ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Breaking News : કેદારનાથ હેલિકોપ્ટરમાં બેસીને જવાનો પ્લાન છે, તો જાણો લો ટિકિટ ક્યાંથી કેવી રીતે બુક કરવી
Char Dham Yatra 2026: જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે એક ગુડન્યુઝ છે. આ વર્ષે 19 એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. જો તમે કેદારનાથ હેલિકોપ્ટર દ્વારા જવા માંગો છો. તો ક્યાં કેવી રીતે ટિકિટ બુક કરવી જાણી લો.
- Nirupa Duva
- Updated on: Apr 3, 2026
- 11:31 am
એરપોર્ટની મોંઘી દુકાનોમાંથી મુક્તિ! હવે એરપોર્ટ પર ગેટ પાસે બેઠા-બેઠા Blinkit થી મંગાવો નાસ્તો અને મનગમતા ગેજેટ્સ
અદાણી ગ્રુપ અને બ્લિંકિટની જોડીએ મુંબઈ એરપોર્ટ પર દેશની પ્રથમ 'ઇન-ટર્મિનલ' ડિલિવરી સેવા શરૂ કરી; હવે ચાર્જર કે હેડફોન ઘરે ભૂલી ગયા હશો તો ટેન્શન નથી, મિનિટોમાં મળશે ડિલિવરી.
- Sachin Agrawal
- Updated on: Apr 2, 2026
- 2:53 pm
Qatar visa rules update: મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે કતારનો મોટો નિર્ણય, વિઝા નિયમોમાં આપી મોટી છૂટછાટ
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવની વચ્ચે કતારે પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. હવે પ્રવાસીઓ Metrash2 એપ દ્વારા માત્ર બે મિનિટમાં પોતાના વિઝા 30 દિવસ માટે લંબાવી શકશે.
- Sachin Agrawal
- Updated on: Apr 1, 2026
- 8:24 pm
Toll Tax Breaking News: 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી, ગુજરાતના આ હાઇવેના ટોલ ટેક્સમાં થશે વધારો
1 એપ્રિલ 2026 થી વડોદરા-અમદાવાદ, NH 47, NH 48 સહિત દેશભરના હાઇવે પર ટોલ ટેક્સ વધશે. રૂ. 5 થી 20 સુધીનો વધારો થશે અને ચુકવણી હવે ફક્ત FASTag/UPIથી થશે. ટ્રક, LCV, બસ, મિનીબસ અને થ્રી એક્સએલ વાહનો માટે ખાસ નિયમ લાગુ પડશે.
- Nishat
- Updated on: Mar 30, 2026
- 12:20 pm
Travel Tips : જેવર એરપોર્ટથી નજીક આવેલા છે આ ફરવા લાયક સ્થળો, માતા-પિતાને ફર્સ્ટ ઈન્ટરનેશલ એરપોર્ટની ટિકિટ બુક કરાવી લઈ જાવ ફરવા
જેવર એરપોર્ટનું પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ એરપોર્ટનો 3900 કિલોમીટર લાંબો રનવે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતુ. આ એરપોર્ટ ગ્રેટર નોઈડાની પાસે છે અને અંદાજે દિલ્હીથી 80 કિલોમીટર દુર છે. તો ચાલો જેવર ઈન્ટરનેશલ એરપોર્ટ નજીક ફરવા લાયક ક્યા ક્યા સ્થળો આવેલા છે.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2026
- 12:26 pm
Noida International Airport : કેમ છે ચર્ચામાં જેવર એરપોર્ટ, એવું તો શું છે ખાસ ? જાણો એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે
ભારતના એવિએશન સેક્ટરમાં આજે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં નિર્મિત 'નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ'નું આજે 28 માર્ચ, 2026 ના રોજ પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: Mar 28, 2026
- 3:29 pm
Summer Vacation in Himachal: હિમાચલની આ અજાણી જગ્યા બનાવશે તમારી ટ્રીપને યાદગાર
હિમાચલમાં આવેલી પરાશર લેક એક એવી છુપાયેલી જગ્યા છે, જ્યાં હરિયાળા મેદાનો, બરફીલા પહાડો અને શાંતિભર્યો માહોલ સમર વેકેશન માટે અનોખો અને યાદગાર અનુભવ આપે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2026
- 2:02 pm
ના વિઝા-ના પાસપોર્ટ ! હવે આ દેશમાં જવા માટે ખુલ્યો નવો રસ્તો, જાણો કયું શહેર બન્યું ‘ગેટવે’?
