બિઝનેસ

બિઝનેસ

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ માટે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય તેમની સેવાઓ દ્વારા સમાજની જરૂરિયાતોને સંતોષીને નફો મેળવવાનો છે.

વ્યવસાય કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા પણ કહી શકાય. જેની રચના ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. વ્યવસાયને ‘કંપની’, ‘એન્ટરપ્રાઇઝ’ અથવા ‘ફર્મ’ પણ કહેવામાં આવે છે. મૂડીવાદી અર્થતંત્રોમાં વ્યાપારનું આગવું સ્થાન છે, જે મોટાભાગે ખાનગી હોય છે અને નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. પરંતુ સહકારી સંસ્થાઓ અને સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ ઘણીવાર નફા સિવાયના અન્ય ઉદ્દેશ્યોને માટે પણ કરવા માટે રચાય છે.

વ્યાપાર તે સમાજનો આવશ્યક ભાગ છે. તે વ્યાપારી પ્રવૃત્તિઓના વિશાળ નેટવર્ક દ્વારા વિવિધ સામાન અને સેવાઓ પ્રદાન કરીને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

Read More

પૈસા રાખજો તૈયાર, શેર માર્કેટમાં કમાવાની આવી રહી છે મોટી તક, 9950 કરોડ રૂપિયાનો  આવી રહ્યો છે IPO

જો તમે શેરબજારમાં રોકાણ કરવાની યોજના બનાવી છે તો થોડો સમય રાહ જુઓ. ટેક સેક્ટરની એક કંપની IPO લઈને આવી રહી છે જેની કિંમત રૂપિયા 9,950 કરોડ હોઈ શકે છે. જાણો અન્ય વિગત 

મુકેશ અંબાણીના Jio એ તેની 8મી વર્ષગાંઠ પર આપી મોટી ભેટ, 10 સપ્ટેમ્બર સુધી રિચાર્જ પર મળશે મોટા ફાયદા 

Reliance Jio, ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર કંપની તેની 8મી વર્ષગાંઠ પર તેના ગ્રાહકોને મોટી ભેટ આપી રહી છે. આ ખાસ અવસર પર Jio એ 5 થી 10 સપ્ટેમ્બર વચ્ચે પસંદગીના રિચાર્જ પ્લાન્સ પર વિશેષ ઑફર્સની જાહેરાત કરી છે.

અનિલ અંબાણી.. ટાટા અને મહિન્દ્રાને આપશે ટક્કર, EV સેક્ટરનો બદલશે ચહેરો

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી ઈવી સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઇલેક્ટ્રિક કાર અને બેટરી સેલ બનાવશે. આ માટે તેમણે ચીનના BYDના ભૂતપૂર્વ ભારતીય વડાને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.

CSK Earning : ધોનીની ટીમ CSKએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ચોગ્ગા-છગ્ગાથી અનેકગણી વધુ કમાણી કરી

ધોનીની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. FY-24ની ટીમમાં ટીમનું પ્રદર્શન જબરદસ્ત હતું. CSKL એ માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ચોખ્ખા નફામાં 340% ની જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે, તેણે પાછલા નાણાકીય વર્ષના રૂ. 52 કરોડના નફા કરતાં વધુ નફો મેળવ્યો છે.

Share Market : સપ્ટેમ્બર 2024માં Nifty Red કે Green માં બંધ થશે ? જાણો Nifty50 ના ઐતિહાસિક ચાર્ટ વડે

નિફ્ટી એ ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક છે, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા સંચાલિત થાય છે. તેને નિફ્ટી 50 પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી 50 અગ્રણી કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે. આ સપ્ટેમ્બર મહિનામાં Nifty 50 Red પર કે Green માં બંધ થશે? આ પ્રશ્નનો જવાબ નિફ્ટી 50ના ઐતિહાસિક ચાર્ટ દ્વારા અહીં આપવામાં આવ્યો છે.

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ શેરબજારમાં સસ્તી કિંમતના આ શેરમાં આવશે ભૂકંપ ! જાણો શું છે સ્થિતિ

Vodafone Idea (Vi) એ ભારતીય શેરબજારમાં દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ દ્વારા સૌથી વધુ સક્રિય રીતે ટ્રેડેડ શેરોમાંનો એક છે. high-volume મુખ્યત્વે પરિબળો દ્વારા ચલાવવામાં આવે છે. હવે આ શેરમાં ઘટાડાના સંકેત શું છે તે જોવું મહત્વનું બની ગયું છે.

