AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanvi Soni

Tanvi Soni

Sr. Sub Editor - TV9 Gujarati

tanviben.soni@tv9.com

ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.

Read More
Breaking News : આખરે ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગયો નોબેલ પુરસ્કાર ! વેનેઝુએલાના માચાડોએ આપ્યો ગિફ્ટ, શું આ રીતે ટ્રાન્સફર કરી શકાય પુરસ્કાર ?

Breaking News : આખરે ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગયો નોબેલ પુરસ્કાર ! વેનેઝુએલાના માચાડોએ આપ્યો ગિફ્ટ, શું આ રીતે ટ્રાન્સફર કરી શકાય પુરસ્કાર ?

છેલ્લા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ઘણા વિશ્વયુદ્ધ બંધ કરાવ્યા હોવાનો દાવો કરી રહ્યા હતા અને તેના માટે પોતે નોબેલ પુરસ્કારના હકદાર હોવાનું જણાવતા હતા.જો કે આ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોને મળ્યો હતો.જો કે હવે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે માચાડોએ રૂબરૂ મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેમના પક્ષે 2024 ની ચૂંટણી જીતી હતી, જેને માદુરોએ નકારી કાઢી હતી. માચાડોએ અગાઉ ગયા વર્ષે ટ્રમ્પ સાથે નોબેલ શાંતિ પુરસ્કાર, એક ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન, શેર કરવાની ઓફર કરી હતી.

Gold Price Today : મકરસંક્રાંતિ પર સોનું થઈ ગયુ મોંઘુ, જાણો અમદાવાદમાં કેટલો છે ભાવ

Gold Price Today : મકરસંક્રાંતિ પર સોનું થઈ ગયુ મોંઘુ, જાણો અમદાવાદમાં કેટલો છે ભાવ

આજે સોનાનો ભાવ: 14 જાન્યુઆરી મકરસંક્રાંતિની સવારે દેશમાં સોનાના ભાવમાં વધુ વધારો થયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,586.49 છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સલામત સંપત્તિઓની નવી માંગને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

Breaking News : ATM વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર! SBIએ રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો

Breaking News : ATM વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર! SBIએ રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો

નવા વર્ષની શરૂઆતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના લાખો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. અન્ય બેંકોના ATM માંથી પૈસા ઉપાડવાનું પહેલા કરતા મોંઘુ થઈ ગયું છે.

Shreyas Iyer : શ્રેયસ ઐયરને શ્વાન કરડી જ જતું…પરંતુ તેણે છેલ્લી ઘડીએ આ કામ કર્યું, જુઓ Video

Shreyas Iyer : શ્રેયસ ઐયરને શ્વાન કરડી જ જતું…પરંતુ તેણે છેલ્લી ઘડીએ આ કામ કર્યું, જુઓ Video

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર લગભગ અઢી મહિનાના વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરી રહ્યો છે. જોકે, તેની વાપસીમાં થોડો વધુ સમય વિલંબ થઈ શક્યો હોત; જો તેની સાથે કંઈક અપ્રિય ઘટના બની હોત, તો તેને શ્રેણીમાંથી બહાર કરી શકાયો હોત.

Baba Vanga Prediction 2026 : શું રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશ્વ શક્તિ બનશે? બાબા વેંગાએ કરી આ આગાહી

Baba Vanga Prediction 2026 : શું રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશ્વ શક્તિ બનશે? બાબા વેંગાએ કરી આ આગાહી

દાયકાઓ પહેલા એક અંધ ભવિષ્યવેત્તાએ 2026 વિશે કરેલી આગાહીઓ હવે આખી દુનિયાને હચમચાવી રહી છે. 9/11ના હુમલાથી લઈને કોવિડ મહામારી સુધી, ઘણા લોકો માને છે કે તેમના શબ્દો સાચા પડ્યા છે. અને શું બાબા વેંગાએ 2026માં રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિશે કરેલી આગાહીઓ સાચા પડશે? તેમણે બરાબર શું કહ્યું?

Breaking News : લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સામે આરોપો નક્કી થયા, કોર્ટે કહ્યું- પરિવાર સામે મજબૂત પુરાવા

Breaking News : લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સામે આરોપો નક્કી થયા, કોર્ટે કહ્યું- પરિવાર સામે મજબૂત પુરાવા

દિલ્હીની એક કોર્ટે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો નક્કી થયા છે. કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે લાલુ યાદવ અને તેમના પરિવારે ગુનાહિત સિન્ડિકેટ તરીકે કામ કર્યું હતું. આરોપીઓમાં વ્યાપક ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાના સ્પષ્ટ સંકેતો છે.

