ગુજરાતી સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 9 વર્ષનો અનુભવ છે. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણમાં નિપુણતા ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવામાં નિપુણતા છે. પ્રોગ્રામિંગ તેમજ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી પણ કરેલી છે. રેડિયોમાં પણ કામ કરવાનો અનુભવ છે. વોઇસ ઓવર અને રિપોર્ટિંગનો પણ અનુભવ છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલનું મોટું અનુમાન, જાણો 8 સપ્ટેમ્બર સુધી કેવો વરસાદ રહેશે
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
- Tanvi Soni
- Updated on: Sep 1, 2026
- 11:24 am
Chanakya Niti: જ્યોતિષીય ઉપાયો જો 6 કાન સુધી પહોંચે તો તે ક્યારેય ફળ આપતા નથી, જાણો ચાણક્યના ગુપ્તતાનું સિદ્ધાંત
જો તમે ઇચ્છો છો કે તમારા ગ્રહ ઉપાયો, રત્નો અને ધાર્મિક વિધિઓ 100% સફળ થાય, તો આ ચાણક્ય સૂત્રને તમારા જીવનનો પાયો બનાવો. તમારી કુંડળી અને તેના ઉપાયો ફક્ત ચાર કાન સુધી મર્યાદિત રાખો; એકવાર તે છ કાન સુધી પહોંચી જાય, તો અવરોધો અને નિષ્ફળતાની શક્યતા વધી જાય છે.
- Tanvi Soni
- Updated on: Aug 31, 2026
- 11:46 am
સ્વપ્નમાં મૃત સ્વજનો ખોરાક માંગે તો એ કઈ વાતનો સંકેત છે? જાણો સ્વપ્ન શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યુ છે
સપના દરેક વ્યક્તિના જીવનનો એક સામાન્ય ભાગ છે. ઘણીવાર દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ, જૂની યાદો, લાગણીઓ અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેનો લગાવ સપનામાં જોવા મળે છે. ખાસ કરીને કોઈ નજીકના સ્વજનના નિધન બાદ તેમની યાદો સપનામાં આવવી સ્વાભાવિક માનવામાં આવે છે.
- Tanvi Soni
- Updated on: Aug 31, 2026
- 11:25 am
Health News: એક ચપટી મીઠું 5 મિનિટમાં તમારા માથાનો દુખાવો મટાડી દેશે, જાણો કેવી રીતે
માથાનો દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે. તેમાં ડિહાઇડ્રેશન અને શરીરમાં સોડિયમનું અસંતુલન પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પૂરતું પાણી પીવું જરૂરી છે. સોશિયલ મીડિયા પર મીઠું અને પાણીનો ઉપાય માથાના દુખાવામાં ઝડપથી રાહત આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Tanvi Soni
- Updated on: Aug 31, 2026
- 10:34 am
Shukra Gochar 2026: 2 સપ્ટેમ્બરે બનશે માલવ્ય રાજયોગ, આ 2 રાશિઓ થશે માલામાલ
શું તમે જાણો છો કે 2 સપ્ટેમ્બરે બનવા જઈ રહેલો માલવ્ય રાજયોગ 2 રાશિઓના ભાગ્યમાં વૈભવી જીવન અને અપાર સંપત્તિ લાવશે? ચાલો તે રાશિઓ વિશે જાણીએ.
- Tanvi Soni
- Updated on: Aug 31, 2026
- 9:09 am
Mangal Gochar: 2 સપ્ટેમ્બરથી 5 રાશિઓનું ભાગ્ય ચમકી શકે, મંગળ નક્ષત્ર પરિવર્તન થતા મળશે સારા સમાચાર
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, 2 સપ્ટેમ્બર 2026ના રોજ મંગળ નક્ષત્ર પરિવર્તન કરીને ગુરુના સ્વામિત્વવાળા પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 24 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે. મંગળ અને ગુરુની આ સ્થિતિ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન કારકિર્દી, વેપાર, નાણાં અને મિલકત સંબંધિત બાબતોમાં લાભની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
- Tanvi Soni
- Updated on: Aug 29, 2026
- 11:29 am
ભારતમાં પણ નેપાળ જેવી તબાહીનો ખતરો! હિમાલયના 130 સરોવરો અત્યંત જોખમી
નેપાળમાં હિમશિખર પીગળવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે ભારત માટે પણ ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. કાઠમંડુ સ્થિત International Centre for Integrated Mountain Development (ICIMOD) દ્વારા આશરે પાંચ મહિના પહેલાં જાહેર કરાયેલા અહેવાલોમાં હિમાલયના ઝડપથી પીગળતા હિમશિખરો અને તેનાથી સર્જાઈ શકે તેવા જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી.
