AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

₹50માં જ રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને જોઇ શકાશે ભારતના લોકશાહીનું જાદુ, જુઓ તસવીરો

દિલ્હી આવતા પ્રવાસીઓમાં મોટા ભાગના રાષ્ટ્રપતિ ભવનને માત્ર બહારથી જોયા વગર જ પાછા પાછા વળતા હોય છે. સામાન્ય માન્યતા છે કે ભારતના રાષ્ટ્રપતિનું આ અધિકારીક નિવાસ સામાન્ય જનતા માટે બંધ છે. પરંતુ જો યોગ્ય બુકિંગ અને નિયમોનું પાલન કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવનના અમુક હોલ્સને અંદરથી પણ જોવામાં આવી શકે છે.

  • Nishat
  • Updated on: Feb 3, 2026
  • 11:56 am

Breaking News : હવાઇ મુસાફરી કરનારા લોકો માટે બેગેજથી જોડાયેલા નવા નિયમ જાહેર, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

નવા સામાન નિયમો, 2026 હેઠળ, ભારતમાં ડ્યુટી-ફ્રી આયાતી માલની મર્યાદા ₹50,000 થી વધારીને ₹75,000 કરવામાં આવી છે. આ નિયમો સોમવારથી અમલમાં આવશે. સરકારે વિદેશી પ્રવાસીઓ માટે ડ્યુટી-ફ્રી મર્યાદા પણ વધારી છે. તેઓ હવે ભારતમાં આગમન પર ₹25,000 સુધીની કિંમતની વસ્તુઓ ડ્યુટી-ફ્રી લાવી શકશે.

Tourism Budget 2026 : ભારતને મેડિકલ ટુરિઝમ હબ બનાવવા પર ભાર મૂકવામાં આવશે,લોથલ, ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે

Travel and Tourism Budget 2026 : ફરવાના શૌખીન માટે બજેટમાં ઢગલાબંધ ગુડ ન્યુઝ આવ્યા છે.સરકાર 2026ના બજેટમાં મુસાફરી,ટ્રાવેલ,ટુરિઝમ અને માળખાગત સુવિધાઓ પર મોટી જાહેરાતો કરે તેવી અપેક્ષા પહેલાથી હતી,

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાઓ તો શું કરવું? જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો અચાનક તબિયત બગડી જાય તો તમારે ચિંતા કરવાની જરરુ નથી. રેલવે અનેક સુવિધાઓ આપે છે. જેની તમે મદદ લઈ શકો છો. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

Char Dham Yatra 2026 : આ વર્ષે ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે? 11 દિવસ વહેલા ખુલશે કપાટ

Char Dham Yatra 2026 : જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે આ ગુડન્યુઝ છે. તો જાણી લો ચારધામ યાત્રાના કપાટ ક્યારે ખુલશે.

Breaking News : ભારતીયો માટે ખુશખબર, ફક્ત આ એક દેશના વિઝા પર મળશે અનેક દેશોમાં એન્ટ્રી, જુઓ List

માન્ય જાપાન વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત. હવે અનેક દેશોમાં અલગ વિઝા વિના મુસાફરી કરી શકશો, જેમાં ફિલિપાઇન્સ, સિંગાપોર, મેક્સિકો, યુએઈ જેવા દેશોનો સમાવેશ થાય છે.

ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં બે પ્લેટફોર્મ વચ્ચે છે રસ્તો, કાર અને ટ્રેન એકસાથે ચાલે, જુઓ

ભારતીય રેલવેનું અનોખું રેલવે સ્ટેશન, જ્યાં પ્લેટફોર્મ વચ્ચેથી વાહનો માટે રસ્તો પસાર થાય છે. આ એકમાત્ર સ્થળ છે જ્યાં કાર અને ટ્રેનો એકસાથે દોડતી જોવા મળે છે.

