AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanvi Soni

Tanvi Soni

Sub Editor - TV9 Gujarati

tanviben.soni@tv9.com

ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.

Read More
Breaking News : ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે ! ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

Breaking News : ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે ! ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે! છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોની વરસાદથી તળબતોર કરી નાખશે. હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Ahmedabad Plane Crash : શું છે આ થ્રસ્ટ, જે બન્યુ અમદાવાદમાં પ્લેન ક્રેશનું કારણ ? જાણો થ્રસ્ટ માટે કયા કારણો બને છે જવાબદાર

Ahmedabad Plane Crash : શું છે આ થ્રસ્ટ, જે બન્યુ અમદાવાદમાં પ્લેન ક્રેશનું કારણ ? જાણો થ્રસ્ટ માટે કયા કારણો બને છે જવાબદાર

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનના ક્રેશનું કારણ સામે આવ્યું છે. તેનું કારણ થ્રસ્ટ છે. એટલે કે, વિમાનમાં હવામાં ઉડવાની શક્તિ નહોતી. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યાની થોડીક સેકન્ડમાં જ, પાયલોટ સુમિત સભરવાલે ATC ને 'મેડે'નો ઈમરજન્સી સંદેશ મોકલ્યો. 650 ફૂટની ઊંચાઈથી, સભરવાલે નિયમ મુજબ ત્રણ વખત મેડે, મેડે, મેડે કહ્યું. થ્રસ્ટ ન હોવાનુ કારણે વિમાન ઉપર જઈ શકતુ નથી તેવુ જણાવ્યુ.

Breaking News : પ્લેન ક્રેશ પહેલા પાયલોટે ATCને મોકલેલો અંતિમ સંદેશ આવ્યો સામે, ‘પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ”

Breaking News : પ્લેન ક્રેશ પહેલા પાયલોટે ATCને મોકલેલો અંતિમ સંદેશ આવ્યો સામે, ‘પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ”

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં સૌથી મોટી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા મોકલાયેલો સંદેશ સામે આવ્યો છે. પાયલોટ દ્વારા ATCને મોકલાયેલ અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે.

Breaking News : એર ઈન્ડિયાની ફલાઇટમાં એક પછી એક ખામીના સમાચાર, હવે બેંગકોક-સુરતની ફ્લાઈટમાં થ્રસ્ટની સમસ્યા

Breaking News : એર ઈન્ડિયાની ફલાઇટમાં એક પછી એક ખામીના સમાચાર, હવે બેંગકોક-સુરતની ફ્લાઈટમાં થ્રસ્ટની સમસ્યા

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ના દુર્ઘટના બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની વિવિધ ફ્લાઇટ્સમાં ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. હવે બેંકકોક-સુરતની એક ફ્લાઇટમાં ખામી સર્જાયાનું સામે આવ્યુ છે.

થાઇરોઇડ રોગ માટે રામબાણ છે પતંજલિની દવા, આ રીતે કરે છે કામ

થાઇરોઇડ રોગ માટે રામબાણ છે પતંજલિની દવા, આ રીતે કરે છે કામ

જો તમે પણ થાઇરોઇડની સમસ્યાથી પરેશાન છો અને આયુર્વેદિક સારવાર તરફ વળવા માંગો છો, તો પતંજલિની દિવ્ય થાઇરોગ્રિટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ દવા શરીરની અંદરથી કામ કરે છે અને થાઇરોઇડના લક્ષણો ઘટાડીને દર્દીને રાહત આપે છે. જોકે, દવા લેતા પહેલા, આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાનો પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ કરવામાં આવી

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાનો પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ કરવામાં આવી

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. મદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ.આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે. જેમાંથી એક મૃતકની ઓળખ થઇ છે. તેના મૃતદેહને પરિવારને સોંપાયો છે.

અમદાવાદમાં ભાડે રહેવા માટે ખૂબ સસ્તા છે આ વિસ્તાર, જાણો તમારા નજીકનો વિસ્તાર કયો

અમદાવાદમાં ભાડે રહેવા માટે ખૂબ સસ્તા છે આ વિસ્તાર, જાણો તમારા નજીકનો વિસ્તાર કયો

જો તમે અમદાવાદમાં ઓછી કિંમતમાં ભાડે રહેવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને અમદાવાદના કેટલાક વિસ્તારો વિશે જણાવીશુ. જે રહેવા માટે પોકેટ-ફ્રેન્ડલી વિસ્તાર હોવા ઉપરાંત અહીં તમને જીવન માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર મળી રહે છે.

