AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati

TV9 Gujarati

Editors - TV9 Gujarati

pushpandra.parmar@tv9.com

કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.

Read More
Follow On:
30 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર

30 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતોની જમીનના 7/12 ના ઉતારામાંથી ઇકો સેન્સિટિવ ઝોનની નોંધ દૂર

Gujarat Live Updates આજ 30 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

વિકાસની દિશામાં ગુજરાત, 31 ઓગસ્ટે દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ, જુઓ Video

વિકાસની દિશામાં ગુજરાત, 31 ઓગસ્ટે દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ, જુઓ Video

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 31 ઓગસ્ટે નવી દિલ્હીમાં કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાશે.

ભાવનગર: મોતીતળાવ આંગણવાડી 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો- Video

ભાવનગર: મોતીતળાવ આંગણવાડી 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો- Video

ભાવનગરની મોતીતળાવ આંગણવાડી નંબર 59માં એક્સપાયરી તારીખ વીતી ગયેલા તુવેર દાળ અને ચણા લાભાર્થીઓને વિતરીત કરાતા મોટો હોબાળો મચ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અપાતા કઠોળની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે આઈસીડીએસ વિભાગની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અને તપાસની માંગ ઉઠી છે.

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર- Video

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર- Video

શાળાને કહેવાય છે ‘વિદ્યા મંદિર’... પરંતુ છોટાઉદેપુરના કોલીયારી ગામમાં આ જ વિદ્યા મંદિરની જર્જરિત દીવાલો વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે, શાળાનું મકાન જર્જરીત થતા બાળકોને રામકબીર મંદિરના પ્રાર્થના ખંડમાં બેસાડી ભણાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે મંદિરમાં જ્યારે પણ સત્સંગ સહિતના કાર્યક્રમો હોય ત્યારે બાળકોને રજા રાખવી પડે છે અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.

યાત્રાધામ બહુચરાજીમાં મંદિરની લગોલગ આવેલા બાંધલિયા તળાવની જુઓ દુર્દશા, નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાંટ ફાળવાઈ છતા ગંદકીના ગંજ

યાત્રાધામ બહુચરાજીમાં મંદિરની લગોલગ આવેલા બાંધલિયા તળાવની જુઓ દુર્દશા, નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાંટ ફાળવાઈ છતા ગંદકીના ગંજ

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરને અડીને આવેલુ ઐતિહાસિક બાંધલિયા તળાવ હાલ દુર્દશાની ભેટ ચડી ગયુ છે. તળાવમાં અસહ્ય ગંદકીના ગંજ ખડકાયા છે. આટલુ ઓછુ હોય તેમ સમગ્ર તળાવ જળકુંભીથી ઢંકાઈ ગયુ છે. હાલ બહુચરાજીની વિરાસત સમાન આ તળાવના નવિનીકરણ, સફાઈ અને વિકાસ કરવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

Breaking News : હીરાનગરી માટે ખુશખબર, વૈશ્વિક હીરાની માંગથી સુરતના ઉદ્યોગને મોટો વેગ, જુઓ Video

Breaking News : હીરાનગરી માટે ખુશખબર, વૈશ્વિક હીરાની માંગથી સુરતના ઉદ્યોગને મોટો વેગ, જુઓ Video

વૈશ્વિક હીરા બજારમાં તેજીનો સીધો લાભ સુરતના હીરા ઉદ્યોગને મળ્યો છે. રફ, કટ-પોલિશ્ડ અને લેબગ્રોન હીરાની માંગમાં વધારો થયો છે, ખાસ કરીને અમેરિકન બજારમાં 1.50 થી 3 કેરેટના હીરાની.

Breaking News: અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

Breaking News: અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક માઈભક્તે માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતાં મોટી માત્રામાં સોનાનું દાન કર્યું છે. ભક્તે કુલ 167.270 ગ્રામ સોનું માતાજીના ચરણોમાં અર્પણ કર્યું હતું. લાખો રૂપિયાની કિંમતનું સોનું દાન કરવામાં આવતા મંદિર પરિસરમાં પણ આ અંગે ચર્ચા જોવા મળી હતી.

29 ઓગસ્ટના મહત્વના સમાચાર :નેપાળ પૂર દુર્ઘટનામાં 600થી વધુના મોત, 25 ગુજરાતીઓ હજુ મિસિંગ, અમદાવાદ, સુરત, અમરેલી અને વલસાડના લોકોની હજુ સુધી કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતાતુર

29 ઓગસ્ટના મહત્વના સમાચાર :નેપાળ પૂર દુર્ઘટનામાં 600થી વધુના મોત, 25 ગુજરાતીઓ હજુ મિસિંગ, અમદાવાદ, સુરત, અમરેલી અને વલસાડના લોકોની હજુ સુધી કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતાતુર

આજે 29 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video

ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video

સુરત પોલીસે પુણા-ઉમરવાડા વિસ્તારમાં ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. તબીબી ડિગ્રી વિના ગેરકાયદે પ્રેક્ટિસ કરતા આ શખ્સો પાસેથી 4.90 લાખનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

Breaking News: અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત, જુઓ Video

Breaking News: અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત, જુઓ Video

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિતશાહનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.અમિત શાહે પણ કાર્યક્રમ સ્થળ બહાર ગાડીમાંથી નીચે ઉતરી લોકોને આવકાર્યા હતા.

Breaking News  : નેપાળમાં પૂરની હોનારત વચ્ચે કુલ 23 ગુજરાતીઓ લાપતા, જુઓ Video

Breaking News : નેપાળમાં પૂરની હોનારત વચ્ચે કુલ 23 ગુજરાતીઓ લાપતા, જુઓ Video

નેપાળમાં પૂરની હોનારત વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં લાપતા થયેલા ગુજરાતીઓનો આંકડો વધ્યો છે.ગુજરાતના 23 લોકો લાપતા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે માહિતી આપી છે. તો કુલ18 ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે.

Chandra Grahan 2026: આ 5 રાશિઓ માટે મુશ્કેલીઓનો સમય, જાણો તમારી રાશિ છે કે નહીં?

Chandra Grahan 2026: આ 5 રાશિઓ માટે મુશ્કેલીઓનો સમય, જાણો તમારી રાશિ છે કે નહીં?

28 ઓગસ્ટ, 2026ના રોજ વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ થયું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં થયું છે. ગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં દેખાશે નહીં, કારણ કે ગ્રહણ સમયે ચંદ્ર ક્ષિતિજની નીચે રહેશે. તેથી ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે નહીં.

મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">