TV9 Gujarati

TV9 Gujarati

Editors - TV9 Gujarati

pushpandra.parmar@tv9.com

કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.

Read More
Follow On:
Makar Sankranti 2025 : વિજય રુપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી ઉત્તરાયણની ઉજવણી, રાજકારણના પવન અંગે પણ આપ્યું નિવેદન, જુઓ Video

Makar Sankranti 2025 : વિજય રુપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી ઉત્તરાયણની ઉજવણી, રાજકારણના પવન અંગે પણ આપ્યું નિવેદન, જુઓ Video

રાજકોટમાં પૂર્વ CM વિજય રુપાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પરિવારજનો સાથે પતંગોત્સવની મઝા માણી રહ્યાં છે. ઉત્તરાયણ અને પતંગોત્સવ ગુજરાતીની ઓળખાણ છે. ત્યારે પૂર્વ CM વિજય રુપાણી રાજકારણના પવન અંગે પણ બોલ્યા છે.

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું સોનુ, જાણો આજે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું સોનુ, જાણો આજે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો

સોમવારે બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વિશ્વના એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે જ્યાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. એટલા માટે ભારત મોટા પાયે સોનાની આયાત કરે છે. શુભપ્રસંગ, તહેવારોથી લઈને લગ્ન સુધી સોનાની મોટી માંગ રહે છે.

દિલ્હીના નારાયણા ગામના લોકો સાથે લોહરી ઉજવતા PM નરેન્દ્ર મોદી

દિલ્હીના નારાયણા ગામના લોકો સાથે લોહરી ઉજવતા PM નરેન્દ્ર મોદી

13 જાન્યુઆરીને સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સાથી અને તેલંગાણા ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીના નિવાસસ્થાને મકરસંક્રાંતિ અને પોંગલ ઉજવણીમાં હાજરી આપી હતી. સાંજે, તેમણે દિલ્હીના નારાયણા ગામમાં લોહરી ઉત્સવમાં ભાગ લીધો અને ગ્રામ્યજનોને લોહરી ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી.

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરતમા પૈસાની લેતીદેતીમાં માર મારીને અપહરણ કરાયેલા યુવકને પોલીસે છોડાવ્યો

14 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરતમા પૈસાની લેતીદેતીમાં માર મારીને અપહરણ કરાયેલા યુવકને પોલીસે છોડાવ્યો

આજ 14 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

અમરેલી લેટરકાંડ: “કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ”, જિલ્લા SP સામે કાર્યવાહીની માગ- કોંગ્રેસની DGPને રજૂઆત

અમરેલી લેટરકાંડ: “કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ”, જિલ્લા SP સામે કાર્યવાહીની માગ- કોંગ્રેસની DGPને રજૂઆત

અમરેલી લેટરકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પડ્યા છે. આ મામલે કોંગ્રેસે આજે રાજ્યના DGPને મળી રજૂઆત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કૌશિક વેકરિયાના કહેવાથી પાયલનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ મામલે અમરેલી SP સામે પણ કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

પોષી પૂનમના અવસરે ધાર્મિક સ્થાનોએ ભાવિકોની ભીડ, શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

પોષી પૂનમના અવસરે ધાર્મિક સ્થાનોએ ભાવિકોની ભીડ, શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

રાજ્યમાં પોષી પૂનમના અવસરે અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની લાઈનો લાગી તો ખેડા ના સંતરામ મંદિરમાં બોર ઉછામણીની બાધા પૂરી કરવા ભાવિકો ઉમટ્યા આ તરફ અંબાજીમાં અંબેનો પ્રાગટ્યોત્સવની અંબાજી ખાતે ધામધૂમથી ઉજ્જવણી કરવામાં આવી.

બનાસકાંઠાના વિભાજન અંગે સૌથી મોટા સમાચાર, કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી

બનાસકાંઠાના વિભાજન અંગે સૌથી મોટા સમાચાર, કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી

બનાસકાંઠાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકામાં સતત વિરોધ થઈ રહ્યો હતો. તાલુકાવાસીઓની માંગ હતી કે કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. વિરોધના પગલે સરકારે જિલ્લા વિભાજન અંગે ફેર વિચારણા શરૂ કરી છે અને કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી જ છે.

રાજ્યમાં ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરાયા, જુઓ Video

રાજ્યમાં ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરાયા, જુઓ Video

ગુજરાત સરકારે પીરોટન ટાપુ પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો અને અન્ય અતિક્રમણો દૂર કરીને રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કર્યું છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ, અને મહત્વના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ફર્યુ બુલડોઝર, દ્વારકા, જામનગર અને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, કરોડોની જમીનો ખુલ્લી કરાઈ

રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ફર્યુ બુલડોઝર, દ્વારકા, જામનગર અને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, કરોડોની જમીનો ખુલ્લી કરાઈ

રાજ્યમાં ગેરકાયદે રીતે સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગાડિમોલિશન ચાલી રહ્યુ છે તો જામનગરમાં પિરોટન ટાપુ વિસ્તારમાં ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. આ તરફ અમદાવાદની રબારી વસાહતમાં પણ 200 જેટલા દબાણો હટાવાયા છે.

જામનગરના પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા

જામનગરના પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા

દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પરના ધાર્મિક સ્થળોએ કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

અમરેલી લેટરકાંડમાં સુરતમાં ધરણા પર બેસે તે પહેલા જ ધાનાણી, દૂધાત સહિતનાની પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ- Video

અમરેલી લેટરકાંડમાં સુરતમાં ધરણા પર બેસે તે પહેલા જ ધાનાણી, દૂધાત સહિતનાની પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ- Video

અમરેલી લેટરકાંડની ગૂંજ હવે સુરતમાં પણ જોવા મળી. અમરેલીમાં 48 કલાકના ઉપવાસ સાથેના ધરણા અને એક દિવસના બંધ બાદ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસ નેતાઓએ સુરતના વરાછામાં આવેલા માનગઢ ચોકમાં ધરણા યોજ્યા હતા. જો કે પોલીસે મંજૂરી ન આપતા ધરણા શરૂ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

કેમ, સાત દિવસ પછી પણ USA માં લાગેલી આગ કાબૂમાં નથી આવતી ?

કેમ, સાત દિવસ પછી પણ USA માં લાગેલી આગ કાબૂમાં નથી આવતી ?

કેલિફોર્નિયામાં લાગેલી આગ અટકવાના બદલે દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં મળેલ અહેવાલ અનુસાર માત્ર કેલિફોર્નિયામાં 12 હજાર ઘર બળીને સંપૂર્ણ રાખ થઈ ગયા છે. ત્યારે પ્રશ્ન એ છે કે, સાત દિવસ થઈ ગયા હોવા છતા આગ હજુ કેમ કાબૂમાં નથી આવી.

ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
g clip-path="url(#clip0_868_265)">