Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી વધારો ! જાણો 10 ગ્રામ સોનું કેટલું મોઘું થયું

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

| Updated on: Apr 04, 2025 | 9:08 AM
આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. શુક્રવાર 4 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ફરી વધારો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે 500 રુપિયાનો વધારો થયો છે.

આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. શુક્રવાર 4 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ફરી વધારો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે 500 રુપિયાનો વધારો થયો છે.

1 / 7
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.93,540 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 85,760 રુપિયા પર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.93,540 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 85,760 રુપિયા પર પહોંચી ગઈ છે.

2 / 7
4 એપ્રિલે આજે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાના ભાવ 86,670 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 93,440 રુપિયા પર છે.

4 એપ્રિલે આજે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાના ભાવ 86,670 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 93,440 રુપિયા પર છે.

3 / 7
ગુરુવારે, 4 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

ગુરુવારે, 4 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

4 / 7
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

5 / 7
કોમોડિટી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં થોડા સમય માટે ઔંસ દીઠ $3,200ની આસપાસ અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે ભાવ વધુ ઉંચા જશે. એટલે કે જો 10 ગ્રામ સોનાની કિંમત ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો સોનાની કિંમત 97,800 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

કોમોડિટી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં થોડા સમય માટે ઔંસ દીઠ $3,200ની આસપાસ અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે ભાવ વધુ ઉંચા જશે. એટલે કે જો 10 ગ્રામ સોનાની કિંમત ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો સોનાની કિંમત 97,800 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

6 / 7
પણ જો સોનાના ભાવમાં $300-400 પ્રતિ ઔંસ (5-8%)નો ઘટાડો થાય, તો તે નવા રોકાણકારો માટે ખરીદીની સારી તક બની શકે છે. એટલે કે, જો આપણે આ ઘટાડો રૂપિયામાં ફેરવીએ તો સોનાની કિંમત રૂ. 25,669 થી ઘટીને રૂ. 34,224 થઈ શકે છે. જો આ ઘટાડાને 10 ગ્રામમાં ગણીએ તો સોનાની કિંમત 9,200 રૂપિયાથી ઘટીને 12,200 રૂપિયા થઈ શકે છે. તો સોનું ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.

પણ જો સોનાના ભાવમાં $300-400 પ્રતિ ઔંસ (5-8%)નો ઘટાડો થાય, તો તે નવા રોકાણકારો માટે ખરીદીની સારી તક બની શકે છે. એટલે કે, જો આપણે આ ઘટાડો રૂપિયામાં ફેરવીએ તો સોનાની કિંમત રૂ. 25,669 થી ઘટીને રૂ. 34,224 થઈ શકે છે. જો આ ઘટાડાને 10 ગ્રામમાં ગણીએ તો સોનાની કિંમત 9,200 રૂપિયાથી ઘટીને 12,200 રૂપિયા થઈ શકે છે. તો સોનું ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">