Vastu Tips : ઘરમાં શમીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુને લઈને નિયમો બનાવવામાં આવતા હોય છે. ત્યારે ઘરે શમીનો છોડ ઉગાડવું શુભ માનવામાં આવે છે કે નહીં તે અંગે પણ વાસ્તુશાસ્ત્રમાં નિયમ આપવામાં આવ્યો છે.

| Updated on: Apr 25, 2025 | 12:28 PM
4 / 6
 ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ  શુભ માનવામાં આવે છે.  નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

5 / 6
આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

6 / 6
 ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)