krushnapalsinh chudasama

krushnapalsinh chudasama

Senior Sub Editor - TV9 Gujarati

krushnapalsinh.chudasama@tv9.com

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

ગુજરાતનું એક એવું ગામ જ્યાં લાઈટબીલ આવતું નથી ! PM મોદી માટે આ ગામ કેમ છે ખાસ ?

ગુજરાતનું એક એવું ગામ જ્યાં લાઈટબીલ આવતું નથી ! PM મોદી માટે આ ગામ કેમ છે ખાસ ?

રાજધાની ગાંધીનગરથી તેનું અંતર લગભગ 100 કિમી છે. પુષ્પાવતી નદીના કિનારે વસેલા આ ગામનો ભૌગોલિક વિસ્તાર લગભગ 2,436 હેક્ટર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રોજેક્ટ પણ ખૂબ જ ખાસ છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનના આ સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વાત કહી હતી.

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

પરશોત્તમ રૂપાલાએ કરેલો બફાટ આજે તેમને જબરદસ્ત ભાજપને નડી રહ્યો છે. બે-ત્રણ વાર રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, બાદમાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે હાથ જોડ્યા પરંતુ રાજપૂતો પોતાની માગ પર અડગ છે. દેશમાં પણ અનેક નેતાઓએ સમાજ કે વ્યક્તિ કે ધર્મ પર ટિપ્પણી કરી અને લોકોએ તેમને વોટ ન આપીને ઘરે બેસાડી દીધા છે. એવા અનેક ઉદાહરણો છે, તો ચાલો જાણીએ તે નેતાઓ વિશે.

ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત, જાણો સમગ્ર ઘટના

ટાઇટેનિક દુર્ઘટના ઇતિહાસના પાનામાં એક ઘટના તરીકે નોંધાયેલ છે જે આવનારા અનેક વર્ષો સુધી યાદ રહેશે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેનો કાટમાળ પણ ઘણા વર્ષો પછી મળી આવ્યો હતો. ટાઈટેનિક દુર્ધટના 14 અને 15 એપ્રિલ 1912ના રોજ બની હતી. તેવી જ ઘટના ગુજરાતમાં પણ બની હતી, જેમાં 746 લોકોના મોત થયા હતા અને જહાજ પાણીમાં ડુબી ગયું હતું.

દુનિયામાં 195 દેશ પણ ભારત અને તેમાં પણ ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ, જાણો ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પાછળનું કારણ

દુનિયામાં 195 દેશ પણ ભારત અને તેમાં પણ ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ, જાણો ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પાછળનું કારણ

ભારતના દરિયાકિનારાની લંબાઈ અંદાજે 7517 કિલોમીટર છે. આમાં બંગાળની ખાડીમાં હાજર અંદમાન અને નિકોબાર ટાપુઓની દરિયાકાંઠાની લંબાઈ અને અરબી સમુદ્રમાં હાજર લક્ષદ્વીપ ટાપુનો પણ સમાવેશ થાય છે. જો આ ટાપુના સમુહને દૂર કરીને ભારતના દરિયા કિનારાની લંબાઈ માપવામાં આવે તો લંબાઈ 6100 કિલોમીટર થાય છે. આ સમગ્ર લંબાઈ સાથે ઘણા દરિયાકિનારા અને ઘણા બંદરો પણ આવે છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાયાના અહેવાલો સતત કેમ આવે છે? તો ચાલો જાણીએ કે ગુજરાતના દરિયાકિનારામાં એવુ તો શું છે કે અહીં ડ્રગ્સ પકડાય છે.

દેશમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ત્રીજા નંબરે આવ્યું ગુજરાત, આ કારણે રાજ્યમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ

દેશમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ત્રીજા નંબરે આવ્યું ગુજરાત, આ કારણે રાજ્યમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ

વધતા કામના બોજને કારણે લોકોની જીવનશૈલી પણ ઝડપથી બદલાવા લાગે છે. આવી સ્થિતિમાં જીવનશૈલીમાં બદલાવની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આજકાલ ઘણા લોકો હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત છે. હાલના સમયમાં હાર્ટ એટેકના ઘણા કેસો ખાસ કરીને યુવાનોમાં જોવા મળી રહ્યા છે.

ગુજરાતના આ છોકરાએ રમવાની ઉંમરમાં 100 કરોડની કંપની કરી ઉભી, બેરોજગાર ડબ્બાવાળાને આપ્યો રોજગાર

ગુજરાતના આ છોકરાએ રમવાની ઉંમરમાં 100 કરોડની કંપની કરી ઉભી, બેરોજગાર ડબ્બાવાળાને આપ્યો રોજગાર

મુંબઈમાં ડબ્બાવાળાને કોઈ ઓળખતુ ન હોય તે બને નહીં, કારણ કે મુંબઈમાં ડબ્બાવાળા હજારો લોકોને જમવાનું પહોચાડતા હતા. જો કે એક સમય એવો હતો જ્યારે આ મુંબઈના ડબ્બાવાળા મુસીબતમાં હતા. હવે વાત એક 13 વર્ષની ઉંમરમાં બાળકો શાળાના અભ્યાસ અને રમતગમતમાં વધારે જોવા મળે છે, પરંતુ આ ઉંમરે તિલક મહેતાએ 100 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી નાખી છે. પિતાના થાકે તેમને બિઝનેસનો નવો આઈડિયા આપ્યો હતો. આટલી નાની ઉંમરે તેણે 200થી વધારે લોકોને રોજગારી આપી છે.

