FARMER PROTEST: સંયુક્ત કિસાન મોર્ચાનું મોટું એલાન, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ

FARMER PROTEST: એક આજુ દિલ્હીમાં બોર્ડર સીલ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો હવે આ આંદોલનને દિલ્હી બહાર લઇ જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે.

FARMER PROTEST: સંયુક્ત કિસાન મોર્ચાનું મોટું એલાન, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ
File Photo
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 10:50 PM

FARMER PROTEST: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને દિલ્હીમાં ખેડૂતો લગભગ 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કર્યા બાદ હવે ખેડૂતો આ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંયુક્ત કિસાન મોર્ચાએ આ અંગે મોટું એલાન કરતા કહ્યું જે 6 ફેબ્રુઆરીના દિવસે કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં ચક્કાજામ કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે 6 ફેબ્રુઆરીના રોજ દેશના તમામ રાજ્યોમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ હવે સરકાર સતર્ક બની છે. દિલ્હીમાં બોર્ડર સીલ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો હવે આ આંદોલનને દિલ્હી બહાર લઇ જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. 6 ફેબ્રુઆરીની ચક્કાજામની જાહેરાત આ કારણે જ કરવામાં આવી હોય એવું માની શકાય. ખેડૂતો દ્વારા દેશભરમાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તો વાહન વ્યવહારને મોટું નુકસાન થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">