AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ અંબાણી

અનિલ અંબાણી

જૂન 4, 1959 ના રોજ અનિલ અંબાણીનો જન્મ થયો હતો. તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી છે. ધીરુભાઈ અંબાણી એક ઉદ્યોગસાહસિક ભારતીય વ્યાપારી છે. જેમણે રિલાયન્સ ઉદ્યોગોની સ્થાપના કરી હતી. તેમણે 1977 વર્ષમાં રિલાયન્સ પબ્લિક કંપની બનાવી હતી. તેમનું મૃત્યુ વર્ષ 2002માં થયું હતું. તેમના મૃત્યુ પછી રિલાયન્સ ગ્રુપને બે ભાઈઓમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એટલે કે મુકેશ ધીરુભાઈ અંબાણી અને અનિલ ધીરુભાઈ અંબાણી. 1991 વર્ષમાં અનિલ અંબાણીએ ભારતીય અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો જય અનમોલ અંબાની અને જય અંશુલ અંબાણી છે. 2006માં રિલાયન્સ કમ્યુનિકેશન્સ ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. અનિલ અંબાણીનો તેમાં 66% હિસ્સો હતો. મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે વૈશ્વિક સિસ્ટમ જીએસએમ તરીકે ઓળખાય છે, અને કોડ ડિવિઝન મલ્ટિપલ ઍક્સેસ (સીડીએમએ) મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે બે પ્રમુખ ટેક્નોલોજી છે અને બે જીએસએમમાં એક ઍડવાન્સ્ડ અને ફ્લેક્સિબલ ટેક્નોલોજી છે. અનિલ અંબાણી હાલ રિલાયન્સ કોમ્યુનિકેશનમાં મોટા ફેરફારના કારણે સમાચારમાં છે.

Read More

Breaking News : NDTVના સમાચાર સામે અનિલ અંબાણી દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા, જાણો કેમ

NDTVના સમાચાર સામે અનિલ અંબાણીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.એવો આરોપ છે કે ચેનલે છેલ્લા કેટલાક મહિનામાં તેમની વિરુદ્ધ 72 આપત્તિજનક લેખો પ્રકાશિત કર્યા છે.

અનિલ અંબાણી પર EDનો કાળઝાળ પંજો: સાણંદની કરોડોની જમીન અને ખંડાલાનું વૈભવી ફાર્મહાઉસ જપ્ત

EDનો મોટો સપાટો! મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કુલ જપ્તીનો આંકડો હવે ₹19,000 કરોડને પાર કરી ગયો છે.

Breaking News: રિલાયન્સના અધિકારીઓ CBIના સકંજામાં, બેંકોને લગાવ્યો હતો 19,000 કરોડનો ચૂનો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડ કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલે કંપનીના બે વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર બેંકો પાસેથી લીધેલા ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે.

Breaking News : અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ-વિદેશ નહી પરંતુ જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન

અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સેલિબ્રિટીઓ જામનગરમાં આવવા લાગ્યા છે. શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહ સુધી, બધા જ જામનગરમાં જોવા મળ્યા છે.

અંબાણી પરિવારની પાર્ટીમાં તેંડુલકર પરિવાર ચમક્યો, બૉલીવુડ સેલેબ્સનો પણ જલવો..જુઓ Photos

મુંબઈમાં NMACCની ત્રીજી વર્ષગાંઠે અંબાણી પરિવારે ભવ્ય પાર્ટી યોજી. આ ગ્લેમરસ ઇવેન્ટમાં સચિન તેંડુલકરનો પરિવાર - અંજલિ, સારા અને સાનિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા.

Breaking News: અંબાણી પરિવારમાં છવાયો માતમ ! આ વ્યક્તિના મૃત્યુથી બધા દુ:ખી, ટીના અંબાણીએ પોસ્ટ કરી કહ્યું- તે મારી બીજી માતા હતી

ટીનાની પોસ્ટ જોઈને, ચાહકોએ તેની બહેનના આત્માને શાશ્વત શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી. આ સંવેદનશીલ સમય દરમિયાન, વપરાશકર્તાઓએ ટીનાનો સંપર્ક કર્યો છે, તેણીને મજબૂત રહેવા અને સામનો કરવાની હિંમત મેળવવા માટે પ્રોત્સાહિત કરી છે. ટીના તેની બધી બહેનો સાથે પ્રેમનું અપાર બંધન શેર કરે છે અને વારંવાર ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથે ફોટા પોસ્ટ કરે છે.

