Madhuri Dixit Invest: IPO પહેલા માધુરી દીક્ષિતે આ કંપનીના ખરીદ્યા 1.5 કરોડના શેર, જાણો

પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિતે મોટું રોકાણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, તેણે આ રોકાણ 345 રૂપિયા પ્રતિ શેરના દરે કર્યું છે. આ વ્યવહાર સેકન્ડરી માર્કેટમાં થયું છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન એક્ટર માધુરી દીક્ષિત અને Innov8ના સ્થાપક રિતેશ મલિકે મળીને 3 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. જે લઘુત્તમ રોકાણની રકમ પણ હતી.

| Updated on: Sep 18, 2024 | 10:24 PM
પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મમાં રોકાણ કર્યું છે. ખાનગી પોર્ટલના રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિતે કંપનીના શેર ખરીદ્યા છે. આ કંપનીનો આઈપીઓ આ વર્ષે શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.

પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મમાં રોકાણ કર્યું છે. ખાનગી પોર્ટલના રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિતે કંપનીના શેર ખરીદ્યા છે. આ કંપનીનો આઈપીઓ આ વર્ષે શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.

1 / 8
માધુરી દીક્ષિતે સેકન્ડરી માર્કેટમાં આ કંપનીના શેર ખરીદ્યા છે. માધુરી દીક્ષિતની સાથે રિતેશ મલિકે પણ સ્વિગીમાં રોકાણ કર્યું છે. રિતેશ મલિક Innov8ના સ્થાપક છે.

માધુરી દીક્ષિતે સેકન્ડરી માર્કેટમાં આ કંપનીના શેર ખરીદ્યા છે. માધુરી દીક્ષિતની સાથે રિતેશ મલિકે પણ સ્વિગીમાં રોકાણ કર્યું છે. રિતેશ મલિક Innov8ના સ્થાપક છે.

2 / 8
રિપોર્ટ અનુસાર, દીક્ષિત અને મલિકે મળીને 3 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. જે લઘુત્તમ રોકાણની રકમ પણ હતી. બંને રોકાણકારોએ 1.5, 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, દીક્ષિત અને મલિકે મળીને 3 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. જે લઘુત્તમ રોકાણની રકમ પણ હતી. બંને રોકાણકારોએ 1.5, 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

3 / 8
માધુરી દીક્ષિત અને રિતેશ મલિક સમાન ભાગીદાર બની ગયા છે. તમને જણાવી દઈએ કે, સેકન્ડરી માર્કેટ એ એવી જગ્યા છે, જ્યાં કંપનીના વર્તમાન શેરધારકો કંપનીના હસ્તક્ષેપ વિના શેર વેચે છે.

માધુરી દીક્ષિત અને રિતેશ મલિક સમાન ભાગીદાર બની ગયા છે. તમને જણાવી દઈએ કે, સેકન્ડરી માર્કેટ એ એવી જગ્યા છે, જ્યાં કંપનીના વર્તમાન શેરધારકો કંપનીના હસ્તક્ષેપ વિના શેર વેચે છે.

4 / 8
 રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિતે આ રોકાણ 345 રૂપિયા પ્રતિ શેરના દરે કર્યું છે. જો કે, આ સમગ્ર એપિસોડ અંગે સ્વિગી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સ્વિગીનો આઈપીઓ આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. બેંગલુરુ સ્થિત કંપનીના IPOનું કદ 11,664 કરોડ રૂપિયા હોઈ શકે છે.

રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિતે આ રોકાણ 345 રૂપિયા પ્રતિ શેરના દરે કર્યું છે. જો કે, આ સમગ્ર એપિસોડ અંગે સ્વિગી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સ્વિગીનો આઈપીઓ આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. બેંગલુરુ સ્થિત કંપનીના IPOનું કદ 11,664 કરોડ રૂપિયા હોઈ શકે છે.

5 / 8
નાણાકીય વર્ષ 2024માં સ્વિગીની આવક 11,247 કરોડ રૂપિયા રહી છે. જે નાણાકીય વર્ષ 2023 કરતા 36 ટકા વધુ છે. એક વર્ષ પહેલા, સમાન નાણાકીય વર્ષમાં, કંપનીની આવક 8265 કરોડ રૂપિયા હતી. કંપનીના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે તેમની ખોટ 44 ટકા ઘટીને 2350 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નાણાકીય વર્ષ 2024માં સ્વિગીની આવક 11,247 કરોડ રૂપિયા રહી છે. જે નાણાકીય વર્ષ 2023 કરતા 36 ટકા વધુ છે. એક વર્ષ પહેલા, સમાન નાણાકીય વર્ષમાં, કંપનીની આવક 8265 કરોડ રૂપિયા હતી. કંપનીના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે તેમની ખોટ 44 ટકા ઘટીને 2350 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

6 / 8
તમને જણાવી દઈએ કે, સ્વિગીની હરીફ કંપની Zomatoની નાણાકીય વર્ષ 2024 દરમિયાન આવક 12,114 કરોડ રૂપિયા હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 351 કરોડ રૂપિયા રહ્યો છે. આ વર્ષે Zomatoના શેરના ભાવમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપની 2021માં લિસ્ટ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, સ્વિગીની હરીફ કંપની Zomatoની નાણાકીય વર્ષ 2024 દરમિયાન આવક 12,114 કરોડ રૂપિયા હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 351 કરોડ રૂપિયા રહ્યો છે. આ વર્ષે Zomatoના શેરના ભાવમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપની 2021માં લિસ્ટ થઈ હતી.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
g clip-path="url(#clip0_868_265)">