AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ ફોનની બેટરી 0% થાય પછી જ ચાર્જ કરો છો? સાવધાન! આ 3 જૂની માન્યતાઓ તમારા સ્માર્ટફોનને કરી શકે છે બરબાદ

ઘણા લોકો માને છે કે એપ્સ બંધ કરવાથી કે બેટરી પુરી ડિસ્ચાર્જ કરવાથી ફોન લાંબો ચાલે છે. પણ શું તમે જાણો છો કે ટેકનોલોજી બદલાતા હવે આ બધી વાતો ખોટી સાબિત થઈ છે? તમારી એક ભૂલ મોંઘાદાટ ફોનની બેટરી લાઈફ ટૂંકાવી શકે છે. વાંચો આ ખાસ રિપોર્ટ...

| Updated on: Mar 16, 2026 | 9:52 PM
Share
સ્માર્ટફોન ટેકનોલોજી છેલ્લા કેટલાક વર્ષોમાં રોકેટ ગતિએ આગળ વધી છે. અગાઉના ફોન અને આજના આધુનિક સ્માર્ટફોન વચ્ચે મોટું અંતર છે. છતાં પણ, ઘણા યુઝર્સ હજુ પણ વર્ષો જૂની વાતો પર ભરોસો કરીને બેઠા છે. ચાલો આજે બેટરી સાથે જોડાયેલા એવા 'જૂઠાણાં' પરથી પડદો ઉઠાવીએ જે તમારે માનવાનું બંધ કરી દેવું જોઈએ.

સ્માર્ટફોન ટેકનોલોજી છેલ્લા કેટલાક વર્ષોમાં રોકેટ ગતિએ આગળ વધી છે. અગાઉના ફોન અને આજના આધુનિક સ્માર્ટફોન વચ્ચે મોટું અંતર છે. છતાં પણ, ઘણા યુઝર્સ હજુ પણ વર્ષો જૂની વાતો પર ભરોસો કરીને બેઠા છે. ચાલો આજે બેટરી સાથે જોડાયેલા એવા 'જૂઠાણાં' પરથી પડદો ઉઠાવીએ જે તમારે માનવાનું બંધ કરી દેવું જોઈએ.

1 / 5
મીથ 1: બેટરી સંપૂર્ણ ખલાસ થાય ત્યારે જ ચાર્જ કરવી મોટાભાગના લોકો માને છે કે ફોન સ્વિચ ઓફ થાય ત્યાં સુધી ચાર્જ ન કરવો જોઈએ. આ વાત તદ્દન ખોટી છે! સત્ય: જો તમે બેટરીને 0% સુધી જવા દો છો, તો તેને ફરીથી બૂસ્ટ કરવા માટે ફોને વધુ મહેનત કરવી પડે છે, જે બેટરી હેલ્થને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ્સ માને છે કે જ્યારે બેટરી 30% ની આસપાસ હોય ત્યારે જ તેને ચાર્જ પર મૂકી દેવી હિતાવહ છે.

મીથ 1: બેટરી સંપૂર્ણ ખલાસ થાય ત્યારે જ ચાર્જ કરવી મોટાભાગના લોકો માને છે કે ફોન સ્વિચ ઓફ થાય ત્યાં સુધી ચાર્જ ન કરવો જોઈએ. આ વાત તદ્દન ખોટી છે! સત્ય: જો તમે બેટરીને 0% સુધી જવા દો છો, તો તેને ફરીથી બૂસ્ટ કરવા માટે ફોને વધુ મહેનત કરવી પડે છે, જે બેટરી હેલ્થને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ્સ માને છે કે જ્યારે બેટરી 30% ની આસપાસ હોય ત્યારે જ તેને ચાર્જ પર મૂકી દેવી હિતાવહ છે.