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ 12 સ્થળોએ પાડ્યા દરોડા !

શુક્રવારે સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ પાવર સાથે જોડાયેલા મુંબઈના એક ડઝન સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા. આ કાર્યવાહી ₹40,000 કરોડના બેંક લોન અને મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. ગયા મહિને ₹3500 કરોડના ઘરને જપ્ત કર્યા પછી, આ નવા દરોડાએ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

Breaking News : અંબાણીના પાપનો ઘડો ભરાયો ! ઘર જપ્ત થયા બાદ હવે ₹2220 કરોડના લોન કૌભાંડમાં CBI એ નવો ગાળિયો કસ્યો

દેશના ધનિક ઉદ્યોગપતિની મુશ્કેલીઓ હવે સતત વધી રહી છે. મુંબઈનું ઘર જપ્ત થયા બાદ હવે CBI એ ₹2220 કરોડની બેંક છેતરપિંડીના મામલે તેમની સામે નવો ગાળિયો કસ્યો છે.

Breaking News : અંબાણી પર આભ ફાટ્યું! 17 માળનો આલીશાન મહેલ હવે કાયદાના સકંજામાં, EDની ચોંકાવનારી કાર્યવાહી

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી માટે મોટી મુશ્કેલી આવી છે. EDએ મની લોન્ડરિંગના કેસમાં મુંબઈમાં આવેલું તેમનું 17 માળનું આલીશાન ઘર 'અબોડ' સીઝ (જપ્ત) કર્યું છે.

Breaking News : રિલાયન્સ ગ્રુપની વધી મુશ્કેલી, અનિલ અંબાણી બાદ તેમની પત્ની Tina Ambani ને ED નું સમન્સ

અનિલ અંબાણી અને ટીના અંબાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે ED એ મની લોન્ડરિંગ કેસમાં તેમને સમન્સ પાઠવ્યા છે.

Breaking News : અનિલ અંબાણીના Reliance Infra પર EDની મોટી કાર્યવાહી, જાણો

EDએ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 13 બેંક ખાતા ₹54.82 કરોડ સાથે ફ્રીઝ કર્યા છે. કંપની પર NHAI ભંડોળના ગેરઉપયોગ અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો આરોપ છે.

Breaking News : અનિલ અંબાણીની ચિંતા વધી ! પુત્ર સામે CBI એ કડક કાર્યવાહી કરી, બેંક છેતરપિંડીના કેસમાં FIR નોંધાઈ

દેવા હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિવારની મુશ્કેલીઓ હવે વધી રહી છે. વાત એમ છે કે, રૂ. 228 કરોડની કથિત છેતરપિંડી બદલ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે કેસ નોંધાયો છે.

Reliance Group : અનિલ અંબાણીની વધી મુશ્કેલી, EDએ ફરી જપ્ત કરી કરોડોની પ્રોપર્ટી

અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ સામે મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડીની ED તપાસ તીવ્ર બની છે. EDએ ₹1,120 કરોડથી વધુની 18 મિલકતો, ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકાણો કામચલાઉ જપ્ત કર્યા છે.

Reliance : શું અનિલ અંબાણીની કંપનીનો સ્ટોક ફરી વધશે ! આવી ગઈ મોટી અપડેટ

રિલાયન્સ NU એનર્જીએ SJVNના 1500 MWના FDRE ટેન્ડરમાં 750 MW/3000 MWhનો સૌથી મોટો હિસ્સો જીત્યો છે. ₹6.74/kWhના સૌથી ઓછા ટેરિફ સાથે, આ જીત રિલાયન્સ ગ્રુપને ભારતમાં સૌથી મોટો સૌર અને બેટરી સ્ટોરેજ પ્લેયર બનાવે છે.

અનિલ અંબાણીની ફરી વધશે મુશ્કેલી, હવે રિલાયન્સ ગૃપની કંપનીઓની SFIO કરશે તપાસ

અનિલ અંબાણીની કંપનીઓ પર તપાસ એજન્સીઓએ સકંજો કસવાની તૈયારીમાં છે, હવે SFIO એ રિલાયન્સ ગૃપની કંપનીઓની તપાસ કરશે.

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">