AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanvi Soni

Tanvi Soni

Sr. Sub Editor - TV9 Gujarati

tanviben.soni@tv9.com

ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.

Read More
Chanakya Niti: શું સાચું છે અને શું ખોટું છે તે સમજી શકતા નથી? ચાણક્ય જણાવ્યુ આ માનસિક મૂંઝવણ કેવી રીતે ટળશે

Chanakya Niti: શું સાચું છે અને શું ખોટું છે તે સમજી શકતા નથી? ચાણક્ય જણાવ્યુ આ માનસિક મૂંઝવણ કેવી રીતે ટળશે

ઘણીવાર જ્યારે આપણે કોઈ બાબતમાં નિર્ણય લેવાનો હોય છે, ત્યારે આપણું મન મૂંઝવણમાં મુકાઈ જાય છે અને આપણને સમજાતું નથી કે શું સારું છે અને શું ખરાબ. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? માનસિક મૂંઝવણ કેવી રીતે ટાળવી? ચાણક્ય તેમની ચાણક્ય નીતિમાં આ અંગે માર્ગદર્શન આપે છે.

Baba Vanga Predictions:  2025ના છેલ્લા મહિનામાં આ રાશિઓના આવશે ‘અચ્છે દિન’, અત્યંત ધનવાન બની જશે

Baba Vanga Predictions: 2025ના છેલ્લા મહિનામાં આ રાશિઓના આવશે ‘અચ્છે દિન’, અત્યંત ધનવાન બની જશે

2025નું વર્ષ થોડા દિવસોમાં જ પૂરું થશે. પરંતુ બાકીના દિવસો ઘણા લોકોના જીવનમાં નવી શરૂઆત લાવી શકે છે. બાબા વેંગાની વાયરલ આગાહી મુજબ, આ વર્ષના અંતિમ દિવસો ચાર રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે. 2025 પૂર્ણ થવામાં થોડા જ દિવસો બાકી છે, તેથી આ બાકીના દિવસો આ રાશિઓ માટે ખાસ લાભ લાવી શકે છે.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી થયો વધારો, ચાંદી પણ થઇ મોંઘી, જાણો તમારા શહેરના ભાવ

Gold Price Today: સોનાના ભાવમાં ફરી થયો વધારો, ચાંદી પણ થઇ મોંઘી, જાણો તમારા શહેરના ભાવ

યુએસ ફેડ તરફથી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ આજે ​​સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ ₹10 અને 22 કેરેટ સોનું ₹10 મોંઘુ થયું છે. બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ ₹660 અને 22 કેરેટ સોનાના ભાવ ₹610 વધ્યા છે.

Hindu Wedding Rituals:  કન્યાના ગૃહપ્રવેશ દરમિયાન ચોખાના કળશ પાડવાની વિધિ પાછળ શું છે કારણ? જાણો

Hindu Wedding Rituals: કન્યાના ગૃહપ્રવેશ દરમિયાન ચોખાના કળશ પાડવાની વિધિ પાછળ શું છે કારણ? જાણો

હિંદુ લગ્ન વિધિ: ગૃહપ્રવેશ સમારંભ દરમિયાન, કન્યા પોતાના પગથી ચોખાનો કળશ પાડે છે અને તેના સાસરિયાના ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કન્યા પોતાના ગૃહપ્રવેશ દરમિયાન આવું કેમ કરે છે? ચાલો જાણીએ આ પાછળનું ખાસ કારણ.

Dharmendra Antim Sanskar:  ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ફેન્સથી છુપાઇને ચુપચાપ કેમ કરવામાં આવ્યા? હેમા માલિનીએ જાતે જ જણાવ્યુ કારણ

Dharmendra Antim Sanskar: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ફેન્સથી છુપાઇને ચુપચાપ કેમ કરવામાં આવ્યા? હેમા માલિનીએ જાતે જ જણાવ્યુ કારણ

ધર્મેન્દ્ર બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા. તેમના ચાહકો દુનિયાભરમાં છે. ચાહકો બિલકુલ ખુશ ન હતા કે પરિવારે તેમના અંતિમ સંસ્કાર ચુપચાપ કરી દીધા હતા. જોકે, હેમા માલિનીએ હવે પોતાનું મૌન તોડ્યું છે અને મુખ્ય કારણ જાહેર કર્યું છે.

Chanakya Niti: તમારી આ આદતો મા લક્ષ્મીને તમારા ઘરમાં ક્યારેય નહીં રહેવા દે, અત્યારે જ છોડી દો

Chanakya Niti: તમારી આ આદતો મા લક્ષ્મીને તમારા ઘરમાં ક્યારેય નહીં રહેવા દે, અત્યારે જ છોડી દો

આચાર્ય ચાણક્યને ભારતીય ઇતિહાસના મહાન રાજદ્વારી, અર્થશાસ્ત્રી અને દાર્શનિકોમાંના એક માનવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રના પુસ્તક "ચાણક્ય નીતિ" માં જીવનના દરેક પાસાને સમજાવ્યું છે. તેમના મતે, કેટલીક માનવીય આદતો વ્યક્તિને ગરીબી તરફ ધકેલે છે અને ધનની દેવી દેવી લક્ષ્મીને તે ઘરમાં રહેવાથી રોકે છે. ચાલો તેમના વિશે જાણીએ.

