Turmeric cultivation: હળદરની વૈજ્ઞાનિક ખેતી, જાણો સંપૂર્ણ માહિતી

હળદર એક મસાલો છે, તેનો ઉપયોગ શાકભાજીમાં વપરાતા મસાલા માટે, રંગ માટે, દવા અને સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગ થાય છે. તેના કંદમાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ મળી આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:53 AM
ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે.

ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે.

1 / 9
 દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.

દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.

2 / 9
દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

3 / 9
સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

4 / 9
એક હેકટરના વાવેતર માટે ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

એક હેકટરના વાવેતર માટે ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

5 / 9
વાવણી અંતર
૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. વાવણી સમય
મે–જુન માસમાં રોપણી કરવી.

વાવણી અંતર ૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. વાવણી સમય મે–જુન માસમાં રોપણી કરવી.

6 / 9
આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું. ચોમાસા દરમ્યાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું. શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાને લઈ આપવું.

આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું. ચોમાસા દરમ્યાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું. શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાને લઈ આપવું.

7 / 9
હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે.

હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે.

8 / 9
લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.

લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.

9 / 9

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">