બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અટકાવ્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ નહીં થાય, 2026માં પરિવર્તન કરો: અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં તૃણમૂલ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, સરહદ પર ઘૂસણખોરી રોક્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ રહી શકે નહીં. શાહે કહ્યું કે જો 2026માં પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો ગેરકાયદેસર ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જશે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?