AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલા પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ, આ તે કેવુ સમારકામ ?

ગતિશીલ ગુજરાતમાં કઈ રફ્તારથી કામ થઈ રહ્યા છે તેનો બોલતો પુરાવો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યા બે વર્ષથી તૂટેલા પાનમ નદી પરના એક પૂલનું બસ સમારકામ ચાલી જ રહ્યુ છે. ગ્રામજનોને સવાલ એ થાય છે કે આ કેવુ સમારકામ છે કે બસ ચાલી જ રહ્યુ છે જે પુરુ જ થતુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2025 | 2:27 PM
Share

વાત છે પંચમહાલ જિલ્લાની.અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર મોરવા હડફના સંતરોડ ગામ પાસે પાનમ નદી આવી છે અને તેની પર આ પુલ આવેલો છે. ઘણા સમય પહેલાં તે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેનું સમારકામ જરૂરી હતું. માની લઈએ અને સમારકામ કરવું પણ પડે. પરંતુ બે વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને એવું તો કેવું રીપેરિંગ છે કે પૂરૂ થતું જ નથી? લોકો એવો સવાલ પૂછી રહ્યા છે. બીજું કે સમારકામના બહાના હેઠળ આટલા લાંબા સમયથી રસ્તો બંધ કરીને એક માર્ગીય કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને નાકે દમ લાવી દેનારો ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.

ફિકર એ વાતની છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ક્ષતિ ગ્રસ્ત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરી હોય એવું દેખાતું નથી. છેલ્લા બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો અને સ્થાનિક લોકો સહિત રાજ્યસભાના સાંસદે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે પણ એમ હલબલે તો એ નેશનલ હાઇવે ઓથોરિટી નહીં

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">