AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

JEE Mains 2022 Exam date rescheduled: પ્રથમ સત્ર માટે નોંધણી પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. તે જ સમયે, JEE મેઇન 2022 ના બીજા સત્ર માટે ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ
Jee Mains 2022 Image Credit source: Jeemain.Nta.Nic.In
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:51 PM
Share

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)જેઈઈ મેઈન 2022 સત્ર-1 (JEE Main 2022 Rescheduled) ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇનનું પ્રથમ સત્ર 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022ના રોજ યોજાવાનું હતું. પરંતુ હવે આ પરીક્ષા 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 જૂન 2022ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, બીજા સત્રની પરીક્ષા 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022 ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે તે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 જુલાઈ 2022ના રોજ યોજાશે.

JEE Main 2022 Registration: આ રીતે કરો રજીસ્ટ્રેશન

સ્ટેપ 1 – સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.

સ્ટેપ 2 – હોમ પેજ પર લેટેસ્ટ ન્યુમાં ‘Registration for JEE(Main) 2022’ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3 – એક નવું પૃષ્ઠ ખુલશે, અહીં ‘New Registration’ વિકલ્પ પર ક્લિક કરો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">