AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

shivratri 2025: ભગવાન શિવ પાસે ત્રિશુલ અને ડમરુ કેવી રીતે આવ્યા ? જાણો શું છે આ પાછળનું રહસ્ય

ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. તેમની જીવનશૈલી અને વર્તન તમામ દેવી-દેવતાઓથી અલગ છે. ભગવાન શિવ હંમેશા પોતાની સાથે ત્રિશુલ, ડમરુ, ત્રિપુંડ અને ગળામાં સાપ વીંટાળેલા હોય છે. ભગવાન શિવના શસ્ત્રો વિશે ઘણી કથાઓ પ્રચલિત છે.

| Updated on: Feb 19, 2025 | 12:18 PM
Share
ભગવાન શિવ, દેવોના દેવ, જેમની પાસેથી આ બ્રહ્માંડ શરૂ થાય છે અને સમાપ્ત પણ થાય છે. તમે જોયું હશે કે ભગવાન શિવના એક હાથમાં ડમરુ, બીજા હાથમાં ત્રિશૂળ અને ગળામાં સાપ હોય છે. આ ખાસ વસ્તુઓ હંમેશા ભગવાન શિવ પાસે રહે છે.

ભગવાન શિવ, દેવોના દેવ, જેમની પાસેથી આ બ્રહ્માંડ શરૂ થાય છે અને સમાપ્ત પણ થાય છે. તમે જોયું હશે કે ભગવાન શિવના એક હાથમાં ડમરુ, બીજા હાથમાં ત્રિશૂળ અને ગળામાં સાપ હોય છે. આ ખાસ વસ્તુઓ હંમેશા ભગવાન શિવ પાસે રહે છે.

1 / 6
ભગવાન શિવના માથામાંથી નીકળતી ગંગા અને તેમના વાળમાં અર્ધ ચંદ્ર વગેરે જેવી બાબતો તેમને વધુ રહસ્યમય બનાવે છે.આ દરેક વસ્તુ અલગ-અલગ ઘટનાઓ સાથે તેમની સાથે સંકળાયેલી હતી? ચાલો જાણીએ ભગવાન શિવે ડમરુ, ત્રિશૂળ અને નાગ શા માટે ધારણ કર્યા.

ભગવાન શિવના માથામાંથી નીકળતી ગંગા અને તેમના વાળમાં અર્ધ ચંદ્ર વગેરે જેવી બાબતો તેમને વધુ રહસ્યમય બનાવે છે.આ દરેક વસ્તુ અલગ-અલગ ઘટનાઓ સાથે તેમની સાથે સંકળાયેલી હતી? ચાલો જાણીએ ભગવાન શિવે ડમરુ, ત્રિશૂળ અને નાગ શા માટે ધારણ કર્યા.

2 / 6
ભગવાન શિવ શસ્ત્રોમાં શ્રેષ્ઠ નિષ્ણાત છે. શિવપુરાણની કથાઓ અનુસાર એવું કહેવાય છે કે ધનુષ્ય અને ત્રિશૂળના સર્જક સ્વયં ભગવાન શિવ છે. ધનુષની શોધ અને ઉપયોગ કરનાર તે પ્રથમ હતા. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતમાં, જ્યારે ભગવાન શિવ બ્રહ્માંડમાંથી પ્રગટ થયા, ત્યારે તેમની સાથે ત્રણ ગુણ - રજ, તમ અને સત્વ પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણો ભગવાન શિવના ત્રિશૂલ એટલે કે ત્રિશૂળ બન્યા. આ ત્રણ ગુણો વિના બ્રહ્માંડનું સર્જન કરવું અને તેમાં સુમેળ જાળવવો શક્ય નહોતો, એટલા માટે ભગવાન શિવે આ ત્રણ ગુણોને પોતાના હાથમાં રાખ્યા. આ ત્રણેય શુળને જોડીને ત્રિશુલની રચના થઈ હતી.

