AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કરવામાં આવે છે. T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે.

સામાન્ય રીતે આ ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે, જોકે શેડ્યુલ અને વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે કેટલીક આવૃત્તિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2020ની આવૃત્તિ COVID-19 મહામારીના કારણે મુલતવી રાખીને 2021માં યોજવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 6 ટીમોએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારત (2007, 2024), વેસ્ટ ઈન્ડિઝ (2012, 2016) અને ઇંગ્લેન્ડ (2010, 2022) બે-બે વખત ચેમ્પિયન બન્યા છે. જ્યારે પાકિસ્તાન (2009), શ્રીલંકા (2014) અને ઓસ્ટ્રેલિયા (2021) એક-એક વખત વિજેતા બન્યા છે.

ઝડપી રમત, રોમાંચક મેચો અને યુવા ખેલાડીઓને તક આપવાના કારણે T20 વર્લ્ડ કપ ક્રિકેટને નવી ઊંચાઈએ લઇ ગયું છે. 2026 માં 10 મો T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ભારત અને શ્રીલંકામાં થઇ રહ્યું છે.

Read More

Sanju Samson’s love story : મેદાનમાં સિક્સર કિંગ… પ્રેમમાં ચારુલતા સામે ક્લીન બોલ્ડ થયો સંજુ !

ICC T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનની લવ સ્ટોરી પણ એટલી જ ખાસ છે. જાણો કેવી રીતે ચારુલતા રમેશ સાથેની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને બંને જીવનસાથી બન્યા.

Breaking News: કોઈ નથી ટક્કરમાં… ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1, વર્લ્ડ ચેમ્પિયન ભારતની બાદશાહત કાયમ

ટીમ ઈન્ડિયા ઘણા સમયથી ICC T20 રેન્કિંગમાં નંબર 1 સ્થાન પર છે, પરંતુ વાર્ષિક અપડેટમાં ઘણીવાર ભૂતકાળની મેચોના પોઈન્ટ દૂર થતાં સ્ટેન્ડિંગમાં ફેરફાર થાય છે. જોકે, ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ યથાવત રહ્યું છે અનેT20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1 પર બિરાજમાન છે.

શું શુભમન ગિલ બન્યો ભારતનો નવો T20 કેપ્ટન? સૂર્યકુમાર યાદવને હટાવવા પાછળના વાયરલ સમાચારનું શું છે સત્ય!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI એ શુભમન ગિલને ટીમ ઇન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવ્યો છે. શું ખરેખર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે?

Breaking News: ટીમ ઈન્ડિયા માટે નથી રમી એક પણ મેચ, હવે સીધી વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ, જાણો કોણ છે 24 વર્ષીય નંદિની શર્મા

પહેલીવાર મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ હવે T20 ટાઈટલ પર નજર રાખી રહી છે. જૂન 2026 માં ઈંગ્લેન્ડમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 યોજાવાનો છે, અને તેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ આ ટીમમાં મોટાભાગની ખેલાડીઓની પસંદગી અપેક્ષા મુજબ કરવામાં આવી છે, પરંતુ એક ખેલાડીની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ખેલાડી ફાસ્ટ બોલર નંદિની શર્મા છે, જેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી.

Breaking News: વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌર કરશે ટીમની કપ્તાની

ઈંગ્લેન્ડમાં 2026 માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે જ ટીમ ઈન્ડિયાએ પહેલીવાર મહિલા ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને આ વખતે પ્રથમ T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે આ ટીમ મેદાનમાં પ્રવેશ કરશે.

Breaking News : IPL 2026માં સદી ફટકાવનાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર હીરો છે, અભિષેક શર્મા પણ સામેલ

India's T20 World Cup Winners in IPL 2026: પહેલા સાથે મળી ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો. ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બનાવી અને હવે આઈપીએલ 2026માં પોતાની ટીમમાટે સદી ફટકાવી હીરો બન્યા છે.

India Next T20I Captain : શું આ ખેલાડી લેશે આગામી T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું સ્થાન!

Shreyas Iyer replace Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવના ફોર્મ અને કેપ્ટનશીપ પર પ્રશ્નાર્થ વચ્ચે શ્રેયસ ઐયર ભારતના આગામી T20I કેપ્ટન તરીકે મજબૂત દાવેદાર બન્યા છે.

Breaking News : શું T20 World Cup 2026 મેચ ફિક્સિંગ થયું હતું? ICCએ તપાસ શરૂ કરી

ICC T20 World Cup 2026: ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એન્ટી કરપ્શન યુનિટ (ACU) ટી20 વર્લ્ડકપની એક મેચની તપાસ કરી રહી છે. આ મેચમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપમાંથી હાથ ધોઈ બેસશે! ટીમ ઈન્ડિયાથી પણ થશે બહાર?

સૂર્યકુમાર યાદવનું બેટિંગ ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે, જેના કારણે ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન અને કેપ્ટનશીપ જોખમમાં છે. T20 વર્લ્ડ કપમાં નેતૃત્વ છતાં, વ્યક્તિગત પ્રદર્શન પર સવાલો છે.

Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?

માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટેના નોમિની ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે, સ્પર્ધા ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે છે. આ સિવાય ત્રીજો ખેલાડી દક્ષિણ આફ્રિકાનો યુવા વિકેટકીપર-બેટ્સમેન છે, જે પણ આ એવોર્ડ જીતવાની રેસમાં છે.

Breaking News: T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? RCB કેપ્ટન લેશે તેનું સ્થાન !

ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તેના પ્રદર્શન પર સવાલ ઉભા થયા છે. તો શું તે બે વર્ષ પછી પણ ટીમનો ભાગ નહીં રહે? આ પ્રશ્ન સતત ઉભો થઈ રહ્યો છે, સાથે જ સૂર્યાનું સ્થાન કોણ લેશે તેની પણ ચર્ચા થઈ રહી છે. જેમાં સૌથી પહેલું નામ RCBના કેપ્ટનનું છે.

Breaking News : T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા છતાં રિંકુ સિંહને મળ્યું પ્રમોશન, હવે IPL 2026 માં ચાલશે સિક્કો! જાણો

IPL 2026 પહેલા KKR એ રિંકુ સિંહને ઉપ-કેપ્ટન બનાવી પ્રમોશન આપ્યું છે. T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા અને અંગત મુશ્કેલીઓ છતાં KKR એ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આઠમી સિઝનમાં રિંકુ KKR ના વિશ્વસનીય ફિનિશર તરીકે ઉભર્યા છે.

Breaking News : સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો, આ ચાર દિગ્ગજોના કારણે મળી હતી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ

ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે કે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં કયા ચાર મહત્વપૂર્ણ વ્યક્તિઓની ભૂમિકા રહી હતી. તેના નિવેદન પછી ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વ્યૂહાત્મક ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.

Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે

T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?

Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી

ટૂીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર જીત મેળવી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાનમાં ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને તેમની પત્ની સંજના ગણેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે.

પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">