કલાક મફતમાં રહી શકો છો? જાણો
ટ્રેનમાં મુસાફરી કરનારા મોટાભાગના લોકોના મનમાં સવાલ રહે છે કે, જો ટિકિટ કન્ફોર્મ છે. તો સ્ટેશન પર કેટલા કલાક રોકાય શકે છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 12:01 pm
હવે સસ્તી થશે એર ટ્રાવેલ! એર ઇન્ડિયાએ લોન્ચ કર્યો નવો ‘બેસિક ફેર’ પ્લાન
હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સરળ બનાવવા માટે એર ઇન્ડિયાએ ઇકોનોમી ક્લાસમાં નવો 'Basic Fare' શરૂ કર્યો છે. આ પ્લાન હેઠળ મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરીનો વિકલ્પ મળશે, જોકે ભોજન જેવી કેટલીક સુવિધાઓ માટે અલગથી ચૂકવણી કરવી પડશે.
- Sachin Agrawal
- Updated on: Jun 16, 2026
- 10:40 pm
શું તમે જાણો છો? નેશનલ હાઇવેના આખા રસ્તા પર કેમ નથી હોતી લાઇટ્સ! NHAIએ જણાવ્યું અસલી કારણ
રાત્રે હાઇવે પર મુસાફરી કરતી વખતે ઘણા લોકો વિચારે છે કે આખા નેશનલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટ્સ કેમ નથી લગાવવામાં આવતી. NHAIએ હવે આ સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. જાણો ક્યાં લાઇટ્સ લગાવવામાં આવે છે અને આખા હાઇવેને પ્રકાશિત કરવું કેમ શક્ય નથી.
- Sachin Agrawal
- Updated on: Jun 13, 2026
- 9:16 pm
તત્કાલ ટિકિટ માટે IRCTC કે RailOne? કઈ એપમાં ટિકિટ મળવાની શક્યતા વધુ?
ભારતીય રેલવેની નવી ‘RailOne’ સુપર એપ અને IRCTC વચ્ચે તુલના. કન્ફર્મ ટિકિટ, ખાસ કરીને તત્કાલ માટે કઈ એપ વધુ સારી? RailOne રેલવેની તમામ ડિજિટલ સેવાઓ એક જ જગ્યાએ લાવે છે.
- Sagar Solanki
- Updated on: Jun 13, 2026
- 4:44 pm
Breaking News : લોન્ચ થશે IRCTC ની નવી વેબસાઇટ, સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓને કરશે દૂર
IRCTCની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ દરમિયાન આવતી CAPTCHA અને અન્ય ટેક્નિકલ મુશ્કેલીઓ અંગે વિદ્યાર્થીઓએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Jun 11, 2026
- 8:47 pm
હાઇવે પરના સાઇનબોર્ડ લાલ, પીળા કે વાદળીને બદલે હંમેશા લીલા રંગના જ કેમ રાખવામાં આવે છે?
નેશનલ હાઇવે કે એક્સપ્રેસવે પર મુસાફરી કરતી વખતે આપણે બધાએ રસ્તાની બાજુમાં મોટા લીલા રંગના સાઇનબોર્ડ જોયા જ હશે, જેના પર શહેરનું નામ અને અંતર લખેલું હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોર્ડ માત્ર લીલા રંગના જ કેમ હોય છે? વાદળી, લાલ અને પીળા રંગના બોર્ડનો ઉપયોગ ક્યાં થાય છે અને આ લીલા બોર્ડ પાછળનું વિજ્ઞાન શું છે તેની રસપ્રદ વિગતો અહીં વાંચો.
- Sachin Agrawal
- Updated on: Jun 10, 2026
- 8:56 pm
Breaking News : રેલવે મુસાફરો માટે નવો નિયમ, હવે વધુ સામાન સાથે મુસાફરી કરવા પર ભરવો પડશે દંડ, જાણો કેટલો અને શા માટે?
હવાઈ મુસાફરીની જેમ રેલવે મુસાફરો માટે હવે સામાન લઈ જવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. રેલવે મુસાફરો હવે વધારે સામાન લઈ સફળ કરી શકશે નહી. જો સામાન લિમિટ વગર હશે તો દંડ ભરવો પડશે.
