AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદ અને ખંભાત વચ્ચે ઈલેકટ્રીક મેમુ ટ્રેન દોડાવાશે, 8 ગામના લોકોને પણ થશે ફાયદો

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું Khambhat  તેના અકીક ઉદ્યોગના લીધે જાણીતું છે. જો કે તેની કનેક્ટીવીટી માટે હાલ માત્ર રોડ માર્ગ સારી રીતે જોડાયેલો છે.

આણંદ અને ખંભાત વચ્ચે ઈલેકટ્રીક મેમુ ટ્રેન દોડાવાશે, 8 ગામના લોકોને પણ થશે ફાયદો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 03, 2021 | 7:49 PM

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું Khambhat  તેના અકીક ઉદ્યોગના લીધે જાણીતું છે. જો કે તેની કનેક્ટીવીટી માટે હાલ માત્ર રોડ માર્ગ સારી રીતે જોડાયેલો છે. જ્યારે તે રેલ્વે માર્ગ સાથે જોડાયેલું છે, પરંતુ તેની પર માત્ર હાલ ડીઝલ એન્જિનવાળી ડેમુ ટ્રેન એક દાયકાથી દોડે છે. હાલ આ ડેમુ ટ્રેનને આણંદથી Khambhat વચ્ચેના 53 કિલોમીટરના અંતરને કાપવા માટે સવાથી દોઢ કલાકનો સમય લાગે છે.

તેવા સમયે ખંભાત અને આણંદ વચ્ચે રેલ્વે કનેક્ટીવીટીને વધારવા માટે હવે ડીઝલના બદલે ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના પગલે હવે આણંદથી ખંભાત વચ્ચેનું અંતર માત્ર 40 મિનિટમાં જ કાપી શકાશે. જેના પગલે ખંભાત અને પેટલાદના 8 જેટલા ગામોને પણ તેનો લાભ મળશે.

શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક
કળા કરતો કે નાચતો મોર જોવો કઈ વાતનો સંકેત આપે છે?

હાલ પશ્ચિમ રેલ્વે દ્વારા આ રુટ પર ઈલેકટ્રીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામ વર્ષ 2023 પૂર્વે  સમાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખંભાત આણંદ જિલ્લાનું છેવાડુંનું ગામ છે. જો કે આ વિસ્તારના વિકાસમાં રેલ્વેતંત્ર દ્વારા એક લાઈન આપીને તેની પર અત્યાર સુધી માત્ર ડીઝલ એન્જિન ધરાવતી ટ્રેન ચલાવે છે. પરંતુ આ વિસ્તારના લોકોની માંગ અને સુવિધા વધારવાના ભાગરૂપે આ વિસ્તારમાં હવે ઈલેક્ટ્રિક મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: MILIND SOMANએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 26 વર્ષ નાની અંકિતા સાથે નહોતો કરવા માંગતો લગ્ન

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">