કાનુની સવાલ: જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોય તો શું તેના આધારે છૂટાછેડા લઈ શકે?
કાનુની સવાલ: ભારતમાં જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ ન હોય તો તે છૂટાછેડા અથવા લગ્ન રદબાતલ થવાનું એક કારણ હોઈ શકે છે. ભારતીય કાયદા હેઠળ આ અંગે વિવિધ જોગવાઈઓ છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો

Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો

ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે

પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?