ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Breaking News : ઈરાનમાં પરિસ્થિતિ તંગ, ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાન અંગે મહત્વપૂર્ણ એડવાયઝરી જાહેર કરી છે. હાલની પરિસ્થિતિમાં ઈરાનની યાત્રા ટાળવા અને ત્યાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. હવાઈ મુસાફરીમાં પણ અનિશ્ચિતતા છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 24, 2026
- 9:10 am
Kedarnath Trip: કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં જરૂર હોવી જોઇએ
દેવભૂમી ઉત્તરાખંડની પવિત્ર ખીણોમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ છવાયુ્ં છે. કેદારનાથ યાત્રામાં દર વર્ષે લાખોથી પણ વધું ભાવિકો દર્શન માટે આવે છે.
- Dhruval Shah
- Updated on: Apr 23, 2026
- 1:54 pm
CharDham Yatra 2026 : ચારધામની યાત્રા હરિદ્વાર જ કેમ કરવામાં આવે છે, જાણો કારણ
સનાતન પરંપરામાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, ચારધામની યાત્રા હંમેશા હરિદ્રારથી કેમ કરવામાં આવે છે? તો ચાલો આ ધાર્મિક પરંપરા પાછળના કારણો અને ચારધામની પૌરાણિક કથાઓ વિશે જાણી લઈએ.
- Nirupa Duva
- Updated on: Apr 22, 2026
- 4:20 pm
Indian Railways : દિવ્યાંગ મુસાફરો માટે ખુશખબર ! હવે UDID કાર્ડથી મળશે રિઝર્વ કોચમાં મુસાફરીની મંજૂરી
ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) ધારકો હવે ચોક્કસ અનરિઝર્વ્ડ કોચમાં સરળતાથી મુસાફરી કરી શકે છે. નવા નિયમો ટ્રેનોમાં દિવ્યાંગો માટે આરક્ષિત ખાસ સીટો અને કોચની ઍક્સેસને વધુ સરળ અને ડિજિટલી ઓળખ બનાવે છે.
- Meera Kansagara
- Updated on: Apr 21, 2026
- 4:04 pm
શું તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો? જાણી લો નિયમ
ભારતીય ટ્રેનમાં સફર દરમિયાન તમારે અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે, જો તમે આવું કરતા નથી તો તમારા પર દંડ લાગી શકે છે કે, તમને જેલ થઈ શકે. ટ્રેનમાં અલપીજી ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો કે નહી?આ વિશે તમને ખબર હોવી જોઈએ.
- Nirupa Duva
- Updated on: Apr 21, 2026
- 11:54 am
Legal Advice : શું માર્ગ અકસ્માતમાં મદદ કરનારાઓને સજા થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો
હંમેશા લોકો રસ્તા પર અકસ્માત થાય છે ત્યારે લોકોની મદદ કરવાથી ડરે છે. લોકોના મગજમાં એક જ સવાલ આવે છે કે, મદદના ચક્કરમાં કાનુનમાં ન ફસાય જાય. તો ચાલો જાણીએ આપણા દેશમાં ગુડ સેમિરિટન કાનુન શું છે. જેના વિશે તમારે જાણવું ખુબ જરુરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 21, 2026
- 7:08 am
Train Ticket Rules : તમે ટ્રેન ચૂકી જાઓ તો શું તમે બીજી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તે જ ટિકિટનો ઉપયોગ કરી શકો છો? જાણો નિયમો
જો તમે ટ્રેન ચૂકી જાઓ, તો ટિકિટના નિયમો તેના પ્રકાર પર આધાર રાખે છે. તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે, શું તમે એ જ ટિકિટ સાથે અન્ય ટ્રેનમાં મુસાફરી કરી શકો છો ?
