AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanvi Soni

Tanvi Soni

Sr. Sub Editor - TV9 Gujarati

tanviben.soni@tv9.com

ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.

Read More
Baba Vanga Predictions : પૂર અને ભૂકંપ તો ફક્ત એક ઝલક છે, 2026માં એક મોટી આફત આવી રહી છે! બાબા વેંગાની આગાહી

Baba Vanga Predictions : પૂર અને ભૂકંપ તો ફક્ત એક ઝલક છે, 2026માં એક મોટી આફત આવી રહી છે! બાબા વેંગાની આગાહી

બાલ્કન્સના નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતી રહસ્યમય બલ્ગેરિયન મહિલા બાબા વેંગાએ એક ભવિષ્યવાણી કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેમનો દાવો છે કે 2026 માં, વિશ્વ એક અભૂતપૂર્વ કુદરતી આફતનો સાક્ષી બનશે. ખાસ કરીને, એશિયા અને યુરોપના કેટલાક ભાગોમાં એક વિશાળ ભૂકંપનો ભયાનક વિનાશ થઈ શકે છે.

Breaking News : શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યુ- પુરાવાનો અભાવ છે

Breaking News : શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યુ- પુરાવાનો અભાવ છે

રાઉસ એવન્યુ કોર્ટે આજે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં પોતાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો સીધી રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટી રાહત આપે છે. કોર્ટે મનીષ સિસોદિયાને એક્સાઇઝ કેસમાં નિર્દોષ જાહેર કર્યા. પોતાના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આખા કેસમાં કોઈ કાવતરું નહોતું.

Gold New Rule: સોનાને લઇને નવો નિયમ 1 એપ્રિલથી થવા જઇ રહ્યો છે લાગુ, જાણો કોને થશે ફાયદો

Gold New Rule: સોનાને લઇને નવો નિયમ 1 એપ્રિલથી થવા જઇ રહ્યો છે લાગુ, જાણો કોને થશે ફાયદો

ભારતમાં સોના પર કર મુક્તિ અંગે એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ સેકન્ડરી માર્કેટમાંથી સોનું ખરીદવાના નિયમો બદલાઈ રહ્યા છે. અગાઉ પરિપક્વતા પછી સેકન્ડરી માર્કેટમાં SGB હેઠળ સોનું ખરીદનારા અને વેચનારાઓને મૂડી લાભ કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આ નાબૂદ કરવામાં આવ્યું છે.

Breaking News : Air Ticket કેન્સલેશનના નિયમો બદલાયા, હવે બૂકિંગના 48 કલાકમાં ફ્લાઇટ કેન્સલ થવા પર મળશે સંપૂર્ણ રિફંડ

Breaking News : Air Ticket કેન્સલેશનના નિયમો બદલાયા, હવે બૂકિંગના 48 કલાકમાં ફ્લાઇટ કેન્સલ થવા પર મળશે સંપૂર્ણ રિફંડ

નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

T20 વર્લ્ડકપ વચ્ચે રિંકુ સિંહ માટે આવ્યા ખરાબ સમાચાર, તેની પર દુખોનો પહાડ તૂટી પડ્યો

T20 વર્લ્ડકપ વચ્ચે રિંકુ સિંહ માટે આવ્યા ખરાબ સમાચાર, તેની પર દુખોનો પહાડ તૂટી પડ્યો

T20 વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન  ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ માટે ખૂબ જ દુખના સમાચાર સામે આવ્યા અને તે શોકમાં ડૂબી ગયા છે. તેમના પિતા ખાનચંદ સિંહનું અવસાન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Breaking News : વારંવાર એન્ટિબાયોટિક દવા લેવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Breaking News : વારંવાર એન્ટિબાયોટિક દવા લેવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

એન્ટિ બાયોટિક્સ દવાઓ બેક્ટેરિયલ ચેપને અટકાવે છે અને તેમને મટાડવામાં મદદ કરે છે. ડોકટરો સામાન્ય રીતે દાંતના દુખાવા, ગળાના ચેપ અને પેશાબની નળીઓનો વિસ્તારમાં ચેપ જેવી પરિસ્થિતિઓ માટે તેમને લખી આપે છે. જો કે વારંવાર આ પ્રકારની દવા લેવી અથવા ડોક્ટરની જાણ વગર જ તેને બંધ કરી દેવી યોગ્ય છે. ચાલો જાણીએ નિષ્ણાંતો શું કહે છે.

