ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Read More
Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો
ભારતીય રેલવેના નવા નિયમો અનુસાર ટ્રેનમાં કોઈ પણની પરવાનગી વગર સીટ બદલવી અથવા ખાલી સીટ પર બેસવું અથવા અન્ય કોઈની કન્ફોર્મ ટિકિટ પર મુસાફરી કરવા પર દંડ લાગી શકે છે. ચાલો જાણીએ નિયમો
- Nirupa Duva
- Updated on: Sep 13, 2026
- 10:34 am
વાહન ચાલકો સાવધાન! ચલાણની ચુકવણીમાં વિલંબ પડશે ભારે, લાયસન્સ રદ થવાથી લઈને કોર્ટના સમન્સ સુધી આવી શકે છે આ 5 મુશ્કેલી !
જો તમારા વાહન પર ચલાણ બાકી હોય, તો પહેલા તેની સ્થિતિ તપાસો. આનાથી તમને ખબર પડશે કે કેટલા ચલાણ બાકી છે, તે ચુકવણી માટે ઉપલબ્ધ છે કે કોર્ટમાં મોકલવામાં આવ્યા છે.
- Dhruval Shah
- Updated on: Sep 10, 2026
- 11:47 am
રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ કેટલા પ્રકારના હોય છે ? સાઇડથી લઈને આઇલેન્ડ પ્લેટફોર્મ સુધીની રસપ્રદ વિગતો
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે અનેક પ્લેટફોર્મ પર ઊભા રહ્યા હશો, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલવેમાં પ્લેટફોર્મ પણ અલગ-અલગ પ્રકારના હોય છે? કયું પ્લેટફોર્મ કઈ રીતે બને છે અને તેની પાછળનું એન્જિનિયરિંગ શું છે? વાંચો રેલવેના આ અજાણ્યા પાસા વિશે.
- Sachin Agrawal
- Updated on: Sep 8, 2026
- 4:30 pm
જ્યારે માનવજાતે પહેલીવાર આફ્રિકાની બહાર પગ રાખ્યો હશે… પછી શું થયુ?- વાંચો
માનવીય ઈતિહાસમાં માઈગ્રેશનની સમસ્યા સામે આવ્યા બાદ ભૂગોળવિદે 457 વર્ષ પહેલા દુનિયાનો નક્શો બનાવ્યો. આ નક્શાને બનાવવાનો ઉદ્દેશ્ય વ્યાપાર અને સમુદ્રી યાત્રાને સરળ બનાવવાનો હતો. નક્શાનો ફાયદો જ એ છે કે તે આપણી ભૌગોલિક યાત્રા અને સંશોધનમાં ઘણો મદદરૂપ થાય છે અને યાત્રાને સરળ બનાવે છે. જો કે , ક્યારેક નક્શો તમને ભટકાવી પણ દે છે.
- Mina Pandya
- Updated on: Sep 7, 2026
- 8:52 pm
કન્ફર્મ ટિકિટ હોવા છતાં એકલી મુસાફરી કરતી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી, માનવાધિકાર પંચે વળતર ચૂકવવા આપ્યો આદેશ
રેલવે ક્લાર્કની ભૂલ અને ટીટીઈની બેદરકારીને કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતી એકલી મુસાફર મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી આરપીએફને સોંપી દેવાઈ હતી. કેસ દાખલ થતાં મહિલાની સરકારી કોન્ટ્રાક્ટની નોકરી પણ છૂટી ગઈ હતી. રેલવેને દોષિત ઠેરવી પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ.
- Sachin Agrawal
- Updated on: Sep 7, 2026
- 3:50 pm
Vande Bharat : વંદે ભારત એક્સપ્રેસમાં મોટા ફેરફારની તૈયારી, જાણો શું છે નવો પ્રસ્તાવ અને શું બદલાશે
વંદે ભારત એક્સપ્રેસની સીટોમાં મોટો ફેરફાર થઈ શકે છે. કારણ કે વરિષ્ઠ રેલ્વે ઇજનેરોએ ચેર કારની સીટો બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય, તો વંદે ભારત એક્સપ્રેસ અલગ દેખાવા લાગે તેવી શક્યતા છે.
- Dhruval Shah
- Updated on: Sep 5, 2026
- 1:02 pm
કાનુની સવાલ : શું ટ્રેનમાં દારૂ પીવો ગુનો છે ? રેલવેના કાયદાઓ વિશે જાણો
ટ્રેનમાં દારૂ પીવા વિશે ઘણીવાર ગેરસમજ હોય છે. જો કોઈ મુસાફર પોતાની સાથે દારૂ લાવે છે, તો શું તે કોચમાં તેનું સેવન કરી શકે છે. કાનૂન શું કહે છે. ચાલો તેના વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Aug 31, 2026
- 11:11 am
ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી
નેશનલ હાઈવે-47 નો ઈન્દોર-ગુજરાત બોર્ડર ફોરલેન સેક્શન તૈયાર થતાં હવે ઈન્દોરથી અમદાવાદનું અંતર માત્ર 5 થી 6 કલાકમાં કાપી શકાશે. ₹168.58 કરોડના ખર્ચે બનેલા અંડરપાસ અને બાયપાસથી મુસાફરી ઝડપી, સુરક્ષિત અને અકસ્માત-મુક્ત બનશે.
