પોલીસ ઊંઘતી રહી અને રિમાન્ડ પર રહેલા 2 આરોપીઓ શૌચાલયની બારી તોડીને ફરાર થઈ ગયા

અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રની ઊંઘ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રીમાન્ડ પર રહેલા 2 આરોપી રાત્રી દરમ્યાન બારીમાં થઇને ફરાર થઇ જતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે, ત્યારે સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનુ સામે આવ્યુ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં 21 […]

પોલીસ ઊંઘતી રહી અને રિમાન્ડ પર રહેલા 2 આરોપીઓ શૌચાલયની બારી તોડીને ફરાર થઈ ગયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2019 | 1:07 PM

અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રની ઊંઘ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રીમાન્ડ પર રહેલા 2 આરોપી રાત્રી દરમ્યાન બારીમાં થઇને ફરાર થઇ જતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે, ત્યારે સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનુ સામે આવ્યુ છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં 21 માર્ચના રોજ રાજસ્થાનનો રાજુ હીરાભાઈ કાલબેલિયા અને મુકેશ મોંઘીલાલ જોગી નામના 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર હતા. 2 આરોપીને મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રાત્રીના 2-30  વાગ્યા પછી શૌચાલયના વેન્ટીલેશનની બારીની જાળી તોડી 2 આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીની કસ્ટડીમાં જે શૌચાલયની વેન્ટીલેશનની બારી છે. તેને નાના લોખંડના તારની જાળી વડે ફિટ કરવામાં આવી હતી. અડઘો ફૂટ ઉંચી અને સવા ફુટ પહોળી બારીના તાર તોડીને 2 આરોપી ફરાર થઈ ગયા હતા.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોઈપણ પોલીસ સ્ટાફના લોકોને આટલી મોટી ઘટનાનો ખ્યાલ ન આવ્યો એ બાબત પણ પોલીસ માટે વિચારમાં મુકી દે એવી ઘટના છે. કસ્ટડી રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે તે પણ શોભના ગાંઠિયા સમાન બંધ હાલતમાં છે. આમ આરોપીના ફરાર થવાની ઘટના પોલીસ માટે એક પડકાર રૂપ બની છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક DYSP, LCB અને SOG સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અલગ અલગ 5 જેટલી ટીમ બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.  જોકે આવી શરમજનક ઘટના બાબતે પોલીસ પણ મીડિયા સામે કંઈ કહેવાનો ઈન્કાર કરી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીઓને પકડે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">