Chanakya Niti : લગ્નજીવનમાં ક્યારેય સંઘર્ષ નહીં થાય, લગ્ન સંબંધમાં શાંતિ ઇચ્છતા હોવ તો ચાણક્યની આ વાતો યાદ રાખો

Chanakya Niti : લગ્નજીવનમાં ક્યારેય સંઘર્ષ નહીં થાય, લગ્ન સંબંધમાં શાંતિ ઇચ્છતા હોવ તો ચાણક્યની આ વાતો યાદ રાખો

આજે મોટાભાગના લોકો પોતાના સંબંધોમાં પ્રામાણિકતા અને વિશ્વાસના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે ચાણક્યની કેટલીક વાતો યાદ રાખો અને તેનું પાલન કરો, તો તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

Baba Vanga Predictions : વર્ષ 2025ના બાકીના 6 મહિના આ રાશિઓ માટે વૈભવી રહેશે, આ લોકોની થશે ચાંદી જ ચાંદી

Baba Vanga Predictions : વર્ષ 2025ના બાકીના 6 મહિના આ રાશિઓ માટે વૈભવી રહેશે, આ લોકોની થશે ચાંદી જ ચાંદી

બાબા વેંગાની આગાહીઓ 2025: મહાન પયગંબર બાબા વેંગાએ વર્ષ 2025 માટે ઘણી મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમણે અગાઉ કરેલી ઘણી આગાહી સાચી પડી છે. તેમણે વર્ષ 2025 માટે કરેલી કેટલીક આગાહી પણ સાચી પડી શકે છે.બાબા વેંગાએ જણાવ્યું છે કે વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખાસ રહેશે.

Chanakya Niti : આ 6 પ્રકારના લોકોને ભૂલથી પણ તમારા ઘરે આવવા આમંત્રણ ન આપો, નહીંતર પોતાનું જ નુકસાન કરશો

Chanakya Niti : આ 6 પ્રકારના લોકોને ભૂલથી પણ તમારા ઘરે આવવા આમંત્રણ ન આપો, નહીંતર પોતાનું જ નુકસાન કરશો

આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલાં કેટલીક એવી નીતિઓ જણાવી હતી જે આજે પણ એટલી જ સચોટ સાબિત થાય છે. પ્રાચીન દાર્શનિક ચાણક્યએ તેમના પુસ્તકમાં સલાહ આપી છે કે ચોક્કસ પ્રકારના લોકોને તમારા ઘરે આમંત્રણ ન આપો. જો તમે આ બાબતમાં વધારે જાણવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Baba Vanga Predictions : 7 જૂન 2025 પછી થશે વિનાશ !વિશ્વને હચમચાવી દેનારી બાબા વેંગાની આગાહી

Baba Vanga Predictions : 7 જૂન 2025 પછી થશે વિનાશ !વિશ્વને હચમચાવી દેનારી બાબા વેંગાની આગાહી

હાલના દિવસોમાં ઘણા લોકો આવનારા સમય વિશે ચિંતિત છે. ક્યાંક એવું લાગે છે કે કંઈક મોટું અને અનિચ્છનીય બની શકે છે. અવકાશ વૈજ્ઞાનિકો, હવામાન નિષ્ણાતો અને કેટલાક અહેવાલો અનુસાર, જૂન 2025 પછી કંઈક એવું બની શકે છે જે સમગ્ર વિશ્વને અસર કરી શકે છે.બાબા વેંગાએ પણ આવી જ એક ભયાનક આગાહી કરી છે.

Chanakya Niti : કઈ વ્યક્તિ ધનવાન બનશે તેના વિશે ચાણક્યએ જણાવ્યુ, જાણો તમે પણ તેમાંથી એક છો કે નહીં ?

Chanakya Niti : કઈ વ્યક્તિ ધનવાન બનશે તેના વિશે ચાણક્યએ જણાવ્યુ, જાણો તમે પણ તેમાંથી એક છો કે નહીં ?

હજારો વર્ષ પહેલાં ચાણક્યએ કેટલીક એવી નીતિઓ જણાવી હતી જે આજે પણ એટલી જ સચોટ સાબિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે કયા લોકો ધનવાન બને છે અને શા માટે. જો તમે પણ જાણવા માંગતા હોવ કે તમે પણ તેમાંથી એક છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

g clip-path="url(#clip0_868_265)">