ભગવાન શ્રીરામની 18 દિવ્ય મૂર્તિઓની તિરુમંજના સેવા, સમતા કુંભના ત્રીજા દિવસે ભક્તો ઝુમી ઉઠ્યા
સમતા કુંભના ત્રીજા દિવસે મુચિંતલ આશ્રમમાં ભગવાન રામચંદ્રની 18 મૂર્તિઓની તિરુમંજના સેવા કરવામાં આવી હતી. તમામ દિવ્ય મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો.
Latest News Updates
Most Read Stories