- Tanvi Soni
- Updated on: Aug 29, 2026
- 12:49 pm
Breaking News: અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર, તંત્રને તાત્કાલિક રિપેરિંગના આદેશ
અમદાવાદના BRTS કોરિડોરમાં વાહનોના અનધિકૃત પ્રવેશને અટકાવવા લગાવવામાં આવેલા ‘સ્વિંગ ગેટ’ની સ્થિતિને લઈને સવાલો ઉઠ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આ ગેટ ખરાબ થઈ ગયા હોવાની ફરિયાદો સામે આવી છે. ક્યાંક ગેટ તૂટી ગયા છે તો ક્યાંક ખુલ્લા રહેતા હોવાના કારણે સામાન્ય વાહનો સરળતાથી BRTS ટ્રેકમાં પ્રવેશી રહ્યા છે.
- Tanvi Soni
- Updated on: Aug 28, 2026
- 1:29 pm
Breaking News: નેપાળ પાસે માત્ર 3 કલાકનો સમય! ગ્લેશિયરથી બનેલું તળાવ ફાટ્યુ, ફરી ભયાનક પૂરનો ખતરો
નેપાળમાં બુધવારના વિનાશક પૂર બાદ, હવે એક નવી આફત આવવાની શક્યતા છે. નેપાળ-ચીન સરહદ નજીક ગિરોંગ સરહદ બંદર ઉપર ગ્લેશિયર તૂટવાથી બનેલું તળાવ હવે ઓવરફ્લો થઈ ગયું છે. ચીનના રાજ્ય મીડિયા CCTV એ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે તળાવનું પાણી તેના કાંઠાઓથી ઓવરફ્લો થવા લાગ્યું છે.
- Tanvi Soni
- Updated on: Aug 28, 2026
- 12:38 pm
Breaking News: મુંબઈમાં દૂધ મોંઘું, 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ. 9નો વધારો, ભાવ રૂ.102 થશે
આગામી તહેવારોની મોસમ પહેલા મુંબઈમાં સામાન્ય માણસ પર ફુગાવાનો બોજ ભારે પડ્યો છે. 1 સપ્ટેમ્બરથી શહેરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર સીધો ₹9 નો વધારો થશે, જે આગામી વર્ષ સુધી અમલમાં રહેશે.
- Tanvi Soni
- Updated on: Aug 28, 2026
- 11:44 am
Chandra Grahan 2026: રક્ષાબંધનના પર્વ પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સમય અને ભારતમાં તેની અસર
28 ઓગસ્ટના રોજ થનારું ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે. ભારતીય માનક સમય (IST) મુજબ, 28 ઓગસ્ટના રોજ સવારે ૬:૫૫ વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સમયગાળો 5 કલાક અને 38 મિનિટનો રહેશે.
- Tanvi Soni
- Updated on: Aug 27, 2026
- 9:15 am
Shukra Gochar : શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ 5 રાશિના જીવનમાં આવશે સકારાત્મક ફેરફાર
25ઓગસ્ટથી, ચિત્રા નક્ષત્રમાં રહેતો શુક્ર કેટલીક રાશિઓના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને સંપત્તિનો વરસાદ કરવા માટે તૈયાર છે. જાણો કઈ રાશિના જાતકોને તેમની નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મળશે, અને કોના લગ્ન જીવન અને કારકિર્દીમાં નવી મીઠાશનો અનુભવ થશે.
- Tanvi Soni
- Updated on: Aug 26, 2026
- 8:32 am