AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાયણના દિવસે ગુજરાતના કયા શહેરમાં કેવો રહેશે પવન ? જાણો એક ક્લિકમાં

14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Jan 13, 2025 | 8:32 PM
Share
14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. આ તહેવાર લોકો પતંગ ઉડાવીને ધામધૂમથી ઉજવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પવન કેવો રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.

1 / 6
આ વખતે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. 14મી અને 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના તહેવારો માટે પતંગ ઉડાવા માટે પવન અનુકૂળ રહેશે.

આ વખતે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. 14મી અને 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણના તહેવારો માટે પતંગ ઉડાવા માટે પવન અનુકૂળ રહેશે.

2 / 6
હવામાન વિભાગ (IMD) દ્વારા આ તારીખો માટે અનુકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 14 જાન્યુઆરીની આગાહી સૂચવે છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ આવતા 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગ (IMD) દ્વારા આ તારીખો માટે અનુકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 14 જાન્યુઆરીની આગાહી સૂચવે છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ આવતા 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે.

3 / 6
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 15 થી 20 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. પતંગ ઉડાડવા માટે શ્રેષ્ઠ પવન લગભગ 13 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે.

4 / 6
અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદની વાત કરીએ તો, 14મી જાન્યુઆરીએ 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે જે પતંગ ઉડાડવા માટે યોગ્ય છે. આ ઉપરાંત વડોદરામાં 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે.

5 / 6
આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.

આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો, ત્યાં પણ 10 થી 15 kmphની ઝડપે પવન ફૂંકાશે. તો સુરતમાં 15 થી 25 kmphની ઝડપે પવન ફૂંકાશે.

6 / 6

ગુજરાતના હવામાનમાં થતા ફેરફાર તેમજ દરરોજનું હવામાન જાણવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">