Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : કોર્ટ મેરેજ v/s રજિસ્ટર્ડ મેરેજ વચ્ચે તફાવત શું છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંને લગ્ન કાયદેસર છે, પરંતુ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કોર્ટમાં કરવામાં આવે છે, જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એ પહેલાથી જ લગ્નને કાયદેસર રીતે નોંધણી કરાવવાની પ્રક્રિયા છે.

| Updated on: Apr 04, 2025 | 10:17 AM
 કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંને માન્ય વૈવાહિક વિકલ્પો છે, પરંતુ તેમની વચ્ચે કેટલાક તફાવતો છે, તો ચાલો આજે આપણે કાનુની સવાલની અમારી આ સીરિઝમાં કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ વચ્ચે શું તફાવત છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંને માન્ય વૈવાહિક વિકલ્પો છે, પરંતુ તેમની વચ્ચે કેટલાક તફાવતો છે, તો ચાલો આજે આપણે કાનુની સવાલની અમારી આ સીરિઝમાં કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ વચ્ચે શું તફાવત છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

1 / 10
કોર્ટ મેરેજ ભારતીય કાનુન મુજબ એક સરળ પ્રકિયા છે. જેમાં 2 વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરે છે. આ લગ્ન Special Marriage Act, 1954 હેઠળ થાય છે. જેમાં બંન્ને પક્ષ કોર્ટમાં હાજર રહીને લગ્ન કરે છે. આ પછી લગ્નનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.આ લગ્નમાં છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. જેમાં બે સાક્ષી હોવા જરુરી છે, જે લગ્ન વખતે હાજર હોવા જરુરી છે.

કોર્ટ મેરેજ ભારતીય કાનુન મુજબ એક સરળ પ્રકિયા છે. જેમાં 2 વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરે છે. આ લગ્ન Special Marriage Act, 1954 હેઠળ થાય છે. જેમાં બંન્ને પક્ષ કોર્ટમાં હાજર રહીને લગ્ન કરે છે. આ પછી લગ્નનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.આ લગ્નમાં છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. જેમાં બે સાક્ષી હોવા જરુરી છે, જે લગ્ન વખતે હાજર હોવા જરુરી છે.

2 / 10
લગ્નનું રજિસ્ટર્ડ થાય છે. જેનું એક સર્ટિફિકેટ મળે છે એ એક કાનુની પ્રમાણપત્ર છે. જે લગ્નને કાયદેસર બનાવે છે. તમામ ધર્મના લગ્નો માટે આ ફરજિયાત છે. કોઈપણ સરકારી તંત્રના લાભો મેળવવા માટે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરુરી છે.

લગ્નનું રજિસ્ટર્ડ થાય છે. જેનું એક સર્ટિફિકેટ મળે છે એ એક કાનુની પ્રમાણપત્ર છે. જે લગ્નને કાયદેસર બનાવે છે. તમામ ધર્મના લગ્નો માટે આ ફરજિયાત છે. કોઈપણ સરકારી તંત્રના લાભો મેળવવા માટે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરુરી છે.

3 / 10
જો આપણે કોર્ટ મેરેજની વાત કરીએ તો આ લગ્ન કોઈ પણ પ્રકારના ટ્રેડિશનલ ફંક્શન વગર કોર્ટમાં રજિસ્ટ્રારની સામે થાય છે. જે લગ્ન થવાના હોય તો રજિસ્ટ્રારને અરજી સબમિટ કરવામાં આવે છે.

જો આપણે કોર્ટ મેરેજની વાત કરીએ તો આ લગ્ન કોઈ પણ પ્રકારના ટ્રેડિશનલ ફંક્શન વગર કોર્ટમાં રજિસ્ટ્રારની સામે થાય છે. જે લગ્ન થવાના હોય તો રજિસ્ટ્રારને અરજી સબમિટ કરવામાં આવે છે.

4 / 10
જેમાં 30 દિવસનો નોટિસ પિરિયડ આપવામા આવે છે. તમામ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ કરવામાં આવે છે. આ કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા જાતિનાં પુખ્ત છોકરા અને છોકરી વચ્ચે અથવા વિદેશી તમેજ ભારતીય લોકો વચ્ચે થઈ શકે છે.