Stock Market News: રણવીર સિંહે દારૂના ધંધામાં કર્યું મોટું રોકાણ, આ શેરના ભાવમાં આવી તેજી

વ્હિસ્કી મેન્યુફેક્ચરિંગ કંપની એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે બોલિવૂડ હીરો રણવીર સિંહને પોતાનો પાર્ટનર બનાવ્યો છે. એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ સંયુક્ત કંપનીમાં રૂ. 70 કરોડ સુધીનું રોકાણ કરવા જઈ રહી છે

Profit Booking: શેરબજારમાં હવે Nifty કરાવશે મોટો નફો, આ કારણે રોકાણકરો કરી શકશે પ્રોફિટ બુક

શેરબજારમાં કમાણી રોકાણ કરવા અને નફો કમાવા પહેલા લોકો એટલું જાણતા હોય છે કે શેરબજારની મોટાભાગની કમાણી જો ચાર્ટ સમજમાં આવે તો કરી શકાય. પરંતુ એક સાથે અનેક ચાર્ટ ઇન્ડિકેટર સમજવા મુશ્કેલ છે. જેથી રોકાણકારોને સરળતા રહે તે માટે અહીં કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી છે. જેના થકી સારી કમાણી કરી શકાય. અહી Nifty નો ચાર્ટ સહિત મહત્વના ઇન્ડિકેટર વિશે માહિતી આપવામાં આવી છે જેને સમજી તમે આગમાઈ સમયમાં નિફ્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો.

ઘર ખરીદનાર NRIને ફ્લેટ બૂકિંગ રદ કરવા સામે ગોદરેજ પ્રોપર્ટીઝ તરફથી 1.26 કરોડ રુપિયા વળતર આપવા આદેશ

એક NRIએ ગોદરેજ ફ્લેટ બુક કરવા માટે રૂ. 97 લાખ ચૂકવ્યા હતા, જો કે જ્યારે તેણે ગોદરેજ ફ્લેટનું બુકિંગ રદ કર્યુ, ત્યારે સમગ્ર નાણાં (રૂ. 97 લાખ) ગોદરેજ દ્વારા કથિત રીતે જપ્ત કરવામાં આવ્યા હતા. 6 વર્ષની લડાઈ બાદ મહારેરા એપેલેટ ટ્રિબ્યુનલે ગોદરેજને 97 લાખ રૂપિયા વત્તા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ના સૌથી વધુ MCLR વ્યાજ દર વત્તા 2% NRIને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Share Market : સતત 14 દિવસ વધારા સાથે માર્કેટ બંધ રહ્યા બાદ આજે મોટુ કરેક્શન, ખરીદીની મોટી તક

છેલ્લા 14 દિવસથી શેર બજાર સતત વધારા સાથે બંધ થઇ રહ્યુ છે. જે પછી આજે શેરબજારમાં ભારે કરેક્શન જોવા મળી રહ્યુ છે.  સાપ્તાહિક એક્સપાયરીના દિવસે આજે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 850 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટીમાં 242 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. 

થયું શું ? ગૌતમ અદાણી હવે સામાન્ય લોકો પાસેથી પૈસા ભેગા કરશે, 40 હજાર કરોડ રૂપિયાની બનાવી યોજના

એવી માહિતી સામે આવી છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સહિત સ્થાનિક ધિરાણકર્તાઓએ માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષ સુધી લાંબા ગાળાની અને કાર્યકારી મૂડી લોન દ્વારા અદાણી જૂથની કેટલીક કંપનીઓને રૂપિયા 88,100 કરોડનું એક્સપોઝર કર્યું છે. ખાસ વાત એ છે કે ગ્રુપની સૌથી મોટી કંપનીનું દેવું સૌથી વધુ વધી ગયું છે.

સિંગાપોરના ઉદ્યોગપતિઓ ભારતમાં તેમનું Invest કરશે બમણું, જાણો સમગ્ર વ્યૂહરચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુર મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વધુ સુધારવા પર ભાર મૂક્યો છે. બંને દેશોના વડા પ્રધાનોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વર્ષ 2025માં બંને દેશો રાજદ્વારી સંબંધોના 60 વર્ષ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે.

Investment In India : સિંગાપોરમાં ઉદ્યોગપતિઓને મળ્યા PM મોદી, ભારતમાં આ સ્થળે રોકાણ કરવા કર્યું સૂચન, જાણો

સિંગાપોરની ટોચની કંપનીઓના નેતાઓ સાથેની બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું, "જો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે, તો તે ભારતમાં છે. રોકાણકારોએ એરપોર્ટના વિકાસમાં રોકાણ કરવા માટે ભારતમાં આવવું જોઈએ." જેમા તેમણે ખાસ જગ્યાનો ઉલ્લેખ કર્યો.

અમદાવાદમાં MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો, 18 વર્ષે સગાઈ અને 21 વર્ષની ઉંમરે લગ્ન થયા, જાણો માધબી પુરીના પરિવાર વિશે

માધબી પુરી બુચની 18 વર્ષની ઉંમરમાં ધવલ બુચ સાથે સગાઈ કરી હતી. ધવલ એક મોટી કંપનીમાં કામ કરતો હતો. 21 વર્ષની ઉંમરમાં માધબી અને ધવલ લગ્નના બંધનમાં બંઘાયા હતા. તો આજે આપણે માધબી પુરીના પરિવાર વિશે વાત કરીશું.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">