AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આવેલુ આ સ્થળ છે અનોખુ, દરીયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા એટલે નરારા ટાપુ

દેશમાં સૌથી વિશાળ દરીયા કિનારો ગુજરાતમાં છે. 1,600 કિ.મીના દરીયાકિનારે અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. જેમાં કચ્છના અખાતનો વિસ્તારએ દરીયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. તેમાં પણ નરારા ટાપુ તો દરિયાઈ જીવસૃષ્ટિની એક અલગ દુનિયા છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Jan 18, 2022 | 2:30 PM
Share
જામનગરથી 62  કિમીની અંતરે નરારા ટાપુ આવેલો છે. દરિયાઇ માર્ગે બોટ દ્વારા આ ટાપુ પર જઇ શકાય છે. અહી દરિયાઇ જીવસૃષ્ટિની એક અનોખી દુનિયા છે. આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયાઇ જીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે.

જામનગરથી 62 કિમીની અંતરે નરારા ટાપુ આવેલો છે. દરિયાઇ માર્ગે બોટ દ્વારા આ ટાપુ પર જઇ શકાય છે. અહી દરિયાઇ જીવસૃષ્ટિની એક અનોખી દુનિયા છે. આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયાઇ જીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે.

1 / 8
નરારા ટાપુમા ઓટના સમયે ત્રણ કિમી સુધી દરીયો અંદર જતો હોવાથી અંહી રેટાળ રણ, પથ્થરો વચ્ચે અસંખ્ય દરીયાઈ જીવ સુષ્ટી જોવા મળ છે. અંહી સમુદ્ર ફુલ, જેલી ફીશ, દરીયાઈ કીડા, 20 થી વધુ જાતિના કરચલા, ઓકટોપશસ જેવા જીવો નરી આંખે જોવા મળે છે.

નરારા ટાપુમા ઓટના સમયે ત્રણ કિમી સુધી દરીયો અંદર જતો હોવાથી અંહી રેટાળ રણ, પથ્થરો વચ્ચે અસંખ્ય દરીયાઈ જીવ સુષ્ટી જોવા મળ છે. અંહી સમુદ્ર ફુલ, જેલી ફીશ, દરીયાઈ કીડા, 20 થી વધુ જાતિના કરચલા, ઓકટોપશસ જેવા જીવો નરી આંખે જોવા મળે છે.

2 / 8
નરારા ટાપુ પર દરીયાઈ ગોકળગાય, શંખ, છીપ, સ્ટાર ફીશ, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી,  24 જાતની કોરલ(પરવાળા), 120 પ્રકારની સેવાળ સહીતની અસંખ્ય જીવ સુષ્ટિ વસવાટ કરે છે.

નરારા ટાપુ પર દરીયાઈ ગોકળગાય, શંખ, છીપ, સ્ટાર ફીશ, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, 24 જાતની કોરલ(પરવાળા), 120 પ્રકારની સેવાળ સહીતની અસંખ્ય જીવ સુષ્ટિ વસવાટ કરે છે.

3 / 8
 નરારા ટાપુનો વિશાળ દરીયા કાંઠો રંગીન દરીયાઈ જીવ સુષ્ટિથી રમણીય છે. અનેક વિશેષતાઓના કારણે દરીયાઈ જીવ સુષ્ટિ વરસાટ કરે છે. અંહી દરીયા કિનારાના વૃક્ષો જેમાં ચેરના વૃક્ષોનુ જંગલ આવેલુ છે.

નરારા ટાપુનો વિશાળ દરીયા કાંઠો રંગીન દરીયાઈ જીવ સુષ્ટિથી રમણીય છે. અનેક વિશેષતાઓના કારણે દરીયાઈ જીવ સુષ્ટિ વરસાટ કરે છે. અંહી દરીયા કિનારાના વૃક્ષો જેમાં ચેરના વૃક્ષોનુ જંગલ આવેલુ છે.

4 / 8
અન્ય જગ્યાએ જે દરીયાઈ જીવ દરીયાની અંદર ખૂબ ઊંડે જોવા મળે છે, તે નરારામાં નરી આંખે નિહાળી શકાય છે.

અન્ય જગ્યાએ જે દરીયાઈ જીવ દરીયાની અંદર ખૂબ ઊંડે જોવા મળે છે, તે નરારામાં નરી આંખે નિહાળી શકાય છે.

5 / 8
નરારા ટાપુમાં દરિયાનું પાણી ઓટના સમયે આશરે 3 થી 3.5 કિમી સુધી અંદર જતુ રહે છે. એટલે કે એ વિસ્તારમાં દરિયાના જીવો પથ્થરોમાં ફસાઇ રહે છે. અંહી અસંખ્ય દરીયાઈ જીવ વસવાટ કરતા હોવાથી દરીયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસુ લોકો અંહીની મુલાકાત લેતા હોય છે.

નરારા ટાપુમાં દરિયાનું પાણી ઓટના સમયે આશરે 3 થી 3.5 કિમી સુધી અંદર જતુ રહે છે. એટલે કે એ વિસ્તારમાં દરિયાના જીવો પથ્થરોમાં ફસાઇ રહે છે. અંહી અસંખ્ય દરીયાઈ જીવ વસવાટ કરતા હોવાથી દરીયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસુ લોકો અંહીની મુલાકાત લેતા હોય છે.

6 / 8
નરારા ટાપુમાં આવવા માટે શિળાયાનો સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ નરારા દરીયાઈ જીવ સુષ્ટિનો નજારો નિહાળવા માટે ખાસ ભરતી-ઓળના સમયની માહિતી મેળવી જરૂરી છે. શિયાળામાં દરીયાઈ જીવ સુષ્ટિને વધુ પ્રમાણમાં  જોવા મળે છે.

નરારા ટાપુમાં આવવા માટે શિળાયાનો સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ નરારા દરીયાઈ જીવ સુષ્ટિનો નજારો નિહાળવા માટે ખાસ ભરતી-ઓળના સમયની માહિતી મેળવી જરૂરી છે. શિયાળામાં દરીયાઈ જીવ સુષ્ટિને વધુ પ્રમાણમાં જોવા મળે છે.

7 / 8
દરીયાઈ જીવને નિહાળવા તેમજ તેના વિશેની માહિતી મેળવવા માટે અંહી સ્થાનિક 30 જેટલા ખાનગી માર્ગદર્શક કાર્યરત છે. જે મરીન લાઈફની ખાસ તાલીમ મેળવેલા તેમજ વિસ્તારના જાણકાર હોય છે.

દરીયાઈ જીવને નિહાળવા તેમજ તેના વિશેની માહિતી મેળવવા માટે અંહી સ્થાનિક 30 જેટલા ખાનગી માર્ગદર્શક કાર્યરત છે. જે મરીન લાઈફની ખાસ તાલીમ મેળવેલા તેમજ વિસ્તારના જાણકાર હોય છે.

8 / 8
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">