HMPV વાયરસ

HMPV વાયરસ

હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે, જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, વહેતું નાક અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સોવિરિડે પરિવારનો વાયરસ છે.

નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

Read More

Baba Vanga Predictions on HMPV : જેનો ડર હતો તે થયું ! શું બાબા વેંગાએ HMPV વાયરસ વિશે આગાહી કરી હતી?

બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગા પણ એક વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા હતા. એવું માનવામાં આવે છે કે તોફાનમાં ફસાઈ ગયા બાદ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમણે કરેલી ઘણી આગાહીઓ આજે સાચી પડી રહી છે.

Breaking News : ગુજરાતમાં એક વૃદ્ધને HMPV થયાનો પ્રથમ કેસ, અમદાવાદના વસ્ત્રાપુરના દર્દી હોસ્પિટલમાં દાખલ

ભારતમાં મૂળ ચીનના HMPV વાયરસના કેસ વધવાના શરુ થઇ ગયા છે. ગુજરાતમાં પણ હવે ત્રીજો HMPVનો કેસ નોંધાયો છે. આ પહેલાના બે કેસ બાળકોને થયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પહેલી વાર કોઇ વૃદ્ધને HMPV વાયરસ થયાનું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દુનિયાની સૌથી ભયંકર મહામારી ! જેના કારણે 20 કરોડથી વધુ લોકોએ ગુમાવ્યા હતા જીવ

2025ની શરૂઆતમાં ચીનમાંથી વધુ એક નવો વાયરસ શરૂ થયો છે, જેને HMVP કહેવામાં આવી રહ્યો છે. જો કે, તેનાથી હજુ સુધી કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં. ત્યારે આજે અમે તમને દુનિયાની એક એવી ખતરનાક મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને માનવ ઇતિહાસની સૌથી ખતરનાક મહામારીઓમાંની એક કહેવામાં આવે છે.

Sabarkantha : હિંમતનગરમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, બાળકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો, જુઓ Video

અમદાવાદ બાદ સાબરકાંઠાના હિંમતનગરમાં HMPV વાયરસનો કેસ નોંધાયો છે. પ્રાંતિજના 8 વર્ષીય બાળક રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

ડરવાની જરુર નથી…WHOએ HMPV ને બતાવ્યો સામાન્ય વાયરસ

WHO એ HMPV ને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આ એક સામાન્ય વાયરસ છે. તેની ઓળખ 2001 માં થઈ હતી અને ત્યારથી તે લોકોમાં હાજર છે.

સાવધાન ! HMP વાયરસના કેસ વધી રહ્યા છે, બાળકો જ નહી આ લોકોને પણ છે વધારે જોખમ

ભારતમાં HMP વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસની સરખામણી કોવિડ સાથે કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે આ વાયરસથી કોને સૌથી વધુ જોખમ છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય. નિષ્ણાતોએ અમને આ વિશે જણાવ્યું છે.

HMPV Virus : શ્વાસ તો મોટા માણસો પણ લે છે, તો નાના બાળકોને જ કેમ થાય છે આ વાયરસ ?

ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ એક નવો ખતરો બની રહ્યો છે. વાયરસને કારણે ચીનમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. આ વાયરસના કારણે બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. આ વાયરસ કેટલાક બાળકોમાં ન્યુમોનિયાનું કારણ પણ બની શકે છે.આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે શા માટે હ્યુમન મેટાપ્યુમોવાયરસ બાળકોને જ કેમ વધુ અસર કરે છે.મોટાઓને કેમ નહીં ?

પહેલા કોવિડ, હવે HMP વાયરસ…ચીનથી દુનિયામાં કેટલા વાયરસ ફેલાયા, કેટલા લોકોના લીધા જીવ ?

ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવિડ-19 વાયરસના કારણે થયેલા વિનાશને લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. ત્યારે હવે એ જ ચીનમાંથી બીજો વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનું નામ HMPV છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચીનથી અત્યાર સુધીમાં કેટલા વાઈરસ દુનિયામાં ફેલાઈ ચૂક્યા છે અને કેટલા ખતરનાક હતા ? આના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ?

