AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરમાં શમીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુને લઈને નિયમો બનાવવામાં આવતા હોય છે. ત્યારે ઘરે શમીનો છોડ ઉગાડવું શુભ માનવામાં આવે છે કે નહીં તે અંગે પણ વાસ્તુશાસ્ત્રમાં નિયમ આપવામાં આવ્યો છે.

| Updated on: Apr 25, 2025 | 12:28 PM
Share
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે શમીનો છોડ ઉગાડવાને લઈને કેટલાક નિયમો છે. શમીનો છોડ ઘરમાં ઉગાડવો શુભ માનવમાં આવે છે કે અશુભ તે અંગે પણ કેટલાક લોકો નથી જાણતા.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે શમીનો છોડ ઉગાડવાને લઈને કેટલાક નિયમો છે. શમીનો છોડ ઘરમાં ઉગાડવો શુભ માનવમાં આવે છે કે અશુભ તે અંગે પણ કેટલાક લોકો નથી જાણતા.

1 / 6
શમીનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શનિવારે આ છોડને ઉગાડવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શમીનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શનિવારે આ છોડને ઉગાડવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2 / 6
શમીના છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક ઉગાડવું લાભકારક  છે. પરંતુ ધ્યાન રાખો કે છોડ સુકાઈ ન જાય. દર શનિવારે ઘરમાં શમીના છોડ પાસે દીવો પ્રગટાવો જોઈએ.

શમીના છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક ઉગાડવું લાભકારક છે. પરંતુ ધ્યાન રાખો કે છોડ સુકાઈ ન જાય. દર શનિવારે ઘરમાં શમીના છોડ પાસે દીવો પ્રગટાવો જોઈએ.

3 / 6
 ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ  શુભ માનવામાં આવે છે.  નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

4 / 6
આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

5 / 6
 ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

6 / 6

Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">