જેમાં 30 દિવસનો નોટિસ પિરિયડ આપવામા આવે છે. તમામ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ કરવામાં આવે છે. આ કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા જાતિનાં પુખ્ત છોકરા અને છોકરી વચ્ચે અથવા વિદેશી તમેજ ભારતીય લોકો વચ્ચે થઈ શકે છે.

5 / 10
રજિસ્ટર્ડ લગ્ન એક સામાન્ય લગ્ન હોય છે. ત્યારબાદ કાયદાકીય રુપથી રજિસ્ટર્ડ કરવામાં આવે છે. આ લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ, મુસ્લિમ લગ્ન અધિનિયમ અથવા અન્ય સ્થાનિક કાયદાઓ હેઠળ થઈ શકે છે.લગ્ન પછી, લગ્ન પ્રમાણપત્ર માટે રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધણી કરવામાં આવે છે.

રજિસ્ટર્ડ લગ્ન એક સામાન્ય લગ્ન હોય છે. ત્યારબાદ કાયદાકીય રુપથી રજિસ્ટર્ડ કરવામાં આવે છે. આ લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ, મુસ્લિમ લગ્ન અધિનિયમ અથવા અન્ય સ્થાનિક કાયદાઓ હેઠળ થઈ શકે છે.લગ્ન પછી, લગ્ન પ્રમાણપત્ર માટે રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધણી કરવામાં આવે છે.

6 / 10
રજિસ્ટર્ડ લગ્ન કોઈપણ ધાર્મિક સ્થળ  (મંદિર, મસ્જિદ, ચર્ચ, વગેરે) પર થઈ શકે છે, અને રજિસ્ટ્રેશન પછીથી રજિસ્ટ્રારને સબમિટ કરવામાં આવે છે. રજિસ્ટર્ડ લગ્નમાં પણ 2 સાક્ષીની જરુર હોય છે.

રજિસ્ટર્ડ લગ્ન કોઈપણ ધાર્મિક સ્થળ (મંદિર, મસ્જિદ, ચર્ચ, વગેરે) પર થઈ શકે છે, અને રજિસ્ટ્રેશન પછીથી રજિસ્ટ્રારને સબમિટ કરવામાં આવે છે. રજિસ્ટર્ડ લગ્નમાં પણ 2 સાક્ષીની જરુર હોય છે.

7 / 10
હવે આપણે કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંન્ને વચ્ચેના અંતરની વાત કરીએ તો,કોર્ટ મેરેજ એક કાનૂની પ્રક્રિયા છે જેમાં લગ્નનું કોઈ ધાર્મિક મહત્વ હોતું નથી જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એક પરંપરાગત લગ્ન છે જે પછીથી નોંધાય છે.

હવે આપણે કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંન્ને વચ્ચેના અંતરની વાત કરીએ તો,કોર્ટ મેરેજ એક કાનૂની પ્રક્રિયા છે જેમાં લગ્નનું કોઈ ધાર્મિક મહત્વ હોતું નથી જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એક પરંપરાગત લગ્ન છે જે પછીથી નોંધાય છે.

8 / 10
બંને માન્ય છે, પરંતુ કોર્ટ મેરેજને કાયદેસર રીતે વધુ સાદા અને સરળ ગણવામાં આવે છે. રજિસ્ટર્ડ મેરેજ ધાર્મિક અને પરંપરાગત લગ્નનું એક સ્વરૂપ છે, જ્યારે કોર્ટ મેરેજ સંપૂર્ણપણે કાયદેસરના ધોરણે થાય છે.બંને લગ્નનો હેતુ એક જ છે  કાયદેસર રીતે બે વ્યક્તિઓને પતિ અને પત્ની તરીકે સ્વીકારવા.

બંને માન્ય છે, પરંતુ કોર્ટ મેરેજને કાયદેસર રીતે વધુ સાદા અને સરળ ગણવામાં આવે છે. રજિસ્ટર્ડ મેરેજ ધાર્મિક અને પરંપરાગત લગ્નનું એક સ્વરૂપ છે, જ્યારે કોર્ટ મેરેજ સંપૂર્ણપણે કાયદેસરના ધોરણે થાય છે.બંને લગ્નનો હેતુ એક જ છે કાયદેસર રીતે બે વ્યક્તિઓને પતિ અને પત્ની તરીકે સ્વીકારવા.

9 / 10
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

10 / 10

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">