AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: KKR ની વધી ચિંતા, કેપ્ટન શ્રેયસ ઐયર બાદ હવે આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

IPL 2023 ની શરુઆત આગામી સપ્તાહથી થનારી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પોતાની પ્રથમ મેચ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમનાર છે. આ પહેલા જ હવે KKR માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:12 PM
Share
આગામી 31 માર્ચથી IPL 2023 ની શરુઆત થનારી છે. આ પહેલા જ ટીમોની ચિંતા વધવા લાગી છે. એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થતી જઈ રહી છે. આ  દરમિયાન હવે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ટીમને પહેલાથી જ ખેલાડીઓની ઈજાને લઈ ચિંતા હતી ત્યાં હવે ટીમના સુકાની શ્રેયસ ઐયર બાદ હવે વધુ એક ખેલાડીના રમવાને લઈ સંદેહ છે.

આગામી 31 માર્ચથી IPL 2023 ની શરુઆત થનારી છે. આ પહેલા જ ટીમોની ચિંતા વધવા લાગી છે. એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થતી જઈ રહી છે. આ દરમિયાન હવે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ટીમને પહેલાથી જ ખેલાડીઓની ઈજાને લઈ ચિંતા હતી ત્યાં હવે ટીમના સુકાની શ્રેયસ ઐયર બાદ હવે વધુ એક ખેલાડીના રમવાને લઈ સંદેહ છે.

1 / 5
ન્યુઝીલેન્ડનો સ્ટાર ઝડપી બોલર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો છે. જેને હેમસ્ટ્રિંગની સમસ્યા સર્જાઈ છે જેને લઈ 25 માર્ચથી શરુ થઈ રહેલી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તે ઉપલબ્ધ રહેનારો નથી. આમ કોલકાતાને પણ પોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેવાને લઈ ચિંતા સતાવી રહી છે.

ન્યુઝીલેન્ડનો સ્ટાર ઝડપી બોલર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો છે. જેને હેમસ્ટ્રિંગની સમસ્યા સર્જાઈ છે જેને લઈ 25 માર્ચથી શરુ થઈ રહેલી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તે ઉપલબ્ધ રહેનારો નથી. આમ કોલકાતાને પણ પોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેવાને લઈ ચિંતા સતાવી રહી છે.

2 / 5
શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. જે મુજબ બતાવ્યુ છે કે, ગુરુવારે ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન લોકીનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પાસ થઈ શક્યો નહોતો, જેને લઈ તેને સિરીઝની પ્રથમ વનડે થી બહાર કરવામાં આવ્યો હતો.

શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. જે મુજબ બતાવ્યુ છે કે, ગુરુવારે ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન લોકીનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પાસ થઈ શક્યો નહોતો, જેને લઈ તેને સિરીઝની પ્રથમ વનડે થી બહાર કરવામાં આવ્યો હતો.

3 / 5
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં લોકી ફરગ્યુશને એક માત્ર પ્રથમ વનડે જ રમવાની હતી. પરંતુ હવે તેમાંથી જ તે બહાર થતા તે હવે સિરીઝથી બહાર થયો છે. લોકી અને ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ  પ્રથમ વનડે મેચ બાદ IPL માટે ભારત આવવા માટે રવાના થવાના હતા. હવે કોલકાતાની ટીમને લોકીનુ ઠીક થવાને લઈને ચિંતા સતાવી રહી છે. કોલકાતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 1 એપ્રિલે રમાનારી છે.

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં લોકી ફરગ્યુશને એક માત્ર પ્રથમ વનડે જ રમવાની હતી. પરંતુ હવે તેમાંથી જ તે બહાર થતા તે હવે સિરીઝથી બહાર થયો છે. લોકી અને ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ પ્રથમ વનડે મેચ બાદ IPL માટે ભારત આવવા માટે રવાના થવાના હતા. હવે કોલકાતાની ટીમને લોકીનુ ઠીક થવાને લઈને ચિંતા સતાવી રહી છે. કોલકાતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 1 એપ્રિલે રમાનારી છે.

4 / 5
કોલકાતાનો ઝડપી બોલર આ પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો ગત સિઝન દરમિયાન હતો. જોકે તેને હવે ટ્રેડ કરીને કોલકાતાએ પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલા પણ લોકી કોલકાતાનો જ હિસ્સો હતો, પરંતુ ગુજરાત ટાઈટન્સે તેને પોતાની સાથે જોડ્યો હતો.

કોલકાતાનો ઝડપી બોલર આ પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો ગત સિઝન દરમિયાન હતો. જોકે તેને હવે ટ્રેડ કરીને કોલકાતાએ પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલા પણ લોકી કોલકાતાનો જ હિસ્સો હતો, પરંતુ ગુજરાત ટાઈટન્સે તેને પોતાની સાથે જોડ્યો હતો.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">