- Nirupa Duva
- Updated on: Jun 10, 2026
- 2:24 pm
કાનુની સવાલ : જો બાઇકનું ઇન્ડિકેટર તૂટી ગયું હોય, તો શું ટ્રાફિક પોલીસ દંડ ફટકારી શકે છે?
અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા બેદરકારીથી વાહન ચલાવે છે .તેમના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરી શકાય છે. ખાસ કરીને ઈ-ચલણ સિસ્ટમ લાગુ થયા પછી, દરેક ઉલ્લંઘનનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. તો આજે આપણે જાણીશું કે, જો બાઈકનું ઈન્ડિકેટર તુટી જાય તો શું પોલીસ દંડ ફટકારી શકે.
- Nirupa Duva
- Updated on: Jun 9, 2026
- 10:55 am
Travel Tips: ભારતના આ શહેરમાં વાહનો ચલાવવા કે હોર્ન વગાડવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
સામાન્ય રીતે લોકો પરિવાર કે મિત્રો સાથે કારમાં હિલ સ્ટેશન પર ફરવાનું પસંદ કરે છે. પરંતુ ભારતમાં જ એક એવું અનોખું શહેર આવેલું છે જ્યાં ભૂલથી પણ વાહન લઈ ગયા તો મોટો દંડ ભરવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં આવેલા આ હિલ સ્ટેશન પર પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા માટે સરકારે તમામ પ્રકારના વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 7, 2026
- 5:35 pm
Google Maps Trick : Google Mapsની આ સિક્રેટ સેટિંગથી મુસાફરી દરમિયાન થશે પેટ્રોલ-ડીઝલની બચત!
મોટાભાગે લોકો અજાણ્યા રસ્તા પર Google Mapsનો ઉપયોગ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે Google Mapsમાં એવું એક ખાસ ફીચર પણ છે જે તમારી કારનું ઇંધણ બચાવવામાં મદદ કરી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jun 7, 2026
- 2:00 pm
Indian Railways : જો તમને AC કોચમાં ઠંડી વધારે લાગે તો શું તમે એક્સ્ટ્રા ધાબળો માગી શકો? રેલવેના નિયમો જાણો
ટ્રેનમાં સફળ દરમિયાન અનેક પ્રકારની સુવિધાઓ મળે છે.AC કોચમાં સફર કરતી વખતે મુસાફરોને બેડશીટ , તકિયા અને ધાબળા આપવામાં આવે છે. તો હવે એક સવાલ થાય છે કે, જો એસી કોચમાં કોઈ યાત્રિકને વધારે ઠંડી લાગે, કો એક્સ્ટ્રા ધાબળો મળી શકે. ચાલો વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 5, 2026
- 11:18 am
હાઈવે અને એક્સપ્રેસ વે વચ્ચે શું તફાવત છે ?
હાઇવે અને એક્સપ્રેસવે એ સામાન્ય શબ્દો છે જેનો આપણે મોટાભાગે ઉપયોગ કરીએ છીએ અને રસ્તાની વચ્ચે મુસાફરી પણ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે હાઇવે અને એક્સપ્રેસવે શું છે, તેમની વચ્ચે શું તફાવત છે?
- Dhruval Shah
- Updated on: Jun 4, 2026
- 3:10 pm
Adventure Road : દુનિયાના 7 એવા રોડ જ્યાં થોડા કલાકોની મુસાફરીમાં જ બદલાઈ જાય છે હવામાન!
પૃથ્વી પર કેટલાક રસ્તાઓ છે જ્યા એક જ ટ્રિપમાં ચારેય ઋતુઓનો અનુભવ કરી શકાય છે. તેનું મુખ્ય કારણ ત્યાંની ઊંચાઈ, ભૂગોળીય વિવિધતા અને ઝડપથી બદલાતી આબોહવા છે. ઘણા દેશોમાં આવેલા આવા વિસ્તારો પ્રવાસીઓ માટે અનોખો અનુભવ પ્રદાન કરે છે. કેટલાક રોડ, દ્વીપો અને પર્વતીય વિસ્તારો ચારેય ઋતુઓનું અનોખું સંયોજન દર્શાવે છે.
- Dhruval Shah
- Updated on: Jun 3, 2026
- 2:49 pm
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો
અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી ચાલશે. સુરક્ષાના કારણે આ યાત્રા માર્ગ પર હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને નો -ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 3, 2026
- 9:53 am