છૂટાછેડાના 11 મહિના પછી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ફરી સાથે આવશે? આ ઘરમાં સાથે રહેશે..

છૂટાછેડાના 11 મહિના પછી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ફરી સાથે આવશે? આ ઘરમાં સાથે રહેશે..

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ચાર વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. છૂટાછેડાના 11 મહિના પછી એવી જોરદાર ચર્ચાઓ છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીઘો છે. આ બંને ફરીથી એક સાથે આવી શકે છે

ફ્લેટની બાલ્કનીમાં ફસાયા યુવકો, રેસ્ક્યૂ માટે Blinkit કર્યુ, ‘રેસ્ક્યૂ ઓપરેશન’ સોશિયલ મીડિયા પર વાયરલ

ફ્લેટની બાલ્કનીમાં ફસાયા યુવકો, રેસ્ક્યૂ માટે Blinkit કર્યુ, ‘રેસ્ક્યૂ ઓપરેશન’ સોશિયલ મીડિયા પર વાયરલ

તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મુશ્કેલીમાં મુકાયુ હોય, કોઇ જગ્યાએ ફસાઇ ગયુ હોય અને એ વ્યક્તિએ પોલીસ કે ફાયર બ્રિગેડને બદલે કરિયાણાની ડિલિવરી એપ પર ફોન કર્યો હોય? પુણેમાં પણ આવી જ એક ફિલ્મી અને ચોંકાવનારી ઘટના બની, જેને લોકો "વર્ષનો પહેલો મોટો કૌભાંડ" કહી રહ્યા છે.

Breaking News : કોલકાતામાં EDએ જ્યાં રેડ પાડી ત્યાં પહોંચ્યા CM મમતા બેનર્જી, કહ્યુ- પાર્ટીની રણનીતિ જાણવાનું ષડયંત્ર

Breaking News : કોલકાતામાં EDએ જ્યાં રેડ પાડી ત્યાં પહોંચ્યા CM મમતા બેનર્જી, કહ્યુ- પાર્ટીની રણનીતિ જાણવાનું ષડયંત્ર

એક તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPAC વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ જ સમયે જૈનના નિવાસસ્થાને પહોંચી છે. સાથે જ  અહીં પહોંચીને ભાજપ પર તેમણે મોટા આરોપો લગાવ્યા છે. 

Vastu Tips : શું તમારા ઘરમાં પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વારંવાર ખરાબ થાય છે? વાસ્તુ શાસ્ત્ર શું કહે છે તે જાણો

Vastu Tips : શું તમારા ઘરમાં પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વારંવાર ખરાબ થાય છે? વાસ્તુ શાસ્ત્ર શું કહે છે તે જાણો

Vastu Tips For Home: તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સનું વારંવાર ખરાબ થવું એ અશુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં, આ રાહુ અને વાસ્તુ દોષના અશુભ પ્રભાવને પણ આભારી છે. પરિણામે, વારંવાર સમારકામ અથવા નવી વસ્તુઓ ખરીદવાથી નાણાકીય નુકસાન થઈ શકે છે.

Vastu : રસોડામાં મંદિર રાખવુ જોઇએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Vastu : રસોડામાં મંદિર રાખવુ જોઇએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે તમારા ઘરમાં સ્થાપત્ય ખામીઓનું નિરાકરણ પૂરું પાડે છે. ઘણીવાર, આપણી નાની ભૂલો વાસ્તુ ખામીઓ તરફ દોરી જાય છે જે તમને અને તમારા આખા પરિવારને અસર કરે છે.ચાલો તો જાણીએ કે રસોડામાં મંદિર રાખવુ જોઇએ કે નહીં

Chanakya Niti : પોતાની પત્ની અને બાળકો સામે ક્યારેક ન કરતા આવી વાતો, જાણો ચાણક્યએ શું કહ્યુ

Chanakya Niti : પોતાની પત્ની અને બાળકો સામે ક્યારેક ન કરતા આવી વાતો, જાણો ચાણક્યએ શું કહ્યુ

આચાર્ય ચાણક્ય એક મહાન વિચારક, અર્થશાસ્ત્રી અને રાજદ્વારી હતા.તેમણે ચાણક્ય નીતિ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે પતિ-પત્ની વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ તેનું વર્ણન કર્યું છે. પિતાએ પોતાના બાળકોમાં કેવા મૂલ્યો કેળવવા જોઈએ? ચાણક્યએ આ વિષય પર વિગતવાર ચર્ચા કરી છે.

બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
g clip-path="url(#clip0_868_265)">