70 કરોડના બંગલામાં રહેશે કિયારા- સિદ્ધાર્થ, આલિશાન ઘરના Photos આવ્યા સામે

Kiara-Sidharth Luxurious house : પ્રેમના મહિના ફેબ્રુઆરીની શરુઆતથી જ લગ્નને કારણે કિયારા સિદ્ધાર્થના સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. હાલ લગ્ન બાદ પણ તેઓ પોતા આલીશાન ઘરને કારણે ભારે ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 9:28 AM
જેસલમેરમાં સાત ફેરા લીધા બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

જેસલમેરમાં સાત ફેરા લીધા બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

1 / 5
મુંબઈમાં પ્રાઈવેટ એરપોર્ટ બહાર કેમેરા સામે પોઝ આપ્યા બાદ કિયારા સિદ્ધાર્થ મીડિયાકર્મીઓને મીઠાઈ આપતા જોવા મળ્યા હતા.

મુંબઈમાં પ્રાઈવેટ એરપોર્ટ બહાર કેમેરા સામે પોઝ આપ્યા બાદ કિયારા સિદ્ધાર્થ મીડિયાકર્મીઓને મીઠાઈ આપતા જોવા મળ્યા હતા.

2 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કપલ 'નાયર હાઉસ' નામના બંગ્લામાં રહેશે. આ આલીશાન ઘરની કિંમત 70 કરોડ રુપિયા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કપલ 'નાયર હાઉસ' નામના બંગ્લામાં રહેશે. આ આલીશાન ઘરની કિંમત 70 કરોડ રુપિયા છે.

3 / 5
આ બંગ્લો મુંબઈના પાલી હિલમાં સ્થિત છે, આ ઘરનું ઈન્ટીરિયર કિયારા અને સિદ્ધાર્થએ સાથે મળીને નક્કી કર્યું છે.

આ બંગ્લો મુંબઈના પાલી હિલમાં સ્થિત છે, આ ઘરનું ઈન્ટીરિયર કિયારા અને સિદ્ધાર્થએ સાથે મળીને નક્કી કર્યું છે.

4 / 5
12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો હાજર રહેશે. આ પહેલા તેમણે દિલ્હીમાં પોતાના નજીકના સંબંધીઓ માટે રિસેપ્શન રાખ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો હાજર રહેશે. આ પહેલા તેમણે દિલ્હીમાં પોતાના નજીકના સંબંધીઓ માટે રિસેપ્શન રાખ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">