AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શ્રીરામની 18 દિવ્ય મૂર્તિઓની તિરુમંજના સેવા, સમતા કુંભના ત્રીજા દિવસે ભક્તો ઝુમી ઉઠ્યા

સમતા કુંભના ત્રીજા દિવસે મુચિંતલ આશ્રમમાં ભગવાન રામચંદ્રની 18 મૂર્તિઓની તિરુમંજના સેવા કરવામાં આવી હતી. તમામ દિવ્ય મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 3:30 PM
Share
શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્સવના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, સમતા કુંભ 2023 ગત 2 ફેબ્રુઆરીથી મુચિંતલના જીયર આશ્રમમાં શરૂ થયો. શનિવારે તેનો ત્રીજો દિવસ હતો.

શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્સવના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, સમતા કુંભ 2023 ગત 2 ફેબ્રુઆરીથી મુચિંતલના જીયર આશ્રમમાં શરૂ થયો. શનિવારે તેનો ત્રીજો દિવસ હતો.

1 / 6
ત્રીજા દિવસે મુચિંતલા આશ્રમમાં ભગવાન રામચંદ્રની 18 મૂર્તિઓની તિરુમંજના સેવા કરવામાં આવી હતી. તમામ દિવ્ય મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગરુડ સેવામાં ભાગ લેનાર લોકોએ આ સેવા કરી હતી.

ત્રીજા દિવસે મુચિંતલા આશ્રમમાં ભગવાન રામચંદ્રની 18 મૂર્તિઓની તિરુમંજના સેવા કરવામાં આવી હતી. તમામ દિવ્ય મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગરુડ સેવામાં ભાગ લેનાર લોકોએ આ સેવા કરી હતી.

2 / 6
સમતા કુંભના ત્રીજા દિવસે સાંજે ભગવાન સાકેત રામચંદ્રની શેષવાહન સેવા કરવામાં આવી હતી.  શેષવાહન સેવા ઉપરાંત અનેક વિવિધ ભગવદ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમતા કુંભના ત્રીજા દિવસે સાંજે ભગવાન સાકેત રામચંદ્રની શેષવાહન સેવા કરવામાં આવી હતી. શેષવાહન સેવા ઉપરાંત અનેક વિવિધ ભગવદ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

3 / 6
ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી રામચંદ્રનું એક જ સ્થાન પર આટલા બધા સ્વરૂપોમાં ઉપસ્થિતિ અત્યાર સુધી બની નથી અને એક સાથે 18 સ્વરૂપોમાં તિરુમંજન સેવા કરવી દુર્લભ છે.

ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી રામચંદ્રનું એક જ સ્થાન પર આટલા બધા સ્વરૂપોમાં ઉપસ્થિતિ અત્યાર સુધી બની નથી અને એક સાથે 18 સ્વરૂપોમાં તિરુમંજન સેવા કરવી દુર્લભ છે.

4 / 6
ચિન્ના જીયર સ્વામીએ કહ્યું કે, આ તે સ્વરૂપ જેવું જ છે જેમાં ભગવાન શ્રીમન્નારાયણ વૈકુંઠમાં વીરાસણામાં બેઠા છે. તિરુમંજના સેવા હેઠળ, ભગવાનને પહેલા દહીંથી, પછી તિરુમંજના દૂધથી અને પછી તેલથી અને પછી પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.

ચિન્ના જીયર સ્વામીએ કહ્યું કે, આ તે સ્વરૂપ જેવું જ છે જેમાં ભગવાન શ્રીમન્નારાયણ વૈકુંઠમાં વીરાસણામાં બેઠા છે. તિરુમંજના સેવા હેઠળ, ભગવાનને પહેલા દહીંથી, પછી તિરુમંજના દૂધથી અને પછી તેલથી અને પછી પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે,11 દિવસ સુધી ચાલનારા આ કુંભનો રવિવાર ચોથો દિવસ હશે. 5 ફેબ્રુઆરીના રોજ 108 દિવ્યદેશાધિઓ માટે શાંતિ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે,11 દિવસ સુધી ચાલનારા આ કુંભનો રવિવાર ચોથો દિવસ હશે. 5 ફેબ્રુઆરીના રોજ 108 દિવ્યદેશાધિઓ માટે શાંતિ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">