- Sachin Agrawal
- Updated on: Aug 30, 2026
- 10:50 pm
Travel Tips : સાતમ-આઠમમાં ટ્રેન કે ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, આ ભૂલો મોંઘી સાબિત થઈ શકે
રક્ષાબંધનથી તહેવારોની સીઝન ચાલું થાય છે. સાતમ-આઠમ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. ત્યારે જો તમે પણ તહેવારોમાં ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ સમાચાર ખાસ વાંચી લેજો.
- Nirupa Duva
- Updated on: Aug 27, 2026
- 11:33 am
શું ‘પાલતુ પ્રાણી’ તમારી સાથે ફ્લાઇટમાં વિદેશ જઈ શકે? તેમના માટે પાસપોર્ટ-વિઝા કઢાવવા પડે? મહત્વના નિયમો જાણી લો
આજકાલ પાલતુ પ્રાણીઓ (જેમ કે કૂતરા અને બિલાડી) માત્ર ઘરની શોભા નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન બની ગયા છે. એવામાં જ્યારે પણ આપણે બહારગામ જવાનું કે વિદેશ યાત્રાનું આયોજન કરીએ છીએ, ત્યારે તેમને એકલા છોડીને જવું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં ટ્રેન, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં તમારા પેટ્સને સલામત રીતે સાથે લઈ જવા માટે કયા નિયમો, દસ્તાવેજો અને એરલાઇન પોલિસીનું ધ્યાન રાખવું જરૂરી છે?
- Ravi Prajapati
- Updated on: Aug 26, 2026
- 2:41 pm
Breaking News : બે માલગાડીઓને જોડીને બનાવેલી ડબલ-ડેકર ટ્રેન મુંબઈથી ગુજરાત પહોંચી, જુઓ Video
Western DFC પર પહેલી ડબલ -સ્ટૈક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનનું સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.JNPT થી વડોદરા સુધી ટ્રેનને 360 TEUs (કન્ટેનર) અને 3,922 ટન માલ પહોંચાડ્યો છે.
- Nirupa Duva
- Updated on: Aug 23, 2026
- 9:12 am
ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન રાખવાનો હક કોનો? જાણી લો રેલવેનો સત્તાવાર નિયમ, મુસાફરીમાં નહીં થાય કોઈ માથાકૂટ
તહેવારોમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોઅર બર્થ નીચે સામાન રાખવા બાબતે મુસાફરો વચ્ચે અવારનવાર વિવાદ થાય છે. રેલવેના સત્તાવાર નિયમો મુજબ લોઅર, મિડલ અને અપર બર્થના મુસાફરો કેવી રીતે સામાન રાખી શકે છે તે જાણી લો.
- Sachin Agrawal
- Updated on: Aug 22, 2026
- 5:40 pm
વિદેશ જતા મુસાફરો માટે મોટા રાહતના સમાચાર, 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પિંગ બંધ, જાણો નવા નિયમો
ભારતથી વિદેશ યાત્રા કરનારા મુસાફરોને હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર ફિઝિકલ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ મરાવવાની જરૂર નહીં પડે. મુસાફરો સ્માર્ટફોનમાં રહેલો ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.
- Sachin Agrawal
- Updated on: Aug 23, 2026
- 1:58 pm
હવે નિવૃત્તિ પછી વિદેશમાં વસવું બનશે ‘સરળ’, જાણો શું છે ‘રિટાયરમેન્ટ વિઝા’ અને કયા દેશોમાં મળશે ‘સરળતાથી એન્ટ્રી’
હવે રિટાયરમેન્ટ પછી વિદેશમાં વસવું એકદમ સરળ બની જશે. આજકાલ ઘણા ભારતીયો રિટાયરમેન્ટ પછી શાંત, સુંદર અને સરસ લાઈફસ્ટાઈલ વાળા દેશમાં સ્થાયી થવાનું સપનું જુએ છે. એવામાં શું તમે જાણો છો કે, 'રિટાયરમેન્ટ વિઝા' શું છે અને કયા દેશોમાં મળશે 'સરળતાથી એન્ટ્રી'?
- Ravi Prajapati
- Updated on: Aug 29, 2026
- 7:33 pm
Travel Tips : રક્ષાબંધન પર બહેનને આપો યાદગાર સરપ્રાઈઝ, આ સુંદર સ્થળોએ ફરવા લઈ જાઓ
જો રક્ષાબંધન પર તમારે કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળો કે બીચ પર ફરવાનો પ્લાન છે. તો આજે અમે તમને ગુજરાતમાં ફરવા લાયક સુંદર સ્થળો વિશે જણાવીશું. અહી પરિવાર તેમજ બહેન સાથે આ પળને યાદગાર બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Aug 21, 2026
- 11:24 am