લોકો ઘણીવાર એવું ધારે છે કે ભૂતાનની મુસાફરીમાં લાંબી વિઝા અને પાસપોર્ટ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હવે અહીં જવામાટે ના પાસપોર્ટની જરુર પડશે ના વિઝાની, જાણો કેમ?
- Devankashi rana
- Updated on: Mar 26, 2026
- 8:41 am
પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!
પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારતમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. પટના-ટાટા નગર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને આપવામાં આવેલા ભોજનમાં સફેદ કીડા રગતા જોવા મળ્યા હતા.
- Sachin Agrawal
- Updated on: Mar 25, 2026
- 8:38 pm
Offbeat Hill Station Near Shimla: શિમલા નજીકનું શાંત અને ઓછી ભીડ વાળુ આ સ્થળ છે ધરતીના સ્વર્ગ સમાન
શિમલા નજીક આવેલું મશોબરા એક શાંત અને ઓછી ભીડવાળું હિલ સ્ટેશન છે, જ્યાં કુદરત અને સુકૂનનો અનોખો અનુભવ મળે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 1:58 pm
હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર
શું તમે ક્યારેય ટ્રેન પકડવા માટે છેલ્લા સમયે સ્ટેશન બદલવાનું વિચાર્યું છે? ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે બોર્ડિંગ સ્ટેશનના નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. ઉનાળાની રજાઓ અને લગ્નસરાની સીઝન પહેલા રેલવેનો આ નિર્ણય લાખો મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે.
- Sachin Agrawal
- Updated on: Mar 24, 2026
- 9:05 pm
રસ્તા પર સફેદ અને પીળી લાઇન શા માટે હોય છે? જાણો ડ્રાઇવિંગના આ ખાસ નિયમો…
શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર સફેદ અને પીળી રેખાઓ શા માટે હોય છે? આ રેખાઓ ફક્ત ડિઝાઇન હેતુ માટે નથી, પરંતુ તમારી સલામતી માટે મહત્વપૂર્ણ સંકેતો હોય છે. જો તમે રસ્તા પર મુસાફરી કરો છો, તો રસ્તા પર દેખાતી સફેદ અને પીળી રેખાઓનો અર્થ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 1:46 pm
હવે એજન્ટોના જાળમાં ના ફસતા, શું તમારો વીઝા વારંવાર રિજેક્ટ થાય છે? 10 વાતો જાણી લો નહીં થાય રિજેક્ટ
વિદેશ જવાનું સપનું જોવું જેટલું રોમાંચક છે, વીઝા મેળવવાની પ્રક્રિયા એટલી જ તણાવભરી હોય છે. ઘણીવાર મહિનાઓની મહેનત અને હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ હાથમાં માત્ર 'રિજેક્શન લેટર' આવે છે. આ 10 મહત્વની ચેકલિસ્ટ એકવાર જરૂર ચેક કરી લો.
- Sachin Agrawal
- Updated on: Mar 23, 2026
- 9:22 pm
ભારતીયો માટે ‘સ્વર્ગ’ પણ ફોરેનર્સ માટે ‘નો એન્ટ્રી’, ભારતનું એક એવું ગામ જ્યાં વિદેશી પ્રવાસીઓ પર છે ‘પ્રતિબંધ’
આપણા દેશની સુંદરતા જોવા માટે દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ભારત આવે છે. હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ, દરેક જગ્યાએ તમને વિદેશીઓ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં જ એક એવું 'સ્વર્ગ' જેવું સુંદર ગામ આવેલું છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા હંમેશ માટે બંધ છે?
- Ravi Prajapati
- Updated on: Mar 23, 2026
- 4:37 pm
Breaking News : ‘યાત્રી ગણ કૃપા ધ્યાન દે’, રાતોરાત બંધ થશે રેલવેની મુખ્ય સેવાઓ! ટિકિટ બુકિંગથી લઈને PNR સુધી બધું બંધ! જાણો કારણ.
Railway PRS Services: ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે દિલ્હી PRS સેવાઓ લગભગ 5 કલાક માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, ટિકિટ બુકિંગ, ટિકિટ રદ કરવા, ટિકિટ પૂછપરછ, PNR સ્ટેટસ ચેક, વર્તમાન રિઝર્વેશન અને દિલ્હીથી ઉપડતી ટ્રેનોનું ઓનલાઈન બુકિંગ ઉપલબ્ધ રહેશે નહીં.
- Hasmukh Ramani
- Updated on: Mar 23, 2026
- 9:08 am