AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદીમાની વાતો : શનિવારે માથામાં તેલ ન નાખવું જોઈએ, વડીલો આવું કેમ કહેતા હતા?

દાદીમાની વાતો: તેલ માલિશ કરવાથી ત્વચા નિખારે છે અને સુંદરતા વધે છે. આ ઉપરાંત યોગ્ય દિવસે તેલ માલિશ કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે અને ધન પ્રાપ્ત થાય છે.

| Updated on: Mar 25, 2025 | 3:25 PM
Share
દાદીમાની વાતો: શાસ્ત્રોમાં તેલને સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલાના સમયથી ચાલ્યું આવે છે કે તેલ આ વારે લગાવવું જોઈએ અને આ વારે ન લાગવવું જોઈએ. આજે અમે તમને આના વિશે માહિતી આપશું. તેલ લગાવવા સંબંધિત ઘણી માન્યતાઓ છે. આમાંથી એક એ છે કે શનિવારે માથામાં તેલ ન લગાવવું જોઈએ.

દાદીમાની વાતો: શાસ્ત્રોમાં તેલને સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલાના સમયથી ચાલ્યું આવે છે કે તેલ આ વારે લગાવવું જોઈએ અને આ વારે ન લાગવવું જોઈએ. આજે અમે તમને આના વિશે માહિતી આપશું. તેલ લગાવવા સંબંધિત ઘણી માન્યતાઓ છે. આમાંથી એક એ છે કે શનિવારે માથામાં તેલ ન લગાવવું જોઈએ.

1 / 6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેલ શનિદેવ સાથે સંબંધિત છે. શનિદેવને તેલ ચઢાવવાથી શનિ દોષ દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. જો વાળમાં યોગ્ય દિવસે તેલ માલિશ કરવામાં આવે તો તેનાથી શનિદેવનો આશીર્વાદ પણ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વાળમાં તેલ લગાવવા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, તેનું પાલન કરવાથી સુંદરતા વધે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. તેલ માલિશ કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેલ શનિદેવ સાથે સંબંધિત છે. શનિદેવને તેલ ચઢાવવાથી શનિ દોષ દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. જો વાળમાં યોગ્ય દિવસે તેલ માલિશ કરવામાં આવે તો તેનાથી શનિદેવનો આશીર્વાદ પણ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વાળમાં તેલ લગાવવા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, તેનું પાલન કરવાથી સુંદરતા વધે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. તેલ માલિશ કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે.

2 / 6
સોમવારે તેલ માલિશ કરવાથી સુંદરતા વધે છે અને માન-સન્માન વધે છે. બુધવારનો દિવસ તેલ માલિશ માટે પણ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે શરીર અને વાળમાં તેલથી માલિશ કરવાથી ધન વધે છે.

સોમવારે તેલ માલિશ કરવાથી સુંદરતા વધે છે અને માન-સન્માન વધે છે. બુધવારનો દિવસ તેલ માલિશ માટે પણ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે શરીર અને વાળમાં તેલથી માલિશ કરવાથી ધન વધે છે.

3 / 6
શરીર પર તેલ માલિશ કરવાના ઘણા ફાયદા છે. આ થાક અને નબળાઈ દૂર કરે છે. સ્નાયુઓ મજબૂત બને છે, ત્વચા સારી બને છે. તેવી જ રીતે માથાની માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે અને વાળ નરમ, મજબૂત અને કાળા બને છે. રક્ત પરિભ્રમણ વધે છે. વડીલો એવું કહેતા કે શનિવારે માથામાં તેલ નાખવાથી અશુભ થાય છે. આર્થિક જોખમોનો સામનો કરવો પડે છે. લક્ષ્મીથી નારાજ થઈ જાય છે. આવી તો કેટલીય વાતો તે આપણને કરતા હશે. પરંતુ તેની પાછળનું લોજીક પણ જાણવા જેવું છે.

શરીર પર તેલ માલિશ કરવાના ઘણા ફાયદા છે. આ થાક અને નબળાઈ દૂર કરે છે. સ્નાયુઓ મજબૂત બને છે, ત્વચા સારી બને છે. તેવી જ રીતે માથાની માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે અને વાળ નરમ, મજબૂત અને કાળા બને છે. રક્ત પરિભ્રમણ વધે છે. વડીલો એવું કહેતા કે શનિવારે માથામાં તેલ નાખવાથી અશુભ થાય છે. આર્થિક જોખમોનો સામનો કરવો પડે છે. લક્ષ્મીથી નારાજ થઈ જાય છે. આવી તો કેટલીય વાતો તે આપણને કરતા હશે. પરંતુ તેની પાછળનું લોજીક પણ જાણવા જેવું છે.

4 / 6
લોજીક: આ વાતનું એક લોજીક જોઈએ તો એ પણ છે કે પહેલાના સમયમાં લોકો બહુ જ કરકસર કરીને રહેતા હતા. ખાવાનું અને માથામાં નાખવાનું તેલ એક જ રહેતું. તેમાં કોઈ વેરાયટી જોવા મળતી નહોતી. શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ ચઢાવવામાં આવતું હતું. આ તેલ ખાવાનું તેલ અલગ ભર્યું હોય તેમાંથી જ ઉપયોગમાં લેવામાં આવતું હતું. હવે જે તેલ માથામાં નાખવાના ભાગનું તેલ લોકો ભગવાનને ચઢાવી આપતા હતા. એટલે કરકસરના ભાગરુપે ત્યારથી એવું કહેવાય કે માથામાં શનિવારે તેલ ન નાખવું જોઈએ. એટલા માટે શનિવારે તેલ ન નાખવાનું એક આ કારણ પણ હોય શકે છે.

લોજીક: આ વાતનું એક લોજીક જોઈએ તો એ પણ છે કે પહેલાના સમયમાં લોકો બહુ જ કરકસર કરીને રહેતા હતા. ખાવાનું અને માથામાં નાખવાનું તેલ એક જ રહેતું. તેમાં કોઈ વેરાયટી જોવા મળતી નહોતી. શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ ચઢાવવામાં આવતું હતું. આ તેલ ખાવાનું તેલ અલગ ભર્યું હોય તેમાંથી જ ઉપયોગમાં લેવામાં આવતું હતું. હવે જે તેલ માથામાં નાખવાના ભાગનું તેલ લોકો ભગવાનને ચઢાવી આપતા હતા. એટલે કરકસરના ભાગરુપે ત્યારથી એવું કહેવાય કે માથામાં શનિવારે તેલ ન નાખવું જોઈએ. એટલા માટે શનિવારે તેલ ન નાખવાનું એક આ કારણ પણ હોય શકે છે.

5 / 6
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)

6 / 6

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">