AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACના આઉટડોર-ઇન્ડોર યુનિટ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? આ જાણી લેજો

AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ અને શું તે ઠંડકને અસર કરે છે? તેના વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

| Updated on: May 14, 2025 | 11:48 AM
Share
ઉનાળામાં, લગભગ બધા જ ઘરોમાં AC જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચેનું અંતર પણ તેના પ્રદર્શન પર સીધી અસર કરે છે? એટલે કે તમારે ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ ચાલો જાણીએ

ઉનાળામાં, લગભગ બધા જ ઘરોમાં AC જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચેનું અંતર પણ તેના પ્રદર્શન પર સીધી અસર કરે છે? એટલે કે તમારે ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ ચાલો જાણીએ

1 / 8
ઉનાળાની ઋતુમાં દરેકના ઘરમાં AC નો ઉપયોગ થાય છે. કારણ કે આ દિવસોમાં એટલી ગરમી હોય છે કે AC વગર ઘરમાં એક ક્ષણ પણ વિતાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જે લોકો પાસે AC ખરીદવા માટે પૂરતા પૈસા નથી તેઓ EMI પર AC ખરીદી રહ્યા છે.

ઉનાળાની ઋતુમાં દરેકના ઘરમાં AC નો ઉપયોગ થાય છે. કારણ કે આ દિવસોમાં એટલી ગરમી હોય છે કે AC વગર ઘરમાં એક ક્ષણ પણ વિતાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જે લોકો પાસે AC ખરીદવા માટે પૂરતા પૈસા નથી તેઓ EMI પર AC ખરીદી રહ્યા છે.

2 / 8
AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ અને શું તે ઠંડકને અસર કરે છે? તેના વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ અને શું તે ઠંડકને અસર કરે છે? તેના વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

3 / 8
ઇન્ડોર યુનિટ રૂમની અંદર સ્થાપિત થાય છે અને ઠંડી હવા આપે છે. આઉટડોર યુનિટ ઘરની બહાર સ્થાપિત થાય છે અને રૂમની ગરમ હવા બહાર કાઢે છે.

ઇન્ડોર યુનિટ રૂમની અંદર સ્થાપિત થાય છે અને ઠંડી હવા આપે છે. આઉટડોર યુનિટ ઘરની બહાર સ્થાપિત થાય છે અને રૂમની ગરમ હવા બહાર કાઢે છે.

4 / 8
ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ વચ્ચે લઘુત્તમ અંતર 3 મીટર (લગભગ 10 ફૂટ) છે. પરંતુ પ્રમાણભૂત અંતર 5 મીટર (લગભગ 16 ફૂટ) હોવું જોઈએ. મહત્તમ 15 થી 20 મીટર હોઈ શકે છે, પરંતુ આમાં ટેકનિકલ સાવધાની જરૂરી છે. જેટલું અંતર યોગ્ય હશે, તેટલું સારું એસી કામ કરશે અને ઠંડક પણ ઝડપી અને અસરકારક રહેશે.

ઇન્ડોર યુનિટ અને આઉટડોર યુનિટ વચ્ચે લઘુત્તમ અંતર 3 મીટર (લગભગ 10 ફૂટ) છે. પરંતુ પ્રમાણભૂત અંતર 5 મીટર (લગભગ 16 ફૂટ) હોવું જોઈએ. મહત્તમ 15 થી 20 મીટર હોઈ શકે છે, પરંતુ આમાં ટેકનિકલ સાવધાની જરૂરી છે. જેટલું અંતર યોગ્ય હશે, તેટલું સારું એસી કામ કરશે અને ઠંડક પણ ઝડપી અને અસરકારક રહેશે.

5 / 8
ખૂબ લાંબા અંતરના કારણે, ACને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વીજળીનું બિલ વધે છે. ગેસનું દબાણ ઓછું હોઈ શકે છે, જેના કારણે ઠંડકમાં સમય લાગે છે, તેમજ કૂલિંગમાં ફર પડે છે અને એસી ઝડપથી નુકસાન પામી શકે છે.

ખૂબ લાંબા અંતરના કારણે, ACને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વીજળીનું બિલ વધે છે. ગેસનું દબાણ ઓછું હોઈ શકે છે, જેના કારણે ઠંડકમાં સમય લાગે છે, તેમજ કૂલિંગમાં ફર પડે છે અને એસી ઝડપથી નુકસાન પામી શકે છે.

6 / 8
હવાનો પ્રવાહ યોગ્ય ન હોવાથી આઉટડોર યુનિટને ગરમી બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. આને કારણે, કોમ્પ્રેસર ગરમ થઈ શકે છે અને ઝડપથી નુકસાન પામી શકે છે. તેથી, એસીની ઠંડી હવા ફક્ત તેની ગુણવત્તા સાથે જ નહીં, પરંતુ તેના યોગ્ય ઇન્સ્ટોલેશન સાથે પણ સંબંધિત છે.

હવાનો પ્રવાહ યોગ્ય ન હોવાથી આઉટડોર યુનિટને ગરમી બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. આને કારણે, કોમ્પ્રેસર ગરમ થઈ શકે છે અને ઝડપથી નુકસાન પામી શકે છે. તેથી, એસીની ઠંડી હવા ફક્ત તેની ગુણવત્તા સાથે જ નહીં, પરંતુ તેના યોગ્ય ઇન્સ્ટોલેશન સાથે પણ સંબંધિત છે.

7 / 8
AC ઇન્સ્ટોલ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હંમેશા વ્યાવસાયિક ટેકનિશિયન દ્વારા એસી ઇન્સ્ટોલ કરાવો. આઉટડોર અને ઇન્ડોર યુનિટ વચ્ચે 5 મીટર સુધીનું અંતર શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાઇપિંગ સારી ગુણવત્તાની અને યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ હોવી જોઈએ. યુનિટ એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરો જ્યાં હવા અને ગરમી યોગ્ય રીતે અંદર અને બહાર નીકળી શકે.

AC ઇન્સ્ટોલ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હંમેશા વ્યાવસાયિક ટેકનિશિયન દ્વારા એસી ઇન્સ્ટોલ કરાવો. આઉટડોર અને ઇન્ડોર યુનિટ વચ્ચે 5 મીટર સુધીનું અંતર શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાઇપિંગ સારી ગુણવત્તાની અને યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ હોવી જોઈએ. યુનિટ એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરો જ્યાં હવા અને ગરમી યોગ્ય રીતે અંદર અને બહાર નીકળી શકે.

8 / 8
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">