રાત્રે કેમ કરવામાં આવે છે કિન્નરોના અંતિમસંસ્કાર ! કિન્નરને ભૂલથી પણ ન આપતા આ વસ્તુઓ

રાત્રે કેમ કરવામાં આવે છે કિન્નરોના અંતિમસંસ્કાર ! કિન્નરને ભૂલથી પણ ન આપતા આ વસ્તુઓ

કિન્નર સમાજમાં એવા રહસ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, આપણે બધા જાણીએ છીએ કે કિન્નર લોકો દરેકને આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે કિન્નર આશીર્વાદ અને શ્રાપ બંને આપી શકે છે. કિન્નરના આશીર્વાદથી નસીબ પણ ચમકી જાય છે, તેનને ભૂલથી આ વસ્તુઓ આપવાની ભૂલ ન કરતા.

શું તમને પણ આંગળીના ટચાકા તોડવાની આદત છે ? આરામ દેનારી આ આદત સ્વાસ્થ્યને પહોચાડે છે ગંભીર નુકસાન

શું તમને પણ આંગળીના ટચાકા તોડવાની આદત છે ? આરામ દેનારી આ આદત સ્વાસ્થ્યને પહોચાડે છે ગંભીર નુકસાન

શું તમને પણ દરેક બાબતમાં આંગળીઓના ટચાકા ફોડવાનીની આદત છે? જેથી તમે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપી રહ્યા છો. આવો અમે તમને જણાવીએ કે આંગળીઓના ટચાકા ફોડવાની આદત તમારા માટે કેવી રીતે નુકસાનકારક બની શકે છે? શરૂઆતમાં તેઓ માત્ર આનંદ મેળવવા માટે આવું કરે છે, પરંતુ આ બાબત ક્યારે આદતમાં ફેરવાઈ જાય છે તેનો તેમને ખ્યાલ પણ રહેતો નથી.

Bonus Share: 1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, 6 મહિનામાં પૈસા કર્યા ડબલ

Bonus Share: 1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, 6 મહિનામાં પૈસા કર્યા ડબલ

આ કંપનીએ 30 માર્ચ 2024ના રોજ બોનસ શેર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 1 શેર પર 1 શેર બોનસ આપવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હાલમાં આ કંપનીએ 17 વખત ડિવિડન્ડ આપ્યું છે. BSEમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 4200 અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 1200.10 છે.

Zomatoને મળી મોટી GST નોટિસ, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, શેર પર જોવા મળશે અસર

Zomatoને મળી મોટી GST નોટિસ, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, શેર પર જોવા મળશે અસર

Zomato, એક પ્લેટફોર્મ જે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની સુવિધા પ્રદાન કરે છે, તેને એક નોટિસ મળી છે. Zomatoને ટેક્સ સત્તાવાળાઓ તરફથી 23.26 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. જેમાં વ્યાજ અને દંડનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું કે તે આ આદેશને યોગ્ય સત્તાધિકારી સમક્ષ પડકારશે.

વધશે હોમ લોનની EMI કે ઓછા વ્યાજે મળશે કાર લોન, ટૂંક સમયમાં RBI લઈ શકે છે મોટો નિર્ણય

વધશે હોમ લોનની EMI કે ઓછા વ્યાજે મળશે કાર લોન, ટૂંક સમયમાં RBI લઈ શકે છે મોટો નિર્ણય

પોલિસી રેટમાં ઘટાડો કરનાર વિકસિત દેશોમાં સ્વિત્ઝર્લેન્ડ પ્રથમ મોટી અર્થવ્યવસ્થા છે. તે જ સમયે, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાને આઠ વર્ષ પછી નકારાત્મક વ્યાજ દરોની સ્થિતિનો અંત લાવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPCની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલથી શરૂ થશે.

Mukesh Ambani: આગામી 3 વર્ષમાં મુકેશ અંબાણી ક્યાં કરશે રોકાણ, રિપોર્ટમાં થયો ખુલાસો, આ સેક્ટરમાં આવશે તેજી

Mukesh Ambani: આગામી 3 વર્ષમાં મુકેશ અંબાણી ક્યાં કરશે રોકાણ, રિપોર્ટમાં થયો ખુલાસો, આ સેક્ટરમાં આવશે તેજી

ગોલ્ડમૅન સૅક્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે અત્યાર સુધી મુકેશ અંબાણી હાઈડ્રોકાર્બન અને ટેલિકોમ સેક્ટરમાં ભારે રોકાણ કરી રહ્યા છે. હવે તે એવા વ્યવસાયોમાં વધુ રોકાણ કરશે જે ઝડપી વળતર આપે છે. છેલ્લા 10 વર્ષોમાં, કંપનીએ તેના હાઇડ્રોકાર્બન અને ટેલિકોમ બિઝનેસના વિસ્તરણમાં લગભગ 125 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">