ભગવાન શિવ શસ્ત્રોમાં શ્રેષ્ઠ નિષ્ણાત છે. શિવપુરાણની કથાઓ અનુસાર એવું કહેવાય છે કે ધનુષ્ય અને ત્રિશૂળના સર્જક સ્વયં ભગવાન શિવ છે. ધનુષની શોધ અને ઉપયોગ કરનાર તે પ્રથમ હતા. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતમાં, જ્યારે ભગવાન શિવ બ્રહ્માંડમાંથી પ્રગટ થયા, ત્યારે તેમની સાથે ત્રણ ગુણ - રજ, તમ અને સત્વ પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણો ભગવાન શિવના ત્રિશૂલ એટલે કે ત્રિશૂળ બન્યા. આ ત્રણ ગુણો વિના બ્રહ્માંડનું સર્જન કરવું અને તેમાં સુમેળ જાળવવો શક્ય નહોતો, એટલા માટે ભગવાન શિવે આ ત્રણ ગુણોને પોતાના હાથમાં રાખ્યા. આ ત્રણેય શુળને જોડીને ત્રિશુલની રચના થઈ હતી.

3 / 6
ભગવાન શિવના હાથમાં ડમરુ આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી સરસ્વતી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટ થયા હતા ત્યારે તેમણે પોતાની વીણાથી સૃષ્ટિને અવાજ આપ્યો હતો, પરંતુ આ અવાજમાં કોઈ સૂર કે સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરુ વગાડ્યું અને તે ડમરુના ધ્વનિ, તાલ અને સંગીતથી બ્રહ્માંડમાં ધ્વનિનો જન્મ થયો. શિવપુરાણ અનુસાર એવું કહેવાય છે કે ડમરુ સ્વયં ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે.

ભગવાન શિવના હાથમાં ડમરુ આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી સરસ્વતી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટ થયા હતા ત્યારે તેમણે પોતાની વીણાથી સૃષ્ટિને અવાજ આપ્યો હતો, પરંતુ આ અવાજમાં કોઈ સૂર કે સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરુ વગાડ્યું અને તે ડમરુના ધ્વનિ, તાલ અને સંગીતથી બ્રહ્માંડમાં ધ્વનિનો જન્મ થયો. શિવપુરાણ અનુસાર એવું કહેવાય છે કે ડમરુ સ્વયં ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે.

4 / 6
ભગવાન શિવના ગળામાં હંમેશા એક નાગ હોય છે ,જેનું નામ વાસુકી છે. શિવપુરાણમાં આ સાપ વિશે કહેવામાં આવ્યું છે કે તે સાપનો રાજા છે અને તે નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથન દરમિયાન, તેણે દોરડાનું કામ કર્યું જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે વાસુકી નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નાગલોકનો રાજા બનાવ્યા અને તેમને તેમના ગળામાં આભૂષણની જેમ લપેટી રાખવાનું વરદાન પણ આપ્યું. જેના કારણે ભગવાન શિવની સુંદરતામાં વધુ વધારો થયો અને નાગલોકના રાજા વાસુકી પણ અમર થઈ ગયા.

ભગવાન શિવના ગળામાં હંમેશા એક નાગ હોય છે ,જેનું નામ વાસુકી છે. શિવપુરાણમાં આ સાપ વિશે કહેવામાં આવ્યું છે કે તે સાપનો રાજા છે અને તે નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથન દરમિયાન, તેણે દોરડાનું કામ કર્યું જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે વાસુકી નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નાગલોકનો રાજા બનાવ્યા અને તેમને તેમના ગળામાં આભૂષણની જેમ લપેટી રાખવાનું વરદાન પણ આપ્યું. જેના કારણે ભગવાન શિવની સુંદરતામાં વધુ વધારો થયો અને નાગલોકના રાજા વાસુકી પણ અમર થઈ ગયા.

5 / 6
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">