પતંજલિ દેશી ઘીનો કેસ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં રજૂ થશે, કોર્ટે આપ્યો આદેશ

પતંજલિ દેશી ઘીનો કેસ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં રજૂ થશે, કોર્ટે આપ્યો આદેશ

પતંજલિ ગાયના ઘી અંગેના મીડિયા અહેવાલો અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, પિથોરાગઢ દ્વારા 20 ઓક્ટોબર, 2020 ના રોજ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસનો ઉલ્લેખ કરીને, પતંજલિએ ત્યારબાદના કોર્ટના આદેશને "ખોટો અને ગેરકાયદેસર" ગણાવ્યો.

આજનું હવામાન : ડિસેમ્બરના પ્રારંભે જ કડકડતી ઠંડીની શરુઆત, જાણો હવામાન વિભાગની આગાહી

આજનું હવામાન : ડિસેમ્બરના પ્રારંભે જ કડકડતી ઠંડીની શરુઆત, જાણો હવામાન વિભાગની આગાહી

નવેમ્બરનો અંત થઇ રહ્યો છે પણ ગરમીનો અંત થતો નથી..લોકો ઠંડીની રાહ જોઇ રહ્યાં છે. જો કો હવે વાતાવરણમાં ફેરફારના સંકેતો મળી રહ્યાં છે..આગાહી મુજબ લાગી રહ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે..જુઓ શું છે હવામાન વિભાગની અને આગાહીકારની આગાહી.

આજનું હવામાન : બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય,ગુજરાતમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

આજનું હવામાન : બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય,ગુજરાતમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી હિમ વર્ષાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આપણા ગુજરાતમાં પણ આગામી થોડા જ કલાકમાં શીતલહેર ફરી વળશે. આમ પણ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની કોઇ ખાસ શકયતાઓ નથી. ત્યારે ડિસેમ્બરની શરૂઆત ગુજરાત માટે ખુબ જ ઠંડી રહી શકે છે.

Cyclone Senyar : ક્યાંથી આવી રહ્યુ છે ચક્રવાત ‘સેન્યોર’? ભારતના આ રાજ્યોમાં થશે અસર, જાણો ગુજરાત પર શું અસર વર્તાશે

Cyclone Senyar : ક્યાંથી આવી રહ્યુ છે ચક્રવાત ‘સેન્યોર’? ભારતના આ રાજ્યોમાં થશે અસર, જાણો ગુજરાત પર શું અસર વર્તાશે

મલક્કા સ્ટ્રેટમાં ડીપ ડિપ્રેશન 26 નવેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત બનવાની ધારણા છે. આના કારણે આંદામાન ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. IMD એ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. જાણો શું ગુજરાતમાં તેની અસર વર્તાશે.

શું તમે જાણો છો કયા દેવી-દેવતાને કયા ફુલ-પાન ચઢાવવા અશુભ છે ?

શું તમે જાણો છો કયા દેવી-દેવતાને કયા ફુલ-પાન ચઢાવવા અશુભ છે ?

દેવી-દેવતાઓને ફૂલો ચઢાવવા શુભ છે, પરંતુ ચોક્કસ હિન્દુ દેવતાઓને ચોક્કસ ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ક્યારેક ફૂલો તેમના સ્વભાવને કારણે ચોક્કસ દેવતાઓને ચઢાવી શકાતા નથી. તો ચાલો જાણીએ કે કયા દેવતાને કયા ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે.

Breaking News : ગૃહિણીઓનું બજેટ થયુ તહેસ-નહેસ, સિંગતેલના ડબ્બાનો ભાવ અધધ… રૂપિયા 210 વધ્યો

Breaking News : ગૃહિણીઓનું બજેટ થયુ તહેસ-નહેસ, સિંગતેલના ડબ્બાનો ભાવ અધધ… રૂપિયા 210 વધ્યો

રાજકોટ જ્યાં મગફળીની મબલક આવક થતી રહેતી હોય છે. જો કે આ તરફ સિંગતેલના ભાવમાં અચાનક વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયો છે. મગફળીના ભાવ યાર્ડમાં પ્રતિમણ રૂપિયા 200 નો જંગી ઉછાળો દર્શાવી રહ્યા છે,જેની અસર સિંગતેલ પર પણ પડી છે. સિંગતેલના ભાવમાં પણ અધધ વધારો થયો છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">