![ટ્રાવેલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/travel.jpg)
ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.
Gujarat IRCTC tour package : રેલવે શ્રાવણ મહિનામાં કરાવશે 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTCનું આ ટૂર પેકેજ કરો બુક, આટલો થશે ખર્ચ
IRCTC ભગવાન શંકરના ભક્તો માટે શ્રાવણમાં એક શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ દ્વારા તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જોવાનો મોકો મળશે. અમે તમને ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો જણાવીએ.
- Meera Kansagara
- Updated on: Jul 25, 2024
- 12:46 pm
Travel Tips : મથુરા વૃંદાવનના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે
ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલ મથુરા અને વૃંદાવન ઉત્તરપ્રદેશના 2 મુખ્ય ધાર્મિક સ્થળમાંથી એક છે. આ બંન્ને શહેરમાં અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જ્યાં દરરોજ ભક્તોની ભીડ જોવા મળે છે. આજે તમને કેટલાક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભક્તોની ભીડ વધુ હોય છે.
- Nirupa Duva
- Updated on: Jul 24, 2024
- 4:51 pm
New Train : Bandra Terminus અને Udhna રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દોડશે, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત, જાણો ટાઈમટેબલ
Western Railway News : ચોમાસાની સિઝનમાં રેલવે મુસાફરોને થોડી રાહત આપતા પશ્ચિમ રેલવેએ ઉધનાથી મુંબઈ અને સુરતમાં બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો અનુક્રમે ગોરખપુર અને છપરા જશે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:23 pm
Western Railway Update : ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન તેમજ સૌરાષ્ટ્રની આટલી ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું
Baroda Division Train Cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ જ છે. જનજીવન ખોરવાઈ ગયું છે તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારે વરસાદથી રેલવે પર પણ અસર પડી છે. વડોદરા-ભરુચ તેમજ સુરત જતી કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. આ ટ્રેનનું લિસ્ટ નીચે આપેલ છે.
- Meera Kansagara
- Updated on: Jul 24, 2024
- 2:19 pm
Union budget 2024 : પ્રવાસન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો, સરકાર આ રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપશે
આ વખતે બજેટમાં બિહારમાં 2 નવા એક્સપ્રેસવે બનાવવા સિવાય ગંગા નદી પર 2 પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, બિહારમાં નવા એરપોર્ટ બનશે. જે વિદેશી પર્યટકોને બિહાર તરફ વધુ આકર્ષિત કરવાનું કામ કરશે.
- Nirupa Duva
- Updated on: Jul 23, 2024
- 1:22 pm
Travel Tips : શ્રાવણ મહિનામાં પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિગના દર્શન કરવાનો પ્લાન બનાવો
હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શંકરની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. તો તમે ગુજરાતમાં આવેલા આ મંદિરની શ્રાવણ મહિનામાં મુલાકાત લઈ શકો છો.
- Nirupa Duva
- Updated on: Jul 22, 2024
- 4:44 pm
Statue of Unity : સૌરાષ્ટ્રમાંથી નીકળે છે કેવડિયા કોલોની ફરવા માટેની આ ટ્રેન, જાણો Rajkot થી કેટલું છે ભાડું
Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.
- Meera Kansagara
- Updated on: Jul 22, 2024
- 11:44 am
IRCTC TOUR Package : તક છે શાનદાર! માત્ર આટલા રુપિયામાં કરો મહાકાલ અને ઓમકારેશ્વરના દર્શન, જાણો ટૂર પેકેજની વિગતો
Sawan 2024 : સોમવાર 22 જુલાઈથી સાવન માસનો પ્રારંભ થશે. આવી સ્થિતિમાં જો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ સાવન સ્પેશિયલ ટૂર પેકેજ વિશે
- Meera Kansagara
- Updated on: Jul 20, 2024
- 11:25 am
Travel Tips : ગરમા ગરમ ભજીયા અને ચા પેક કરી, ચોમાસામાં પત્ની સાથે આ સ્થળે આંટો મારી આવો, જુઓ ફોટો
મુંબઈ સપનાની નગરી છે પરંતુ ફરવા માટે પણ અનેક સ્થળો આવેલા છે. અહિની સુંદરતા પહેલી જ નજરે તમારું મન મોહી લેશે, આ ચોમાસામાં તમે મુંબઈના કેટલાક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Jul 19, 2024
- 4:42 pm
આ સ્ટેશન પરથી ઉપડે છે ગોવા જવા માટે ટ્રેન, પણ Ahmedabad નહીં વડોદરા-Surat થી જ લેવી પડશે ટિકિટ
Madgaon Rajdhani Express : આમ જોઈએ તો ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.
- Meera Kansagara
- Updated on: Jul 18, 2024
- 1:42 pm
Travel Tips : જો તમે ચોમાસામાં ફરવાનું વિચારી રહ્યા છો, તો આ હિલ સ્ટેશનની મુલાકાત લો
જો ચોમાસામાં તમે ક્યાંય પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો. તમે મધ્યપ્રદેશની શાનદાર હિલ સ્ટેશન પચમઢી જઈ શકો છો. અહિની સુંદરતા તમારું મન મોહી લેશે. પચમઢીમાં ફરવા માટે અનેક સુંદર સ્થળો આવેલા છે,
- Nirupa Duva
- Updated on: Jul 16, 2024
- 4:56 pm
ભારતની સૌથી લાંબી ટ્રેનની સફર, એકવાર તમે બેસી જશો, તો તમે 4 દિવસ સુધી ટ્રેનમાં વિતાવશો! જાણો રુટ
Indian Railway Longest Train journey : ભારતીય રેલવે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી ચાલે છે. ભારતીય રેલવે ટ્રેક પર્વતોથી જંગલો સુધી ફેલાયેલા છે. આવો જ એક માર્ગ ભારતની સૌથી લાંબી રેલ યાત્રા છે.
- Meera Kansagara
- Updated on: Jul 15, 2024
- 1:08 pm
Ahmadabad થી Vadodara, Surat, Mumbai જવું છે, સવારે વહેલું નીકળી શકાય તેમ નથી ? તો આ ટ્રેન બેસ્ટ છે
Shatabdi express train : અમદાવાદથી મુંબઈ જતી આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નંબર 12010 ચાલે છે. જે લોકોને ઘરે નાના બાળકો છે અને સવારે ઘરેથી વહેલું નીકળી શકાય તેમ નથી તો આ શતાબ્દી એક્સપ્રેસ તેમની મુસાફરી માટે બેસ્ટ ઓપ્શન છે.
- Meera Kansagara
- Updated on: Jul 13, 2024
- 1:05 pm
Poicha Nilakantha Dham Train : સુદામાપુરીથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ ધામ જવા માટે છે બેસ્ટ ઓપ્શન
Poicha Nilakantha Dham Train : ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.
- Meera Kansagara
- Updated on: Jul 11, 2024
- 2:15 pm
Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ની ટ્રેન, સાવ સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા
Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.
- Meera Kansagara
- Updated on: Jul 9, 2024
- 2:11 pm