Ahmedabad : HMPV વાયરસના કેસથી ગુજરાતમાં ખળભળાટ, યોગ્ય સમયે AMCને રિપોર્ટિંગ ન કરતા AMCએ ફટકારી નોટિસ, જુઓ Video

ગુજરાતના અમદાવાદમાં HMPVનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાથે AMC પર હરકતમાં આવ્યું છે. AMCએ દર્દીની સારવાર કરવામાં આવી હતી તે ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

Human Metapneumovirus : અત્યાર સુધીમાં HMPVના 6 કેસ નોંધાયા, એલર્ટ પર રાજ્ય સરકારો, જાણો ક્યાં કેટલા દર્દીઓ મળ્યા

Human Metapneumovirus : દેશમાં અત્યાર સુધીમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસના 6 કેસ મળી આવ્યા છે. તમામ કિસ્સાઓમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગભરાવાની જરૂર નથી.

શ્વાસ લેવામાં મુશ્કેલી, બર્ડ ફ્લુ જેવા લક્ષણ, ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસથી બચવા ICMRS જારી કરી એડવાઈઝરી

હ્યુમન મેટાન્યુમોવાયરસ એક એવો વાયરસ છે જેના મોટાભાગના લક્ષણો સામાન્ય શરદી તાવ જેવા હોય છે. નોર્મલ કેસમાં શરૂઆતી લક્ષણોમાં ઉધરસ, ગળામાં ખરાશ, નાક વહેવુ જોવા લક્ષણો જોવા મળે છે.

HMPV વાયરસનો હાહાકાર ! ગુજરાત સહિત આખા દેશમાં કેટલા કેસ? ક્યાંથી આવ્યો અને ક્યાં ફેલાઈ શકેની તમામ માહિતી

ભારતનાં બેંગ્લુરુમાં 1 કેસ, કર્ણાટકામાં 2 કેસ તેમજ ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તામાં પણ 1 કેસ નોંધાયો છે. આ તમામ કેસ 1 વર્ષની નાની ઉંમરના બાળકો સામે આવ્યા છે.

HMPV વાયરસ મુદ્દે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું સાવચેતી રાખવી

Human Metapneumovirus Cases in Gujarat : ચીન બાદ હવે ભારતમાં Human Metapneumovirus (HMPV)ના કુલ 4 કેસ ભારતમાં નોંધાયા છે. જેમાંથી 2 કર્ણાટક, 1 બેંગ્લોર અને 1 કેસ ગુજરાતમાં નોંધાયો છે. તો HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

Sanitizer Side Effects : સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે બીમાર, આ છે 8 મુખ્ય આડઅસરો

કોરોના વાયરસ સામેની લડાઈ વખતે સેનિટાઈઝરનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે જીવલેણ વાયરસના જોખમને ઘટાડતા સેનિટાઈઝરની ઘણી આડઅસરો પણ હોય છે. તેનો નિયમિત ઉપયોગ માત્ર આપણી ત્વચા માટે જ નહીં પરંતુ શરીરના અનેક અંગો માટે પણ ખતરનાક બની શકે છે. તેથી ડોકટરો સેનિટાઈઝરને બદલે સાબુનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ચાલો તમને જણાવીએ કે સેનિટાઈઝર આપણા શરીર માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.

જો HMPV ચીનથી વિશ્વમાં ફેલાય છે, તો કયા દેશને સૌથી વધુ જોખમ છે? અહીં સંપૂર્ણ પેટર્ન સમજો

જો ચીનમાં ફેલાતો નવો વાયરસ, 'હ્યુમન મેટાપ્યુમોવાયરસ' પણ કોરોનાની પેટર્નને અનુસરે છે, તો તે તે દેશો માટે મોટો ખતરો બની શકે છે જ્યાંથી મોટાભાગના લોકો ચીન જાય છે.

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">