હોટલના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવો કેટલો ખતરનાક હોઇ શકે છે? જાણો

હોટેલમાં રોકાતી વખતે સૌથી પહેલી વસ્તુ જે રાહત લાવે છે તે છે મફત વાઇફાઇ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુવિધા તમારી ગોપનીયતા અને તમારા પૈસા બંને માટે ખતરો બની શકે છે? જાણો તે કેટલો ખતરનાક છે.

ભારતની એવી ટ્રેન જે સળંગ ચાલે છે 74 કલાક અને 10 મિનિટ, જાણો આ એવી તો કેવી ટ્રેન છે..?

દેશમાં એક અનોખી ટ્રેન દોડી રહી છે, જે દેશની અંદર દોડે છે પણ સિંગાપોર જેટલું અંતર કાપે છે. રસ્તામાં એટલા બધા સ્ટોપ છે કે મુસાફરો થાકી જાય છે. આ ટ્રેન વિશે વધુ વાંચો.

Unique Railway Station : ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન

આજે આપણે ભારતના અનોખા રેલવે સ્ટેશન વિશે જાણીશું. જે દેશના દરેક ખૂણાને જોડે છે. 1875થી કાર્યરત આ સ્ટેશન 24 કલાક વ્યસ્ત રહે છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રેનો માટે મુખ્ય કેન્દ્ર છે.

કાનુની સવાલ : નો-પાર્કિંગ ઝોનમાં તમે કાર પાર્ક કરી છે, તો ટ્રાફિક પોલીસના શું અધિકારો છે?

નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્કિંગ કરી હોય ત્યારે કેટલીક વખત પોલીસ તમારા કારના ટાયરની હવા કાઢી નાંખે છે પરંતુ આવું કરવું કેટલું યોગ્ય છે. આ વિશે તમને જાણ હોવી જરુરી છે. તમારા કાનુની અધિકારો પણ જાણો.

Railway Rules : હવે RAC ટિકિટ નહીં, 200 KM માટે મિનિમમ આટલું ભાડું, રેલવેએ અનેક નિયમોમાં કર્યા ફેરફાર

ભારતીય રેલવેએ જાન્યુઆરી 2026થી શરૂ થતી અમૃત ભારત II એક્સપ્રેસ માટે મહત્વના નિયમો બદલ્યા છે. નવા નિયમ મુજબ, સ્લીપર અને સેકન્ડ ક્લાસ માટે લઘુત્તમ અંતરના ભાડા અમલમાં આવશે.

Breaking News : ભારતીય પાસપોર્ટની વધી તાકાત, 55 દેશોમાં Visa-Free એન્ટ્રીને મળી મંજૂરી

ભારતીય પાસપોર્ટની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ, ભારત 5 સ્થાન ઉપર ચઢીને 80મા ક્રમે પહોંચ્યું છે. હવે ભારતીય નાગરિકોને 55 દેશોમાં વિઝા-મુક્ત અથવા સરળ પ્રક્રિયા દ્વારા મુસાફરી કરવાની સુવિધા મળશે.

Big Offer : ₹1 માં ફ્લાઇટની ટિકિટ ! એરલાઇનની આ અદભૂત ઓફર વિશે તમને ખબર છે કે નહીં?

એરલાઇનની નવી ઓફરમાં ફક્ત ₹1 માં ફ્લાઇટ ટિકિટ મળી રહી છે. આ અદભૂત ઓફર વિશે જાણીને યાત્રિકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે અને ટિકિટ બુક કરવા ઉત્સુક થઈ ગયા છે.

Indian Railways : ટ્રેનમાં SLR કોચનો અર્થ શું થાય છે? શું આ કોચમાં યાત્રિકો ટિકિટ બુક કરાવી શકે છે?

SLRનો મતલબ Second Luggage-cum-Guard Van છે. જે ટ્રેનની આગળ અને પાછળ હોય છે.જેમાં ગાર્ડની કેબિન અને સામાન રાખવાની જગ્યા હોય છે. SLR કોચની ટિકિટ ઓનલાઈન બુક થતી નથી.

g clip-path="url(#clip0_868_265)">