
ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Apr 18, 2025
- 12:49 pm
Char Dham Yatra : તમારા મમ્મી-પપ્પાને મોકલી રહ્યા છો ચારધામ યાત્રા, જાણો ડોક્ટરની મહત્વની ટિપ્સ
Char Dham Yatra Tips : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. ચાારધામની યાત્રા ધાર્મિક અને પવિત્ર યાત્રા માનવામાં આવે છે પરંતુ રસ્તાઓ ખુબ અઘરા અને ઉંચાઈ વાળા છે. તો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે, હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ મુસાફરી કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ?
- Nirupa Duva
- Updated on: Apr 17, 2025
- 4:54 pm
ATM In Train : યાત્રીગણ કૃપ્યા ધ્યાન દે…….. હવે ચાલુ ટ્રેનમાં તમે ATMમાંથી પૈસા ઉપાડી શકશો
ભારતીય રેલવેએ ટ્રેનમાં એટીએમ લગાવી સફર પરિક્ષણ કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં એટીએમને ટ્રેનમાં કેવી રીતે લગાવવામાં આવ્યું છે, તે રજુ કરે છે.હવે તમે ચાલું ટ્રેનમાં પણ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
- Nirupa Duva
- Updated on: Apr 17, 2025
- 12:49 pm
પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, એસટીના સસ્તા ટુર પેકેજમાં AC વોલ્વો બસમાં બેસી પરિવાર સાથે બનાવી લો ફરવાનો પ્લાન
ગુજરાત એસટી નિગમની મહાકુંભની સફળતા બાદ ગુજરાતના પ્રવાસન વિભાગે એક ટૂર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 2 દિવસ અને 1 રાત્રિનું રહેશે.ટૂર પેકેજ AC વોલ્વો બસમાં મુસાફરી કરવાની રહેશે.
- Kinjal Mishra
- Updated on: Apr 16, 2025
- 4:30 pm
Happy Birthday IR : આજે ભારતીય રેલવેનો જન્મદિવસ, 3 એન્જિન, 14 ડબ્બા, 21 તોપની સલામી વચ્ચે શરુ થઈ હતી પ્રથમ ટ્રેન
આજે ભારતીય રેલવે વંદે ભારત , રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ પરંતુ આ અંતર કાપવામાં આપણને 172 વર્ષ લાગ્યા છે. આજના દિવસે ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી. આજે ભારતીય રેલ્વેનો જન્મદિવસ છે.
- Nirupa Duva
- Updated on: Apr 16, 2025
- 1:22 pm
Travel Tips : ગુજરાતમાં બાળકોને વેકેશનમાં ફરવા લઈ જવા માટે બેસ્ટ સ્થળો, જુઓ ફોટો
ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં પોરબંદર, ગાંધીનગર, સોમનાથ મંદિર, કચ્છ, દ્વારકા મંદિર, વડોદરા અને અક્ષરધામ મંદિરનો સમાવેશ થાય છે. ગુજરાતને એશિયાઈ સિંહોનું ઘર કહેવામાં આવે છે. તો આજે આપણે વેકેશનમાં બાળકોને ફરવા માટે લઈ જવા માટે બેસ્ટ સ્થળો છે.
- Nirupa Duva
- Updated on: Apr 15, 2025
- 1:13 pm
Travel tips : શું તમે પણ બાળકો સાથે વોટરપાર્કમાં જઈ રહ્યા છો? તો ચોક્કસ આ સાવચેતીઓ રાખો
વોટર પાર્કમાં મસ્તી કરવાનો બેસ્ટ સમય ઉનાળો છે પરંતુ આ મસ્તીની સાથે સાથે સાવધાની રાખવી પણ જરુરી છે.જો તમે પરિવાર સાથે વોટર પાર્ક જવાનો પ્લાન કરી રહ્યા છો, તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 14, 2025
- 4:15 pm
Chardham Yatra 2025 : પર્સનલ કાર લઈને જઈ રહ્યા છો ચારધામ યાત્રા, તો એક વખત આ એડવાઈજરી વાંચી લેજો
ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન દ્વારા એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Apr 11, 2025
- 12:52 pm
Travel Tips : હનુમાન જંયતિ પર ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો, જુઓ ફોટો
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
- TV9 Gujarati
- Updated on: Apr 10, 2025
- 1:46 pm
Travel with tv9 : ભારતમાં જોવા લાયક છે આ જૈન મંદિરો, ગુજરાતમાં આવેલું છે સૌથી પવિત્ર તીર્થધામ, જાણો
જૈન ધર્મ ભારતનો એક મહત્વપૂર્ણ પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના અસ્થિમાં અહિંસા, સત્ય, અસ્તેયમાં (ચોરી ન કરવી) માનનારો ધર્મ છે. ભારતમાં જોવા લાયક જૈન ધર્મના મંદિર વિશે તમને જણાવીશું.
- Disha Thakar
- Updated on: Apr 10, 2025
- 7:37 am
Travel Tips : વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિન્દુ કેલેન્ડર અનુસાર હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. 2025માં આ તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. તો આજે આપણે ટ્રાવેલ ટીપ્સમાં હનુમાનના દીકરાનું મંદિર જે વિશ્વમાં એક માત્ર ગુજરાતમાં આવેલું છે, તેના વિશે વાત કરીશું. તેમજ આજે દાંડી હનુમાન કેવી રીતે પહોંચશો. તેના વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Apr 7, 2025
- 4:02 pm
IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો
આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Apr 7, 2025
- 12:21 pm
Travel tips : રામનવમી પર શ્રીરામના આ મંદિરે પરિવાર સાથે દર્શન કરવાનો પ્લાન બનાવો
દેશભરમાં અયોધ્યા સિવાય શ્રીરામના અનેક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરો આવેલા છે. અયોધ્યા તમે રામ નવમી પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભક્તો અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, અયોધ્યા તમે બસ અને ટ્રેન દ્વારા કેવી રીતે પહોચશો.
- Nirupa Duva
- Updated on: Apr 4, 2025
- 9:40 pm
Indian Railway : શું ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો તેમને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવે છે? જાણો
જો તમે ટ્રેનમાં સફર કરવાના છો અને આ દરમિયાન તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો શું તમે ટિકિટ વગર મુસાફરી કરી શકશો.આજે અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવીશું, જે તમારે જાણવી ખુબ જરુરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 3, 2025
- 2:08 pm
Travel with tv9 : વેકેશનમાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો ? જામનગરમાં આવેલા Hidden gem સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં
ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે જામનગરના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
- Disha Thakar
- Updated on: Apr 3, 2025
- 1:52 pm