AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલા પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ, આ તે કેવુ સમારકામ ?

ગતિશીલ ગુજરાતમાં કઈ રફ્તારથી કામ થઈ રહ્યા છે તેનો બોલતો પુરાવો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યા બે વર્ષથી તૂટેલા પાનમ નદી પરના એક પૂલનું બસ સમારકામ ચાલી જ રહ્યુ છે. ગ્રામજનોને સવાલ એ થાય છે કે આ કેવુ સમારકામ છે કે બસ ચાલી જ રહ્યુ છે જે પુરુ જ થતુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2025 | 2:27 PM
Share

વાત છે પંચમહાલ જિલ્લાની.અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર મોરવા હડફના સંતરોડ ગામ પાસે પાનમ નદી આવી છે અને તેની પર આ પુલ આવેલો છે. ઘણા સમય પહેલાં તે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેનું સમારકામ જરૂરી હતું. માની લઈએ અને સમારકામ કરવું પણ પડે. પરંતુ બે વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને એવું તો કેવું રીપેરિંગ છે કે પૂરૂ થતું જ નથી? લોકો એવો સવાલ પૂછી રહ્યા છે. બીજું કે સમારકામના બહાના હેઠળ આટલા લાંબા સમયથી રસ્તો બંધ કરીને એક માર્ગીય કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને નાકે દમ લાવી દેનારો ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.

ફિકર એ વાતની છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ક્ષતિ ગ્રસ્ત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરી હોય એવું દેખાતું નથી. છેલ્લા બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો અને સ્થાનિક લોકો સહિત રાજ્યસભાના સાંસદે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે પણ એમ હલબલે તો એ નેશનલ હાઇવે ઓથોરિટી નહીં

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">