Nitish Rana કેપ્ટન બનતાની સાથે જ કાલી માના દર્શન કરવા પહોંચ્યા, IPL શરૂ થતા પહેલા આશીર્વાદ લીધા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ નીતિશ રાણા કરશે. ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાના કારણે લીગમાં ભાગ લઈ રહ્યો નથી.
Latest News Updates
Most Read Stories