Tilak Benefit: ગ્રહોને મજબુત કરે છે તિલક, ચંદન, કંકુ કે હળદર… જાણો કયા દિવસે શેનું તિલક કરવુ ?

Tilak Benefit: ગ્રહોને મજબુત કરે છે તિલક, ચંદન, કંકુ કે હળદર… જાણો કયા દિવસે શેનું તિલક કરવુ ?

કપાળ પર તિલક લગાવવું માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણોસર પણ શુભ માનવામાં આવે છે. માનવ શરીરમાં સાત ચક્રો છે, અને આજ્ઞા ચક્ર કપાળના મધ્યમાં સ્થિત છે. કપાળ પર તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે. અઠવાડિયાના દિવસ પ્રમાણે તિલક લગાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

Chanakya Niti : ગમે તેટલા રુપિયા ખર્ચ કરો, ક્યારેય નહીં ખુટે, જાણો ચાણક્યએ કેમ આવુ કહ્યુ

Chanakya Niti : ગમે તેટલા રુપિયા ખર્ચ કરો, ક્યારેય નહીં ખુટે, જાણો ચાણક્યએ કેમ આવુ કહ્યુ

આચાર્ય ચાણક્ય એક અર્થશાસ્ત્રી તથા એક મહાન વિચારક અને રાજદ્વારી પણ હતા. તેમણે એક પુસ્તર પણ લખેલુ છે જેનું નામ ચાણક્ય નીતિ છે. આ પુસ્તકમાં ચાણક્ય દ્વારા રજૂ કરાયેલા વિચારો આજે પણ માર્ગદર્શન આપે છે. ચાણક્ય કહે જે કહે તેનું જો પાલન કરવામાં આવે તો એવું પણ કહેવાય છે કે તમને ક્યારેય ધનની કમી નહીં રહે.

SIP Mutual Fund : SIP કરીને એકઠુ કરી શકો છો કરોડોનું ભંડોળ ? જાણો દર મહીને કેટલુ રોકાણ કરશો

SIP Mutual Fund : SIP કરીને એકઠુ કરી શકો છો કરોડોનું ભંડોળ ? જાણો દર મહીને કેટલુ રોકાણ કરશો

જો તમે 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે 60 વર્ષની ઉંમર સુધીમાં પ્રતિ મહિને રોકાણ કરીને ₹1 કરોડથી વધુનું ભંડોળ બનાવી શકો છો. જો તમે 30 કે 40 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તે જ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દર મહિને ઘણું વધારે રોકાણ કરવાની જરૂર છે.

Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ મહત્વનું પગલુ

Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ મહત્વનું પગલુ

દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેનમાં ટણખા અને આગ જોતા જ પાયલટ સતર્ક થઇ ગયા હતા. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી પાયલટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

Breaking News : ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, વીજળીના કડાકા સાથે 17 જિલ્લામાં માવઠાની આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયુ

Breaking News : ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, વીજળીના કડાકા સાથે 17 જિલ્લામાં માવઠાની આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયુ

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે અનેક જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.  

Effects Of Chandra Grahan : હોળીના તહેવારમાં જ ચંદ્ર ગ્રહણ, જાણો કઇ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરુર

Effects Of Chandra Grahan : હોળીના તહેવારમાં જ ચંદ્ર ગ્રહણ, જાણો કઇ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરુર

ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણ 4:34 વાગ્યે જોવા મળશે. તેની અસરો વિવિધ સ્થળોએ થોડી બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે, આ સમય માનસિક અસ્થિરતા માટે અનુકૂળ માનવામાં આવે છે. ઘણા લોકોને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે, ઊંઘ પ્રભાવિત થઈ શકે છે અને લાગણીઓ વધુ સંવેદનશીલ બની શકે છે.

દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ
g clip-path="url(#clip0_868_265)">