અનિલ અંબાણીના સારા દિવસોની શરૂઆત ! 1 રૂપિયાથી 31 રૂપિયા પર પહોચ્યો આ શેર, કંપની છે દેવા મુક્ત

અનિલ અંબાણીની દેવા મુક્ત કંપનીના શેર આ દિવસોમાં ફોકસમાં છે. આ શેર મંગળવારે એટલે કે 30 જુલાઈના રોજ ટ્રેડિંગ દરમિયાન 2 ટકા વધીને 31.80 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. ડિસેમ્બર 2023 અને માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને DBS સહિત વિવિધ બેંકો સાથે બહુવિધ લોન સેટલમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા

| Updated on: Jul 30, 2024 | 6:25 PM
અનિલ અંબાણીની દેણા મુક્ત કંપની શેર આ દિવસોમાં ફોકસમાં છે. આ પાવરનો શેર મંગળવારે અને 30  જુલાઈના રોડ ટ્રેડિંગ દરમિયાન 2% વધીને 31.80 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો.

અનિલ અંબાણીની દેણા મુક્ત કંપની શેર આ દિવસોમાં ફોકસમાં છે. આ પાવરનો શેર મંગળવારે અને 30 જુલાઈના રોડ ટ્રેડિંગ દરમિયાન 2% વધીને 31.80 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો.

1 / 7
અગાઉ સોમવારે અને 29 જુલાઈના રોજ આ સ્ટોક 3% વધ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 12,565.09 કરોડ રૂપિયા છે અને શેરે છેલ્લા 1 વર્ષમાં 90 ટકાથી વધુનું મજબૂત વળતર આપ્યું છે.

અગાઉ સોમવારે અને 29 જુલાઈના રોજ આ સ્ટોક 3% વધ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 12,565.09 કરોડ રૂપિયા છે અને શેરે છેલ્લા 1 વર્ષમાં 90 ટકાથી વધુનું મજબૂત વળતર આપ્યું છે.

2 / 7
વર્ષ 2020થી આ સ્ટોક લગભગ 2665 ટકા વધ્યો છે. તમને જણાવી દઈએ કે 27 માર્ચ 2020ના રોજ આ શેરની કિંમત 1.50 રૂપિયા હતી. જો કે, 2008થી, રિલાયન્સ પાવરના શેર 275 રૂપિયાથી ઘટીને હાલના ભાવ સુધી પહોંચી ગયા છે.

વર્ષ 2020થી આ સ્ટોક લગભગ 2665 ટકા વધ્યો છે. તમને જણાવી દઈએ કે 27 માર્ચ 2020ના રોજ આ શેરની કિંમત 1.50 રૂપિયા હતી. જો કે, 2008થી, રિલાયન્સ પાવરના શેર 275 રૂપિયાથી ઘટીને હાલના ભાવ સુધી પહોંચી ગયા છે.

3 / 7
રિલાયન્સ પાવરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટરો 23.24 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર રોકાણકારો 60.99 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અનુક્રમે 12.71 ટકા અને 3.06 ટકા હિસ્સો ધરાવે છે. રિલાયન્સ પાવરમાં LICનો મોટો હિસ્સો છે. LIC કંપનીમાં 10,27,58,930 શેર એટલે કે 2.56% હિસ્સો ધરાવે છે.

રિલાયન્સ પાવરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટરો 23.24 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર રોકાણકારો 60.99 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અનુક્રમે 12.71 ટકા અને 3.06 ટકા હિસ્સો ધરાવે છે. રિલાયન્સ પાવરમાં LICનો મોટો હિસ્સો છે. LIC કંપનીમાં 10,27,58,930 શેર એટલે કે 2.56% હિસ્સો ધરાવે છે.

4 / 7
રિલાયન્સ પાવરે તાજેતરમાં ધિરાણકર્તાઓ પાસેથી તમામ બાકી દેવું ચૂકવી દીધું છે અને હવે તે એકલ આધારે દેવા મુક્ત કંપની બની છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર પર લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી, જે તાજેતરમાં બેંકોને ચૂકવવામાં આવી છે. રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 અને માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને DBS સહિત વિવિધ બેંકો સાથે બહુવિધ લોન સેટલમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

રિલાયન્સ પાવરે તાજેતરમાં ધિરાણકર્તાઓ પાસેથી તમામ બાકી દેવું ચૂકવી દીધું છે અને હવે તે એકલ આધારે દેવા મુક્ત કંપની બની છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર પર લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી, જે તાજેતરમાં બેંકોને ચૂકવવામાં આવી છે. રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 અને માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને DBS સહિત વિવિધ બેંકો સાથે બહુવિધ લોન સેટલમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

5 / 7
રિલાયન્સ પાવર લિમિટેડ, અગાઉ રિલાયન્સ એનર્જી જનરેશન લિમિટેડ, રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી જૂથનો એક ભાગ છે. તેની સ્થાપના ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, નિર્માણ, સંચાલન અને જાળવણી માટે કરવામાં આવી હતી.

રિલાયન્સ પાવર લિમિટેડ, અગાઉ રિલાયન્સ એનર્જી જનરેશન લિમિટેડ, રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી જૂથનો એક ભાગ છે. તેની સ્થાપના ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, નિર્માણ, સંચાલન અને જાળવણી માટે કરવામાં આવી હતી.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">