Knowledge: કોણ હતા અહલ્યાબાઈ હોલકર? જેમના માનમાં અહમદનગરનું નામ બદલવામાં આવશે
દેશના અનેક શહેરોના નામ બદલવાની કવાયત ચાલી રહી છે. થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના બાંદ્રા વર્લી સી લિંકનું નામ સ્વતંત્રતા સેનાની અને હિન્દુત્વના વિચારક સાવરકરના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. અહમદનગરનું નામ પર હવે અહલ્યાબાઈ હોલકર થવા જઈ રહ્યું છે.
Latest News Updates
Most Read Stories