- Sagar Solanki
- Updated on: Apr 19, 2026
- 5:24 pm
Indian Railways Rule : રાત્રે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો? શું TTE તમને નીચે ઉતારી શકે, જાણો
Indian Railways Rule : ભારતીય રેલવેમાં ટિકિટ વગર ચડવુંએ ગુનો છે પરંતુ શું રાત્રેTTE તમને નીચે ઉતારી શકે છે. જાણો નિયમો, દંડ અને તમારા અધિકાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Apr 19, 2026
- 11:48 am
Railway Ticket Booking : ટ્રેનમાં lower berth મેળવવા ટિકિટ બુક કરવાની આ ટ્રીક તમને ખબર હોવી જોઈએ, દરેક માટે કામની
ટ્રેનમાં હંમેશા લોઅર બર્થ મેળવવા માટે માત્ર નસીબ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ બુકિંગ પદ્ધતિ અપનાવો. IRCTCના નિયમો મુજબ, વરિષ્ઠ નાગરિકો અને એકલા મુસાફરી કરતી મહિલાઓને પ્રાધાન્ય મળે છે.
- Sagar Solanki
- Updated on: Apr 18, 2026
- 4:36 pm
World Heritage Day 2026: ઈરાન, ઇઝરાયેલ કે અમેરિકા- સૌથી વધુ ઐતિહાસિક ધરોહર કોના પાસે?
વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જાણો કે યુનેસ્કોની યાદીમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલમાં કોના પાસે સૌથી વધુ વિશ્વ ધરોહર સ્થળો છે અને તેમની વિશેષતાઓ શું છે.
- Nishat
- Updated on: Apr 18, 2026
- 9:48 am
Tips And Tricks: કારમાં મુસાફરી કરતી વખતે તમને ઉલટી-ઉબકા નહીં આવે, આ કુદરતી વસ્તુઓ આપશે રાહત
કેટલાક લોકોને કાર કે બસમાં મુસાફરી કરતી વખતે ઉબકા કે ઉલટીનો અનુભવ થાય છે. આનાથી માત્ર સફરની મજા જ બગડે છે પણ તેને બિનઆરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે. જો તમે આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય છે જે ઉબકાથી રાહત આપશે.
- Meera Kansagara
- Updated on: Apr 15, 2026
- 11:08 am
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 2026 માટે ક્યારે શરુ થશે રજિસ્ટ્રેશન? જાણો શું છે નિયમ
હિમાલયમાં સ્થિત બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની મુલાકાત લેવા માટે અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પણ અમરનાથની યાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રજિસ્ટ્રેશનથી લઈ ક્યા રુટ તમારા માટે બેસ્ટ રહેશે. તેના વિશે પણ વિસ્તારથી જાણી લો.
- Nirupa Duva
- Updated on: Apr 14, 2026
- 3:42 pm
Tips and tricks: રાત્રે વાહન ચલાવતા પહેલા, આ ટિપ્સ ચોક્કસ જાણી લો, મુસાફરી આરામદાયક અને ટેન્શન ફ્રી રહેશે
ઘણા લોકો રાત્રે વાહન ચલાવવું આરામદાયક માને છે કારણ કે ત્યાં ટ્રાફિક ઓછો હોય છે અને રસ્તાઓ શાંત હોય છે. જોકે, આ સમય અનેક પડકારો પણ લઈને આવે છે. અંધારું, ઓછી વિઝિબિલિટી અને થાક ડ્રાઇવિંગને જોખમી બનાવી શકે છે. તેથી, સલામત મુસાફરી માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2026
- 2:48 pm
Visa Free Countries For Indian : 56 દેશોમાં વિઝા વગર ફરી શકશે ભારતીય, ફક્ત પાસપોર્ટ જરૂરી, જાણો
ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર! હવે તમે 56 દેશોમાં વિઝા વગર, Visa on Arrival (VoA) કે e-Visa દ્વારા સરળતાથી પ્રવાસ કરી શકો છો.
- Sagar Solanki
- Updated on: Apr 13, 2026
- 4:51 pm
Travel Tips : રજાઓમાં માતા-પિતાને કરાવો ધાર્મિક યાત્રા, જોઈ લો 10 દિવસનું ટુર પેકેજ
જો તમે તમારા માતા-પિતાને એક ધાર્મિક પ્રવાસમાં મોકલવા માંગો છો. તો આઈઆરસીટીસી એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. તો વિસ્તારથી વિગતો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Apr 13, 2026
- 10:40 am