AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati

TV9 Gujarati

Editors - TV9 Gujarati

pushpandra.parmar@tv9.com

કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.

Read More
Follow On:
05 ડિસેમ્બરના મહત્વના સમાચાર : આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ, 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર થશે હસ્તાક્ષર

05 ડિસેમ્બરના મહત્વના સમાચાર : આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ, 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર થશે હસ્તાક્ષર

આજે 05  ડિસેમ્બરને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાવ્યો પ્રારંભ, 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાવ્યો પ્રારંભ, 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.

ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા

ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.

ખોરંભે પડેલ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબની ધમકી, એક ફ્લાઈટનુ અમદાવાદમાં તો બીજી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિગ

ખોરંભે પડેલ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબની ધમકી, એક ફ્લાઈટનુ અમદાવાદમાં તો બીજી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિગ

પાઈલટ અને અન્ય સ્ટાફના કારણે છેલ્લા બે દિવસથી ખોરંભે પડેલ ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા સતત સમાચારોમાં ચમકી રહી છે. આજે ઈન્ડિગો એરલાઈન્સની બે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા એક ફ્લાઈટને અમદાવાદ તો બીજીને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું.

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !દબાણ હટાવવાની સ્થાનિકોની માગ, જુઓ Video

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !દબાણ હટાવવાની સ્થાનિકોની માગ, જુઓ Video

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દબાણની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક સુધીના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ અડીંગો જમાવી દીધો છે.

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ ! ઇસ્લામાબાદમાં ડરનો માહોલ ?

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ ! ઇસ્લામાબાદમાં ડરનો માહોલ ?

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. રશિયા અને ભારત વચ્ચેના શસ્ત્ર સોદાને લઈને પાકિસ્તાન ચિંતિત છે. બીજું, પાકિસ્તાનને એવો ડર પણ છે કે અફઘાનિસ્તાન જેવો ખેલ તેની સાથે પણ થઈ શકે છે. જો પુતિન ભારત મુલાકાત દરમિયાન આતંકવાદ પર પ્રહાર કરશે, તો પાકિસ્તાનની સમસ્યાઓમાં વધારો થશે.

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ, ગેંગવોરમાં કુલ 29 આરોપી સકંજામાં, જુઓ Video

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ, ગેંગવોરમાં કુલ 29 આરોપી સકંજામાં, જુઓ Video

રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટની ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

Surat : સુરતમાં 25 ખાનગી શાળાઓના રેકર્ડ સાથે ચેડાં ! પૂર્વ DEOએ બોગસ સહી ઓર્ડર ઈશ્યૂ કરાયાનો આક્ષેપ,જુઓ Video

Surat : સુરતમાં 25 ખાનગી શાળાઓના રેકર્ડ સાથે ચેડાં ! પૂર્વ DEOએ બોગસ સહી ઓર્ડર ઈશ્યૂ કરાયાનો આક્ષેપ,જુઓ Video

સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની બોગસ સહી કરીને 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ગંભીર બાબત સામે આવતાની સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

04 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદથી વાયા હિંમતનગર થઈ અંબાજી રેલ સેવા શરુ થશે

04 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદથી વાયા હિંમતનગર થઈ અંબાજી રેલ સેવા શરુ થશે

આજે 04  ડિસેમ્બરને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ

CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી. કુલ રૂ.11,360 કરોડના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં રેલવેના 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગના 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

“અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા !” ભાજપના નેતા ડૉ ભરત કાનાબારે કર્યું ટ્વિટ

“અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા !” ભાજપના નેતા ડૉ ભરત કાનાબારે કર્યું ટ્વિટ

અમરેલી ભાજપના નેતાએ ડૉ ભરત કાનાબારે સામાજિક સમસ્યાને લઈને કરેલા એક ટ્વીટે ભારે ચર્ચા જગાવી છે અને સહુ કોઈને વિચારતા કરી દીધા છે. ડૉ ભરત કાનાબારે પોસ્ટમાં જણાવ્યુ છે કે અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા. અમરેલીમાં રહેતા હોય તો દીકરી પક્ષવાળા કંઈ જોયા વિના સીધી ના જ પાડી દે છે.

ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અમદાવાદ, સુરત, રાજકોટમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો

ઇન્ડિગોએ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, અમદાવાદ, સુરત, રાજકોટમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો

ગુજરાતના રાજકોટ કે અમદાવાદથી અન્યત્ર જતી કે આવતી અથવા તો દિલ્હીથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ્સ પર, કંપનીએ લીધેલા ફ્લાઈટ રદ કરવાના નિર્ણયની ભારે અસર પડી હતી. બુધવારે ઈન્ડિગો એરલાઇનને લગભગ 200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટેકનિકલ ખામીઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">