2 / 5
મીથ 2: બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરવાથી બેટરી બચે છે ઘણા યુઝર્સ સતત બધી એપ્સને 'ફોર્સ સ્ટોપ' કે ક્લોઝ કરતા રહે છે. સત્ય: આધુનિક સ્માર્ટફોન બેકગ્રાઉન્ડ એપ્સને ખૂબ જ કાર્યક્ષમ રીતે મેનેજ કરે છે. જો તમે વારંવાર એપ બંધ કરીને ફરી ખોલશો, તો પ્રોસેસર પર લોડ વધશે અને બેટરીની બચત થવાને બદલે તેની ખપત વધી જશે. એટલે જે એપ વારંવાર વાપરતા હોવ તેને ખુલ્લી રહેવા દેવામાં જ સમજદારી છે.

મીથ 2: બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરવાથી બેટરી બચે છે ઘણા યુઝર્સ સતત બધી એપ્સને 'ફોર્સ સ્ટોપ' કે ક્લોઝ કરતા રહે છે. સત્ય: આધુનિક સ્માર્ટફોન બેકગ્રાઉન્ડ એપ્સને ખૂબ જ કાર્યક્ષમ રીતે મેનેજ કરે છે. જો તમે વારંવાર એપ બંધ કરીને ફરી ખોલશો, તો પ્રોસેસર પર લોડ વધશે અને બેટરીની બચત થવાને બદલે તેની ખપત વધી જશે. એટલે જે એપ વારંવાર વાપરતા હોવ તેને ખુલ્લી રહેવા દેવામાં જ સમજદારી છે.

3 / 5
મીથ 3: ફાસ્ટ ચાર્જિંગ બેટરીને બગાડે છે શું તમને લાગે છે કે ફોન ઝડપથી ચાર્જ કરવાથી તે જલ્દી બગડી જાય છે? સત્ય: જો ફાસ્ટ ચાર્જિંગ નુકસાનકારક હોત, તો દુનિયાની મોટી કંપનીઓ આ ફીચર આપત જ નહીં. જ્યાં સુધી તમારો ફોન ચાર્જિંગ વખતે અતિશય ગરમ (Overheat) નથી થતો, ત્યાં સુધી ફાસ્ટ ચાર્જિંગથી કોઈ જોખમ નથી. આજની સ્માર્ટ સર્કિટ્રી બેટરી ફૂલ થતા જ પાવર સપ્લાય કંટ્રોલ કરી લે છે.

મીથ 3: ફાસ્ટ ચાર્જિંગ બેટરીને બગાડે છે શું તમને લાગે છે કે ફોન ઝડપથી ચાર્જ કરવાથી તે જલ્દી બગડી જાય છે? સત્ય: જો ફાસ્ટ ચાર્જિંગ નુકસાનકારક હોત, તો દુનિયાની મોટી કંપનીઓ આ ફીચર આપત જ નહીં. જ્યાં સુધી તમારો ફોન ચાર્જિંગ વખતે અતિશય ગરમ (Overheat) નથી થતો, ત્યાં સુધી ફાસ્ટ ચાર્જિંગથી કોઈ જોખમ નથી. આજની સ્માર્ટ સર્કિટ્રી બેટરી ફૂલ થતા જ પાવર સપ્લાય કંટ્રોલ કરી લે છે.

4 / 5
ટેકનોલોજી બદલાતી રહે છે, તેથી તેની સાથે જોડાયેલી જાણકારી પણ અપડેટ કરવી જરૂરી છે. તમારા સ્માર્ટફોનની બેટરીને લાંબો સમય ટકાવવા માટે આધુનિક રીતો અપનાવો અને જૂની અફવાઓથી બચો.

ટેકનોલોજી બદલાતી રહે છે, તેથી તેની સાથે જોડાયેલી જાણકારી પણ અપડેટ કરવી જરૂરી છે. તમારા સ્માર્ટફોનની બેટરીને લાંબો સમય ટકાવવા માટે આધુનિક રીતો અપનાવો અને જૂની અફવાઓથી બચો.

5 / 5

આજે મોકલો અને કાલે પહોંચશે! ભારતીય ટપાલ વિભાગ શરૂ કરી રહ્યું છે ’24 સ્પીડ પોસ્ટ’ સેવા, જો મોડું થયું તો પાછા મળશે પૈસા

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">