પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે.
રાજ્યમાં એક દાયકાથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. હાલમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી કુલ 42 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. પશ્ચિમ બંગાળની રચના કુલ 23 જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે.
WB Election Breaking News : મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહ, કહ્યું- આ વખતે દીદીની વિદાય નક્કી, હું બોરિયા બિસ્તરા સાથે 15 દિવસ અહીં જ છું
West Bengal Assembly Elections : વિધાનસભા ચૂંટણી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આજે કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં એક રોડ શો દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાને લીધા હતા. ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીના ઉમેદવારીપત્ર ભરતા પહેલા જાહેરસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, આખેઆખુ બંગાળ મમતા દીદીની વિદાય માટે તૈયાર છે. ભાજપ આગામી 5 મેના રોજ સરકાર બનાવશે.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2026
- 2:43 pm
Breaking News : TMC સાંસદ મહુવા મોહિત્રાનો ગુજરાતીઓ પર પ્રહાર: અપમાનજનક નિવેદનથી ભડક્યો રોષ, જુઓ Video
ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાએ ગુજરાતીઓ અને બંગાળીઓના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે કાળા પાણીની સજામાં બંગાળીઓનું વર્ચસ્વ દર્શાવી, વીર સાવરકર સિવાય ગુજરાતીઓની ગેરહાજરીનો દાવો કર્યો. આ નિવેદનથી પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 29, 2026
- 10:18 am
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ
ભવાનીપુર અને નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કહ્યું, "લોકો મમતા બેનર્જીને હાંકી કાઢવા જઈ રહ્યા છે. તેઓ એવા મુખ્યમંત્રી છે જેમણે 15 વર્ષમાં રાજ્યનો નાશ કર્યો છે." તો આજે આપણે સુવેન્દુ અધિકારીના પરિવાર વિશે જાણીશું.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2026
- 6:05 am
61 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ભાજપના નેતા દિલીપ ઘોષનો પરિવાર જુઓ
પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને ભાજપમાં અસંતોષ જોવા મળ્યો છે. ભાજપના નેતા દિલીપ ઘોષનો પરિવાર જુઓ
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 7:14 am
સ્પીચથી વિરોધીઓને હંફાવનાર મમતા દીદીનો આવો છે પરિવાર
મમતા બેનર્જી 71 વર્ષના છે. આજે ચાલો દીદીની રાજકીય સફર વિશે જાણીએ. મમતા બેનર્જી આજે પણ રાજકારણમાં સક્રિય છે. મમતા બેનર્જી ત્રણ ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે,મમતા બેનર્જીનો પરિવાર જુઓ.
- Nirupa Duva
- Updated on: Mar 25, 2026
- 6:29 am
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!
દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Nishat
- Updated on: Mar 20, 2026
- 9:08 am
Breaking News : ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન
ભારતીય ચૂંટણી પંચ આજે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. તો ચાલો ક્યા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી
- Nirupa Duva
- Updated on: Mar 15, 2026
- 4:41 pm
Breaking News : આજે જાહેર થઈ શકે છે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની ચૂંટણી
ભારતીય ચૂંટણી પંચ આજે સાંજે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં જ તેમની ટીમ સાથે પાંચેય ચૂંટણીલક્ષી રાજ્યોનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, પશ્ચિમ બંગાળમાં આ વખતે 4 થી 8 તબક્કામાં મતદાન થઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 15, 2026
- 2:07 pm
Viral News: 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા; CBI તપાસમાં ‘ધર્મ પરિવર્તન’ ના ષડયંત્રનો પર્દાફાશ!
દેશના વિવિધ રાજ્યોમાંથી ગાયબ થયેલા હજારો બાળકોના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હચમચાવી દે તેવી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા.
- Sachin Agrawal
- Updated on: Mar 9, 2026
- 8:08 pm
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી સામે આ વાતને લઈને દર્શાવી નારાજગી, કહ્યુ “હું તો તેમને નાની બહેન જેવા માનુ છુ,છતાં….”
પશ્ચિમ બંગાળના 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજરી આપી હતી. તેમણે નાના સ્થળ પર કાર્યક્રમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ફાંસીદેવામાં નિયુક્ત મેદાન ખૂબ નાનું હતું, જેના કારણે ઘણા લોકો કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં. ત્યારબાદ તેમણે વિધાનનગરમાં મોટા મેદાનને જોઈ કહ્યું કે આ સ્થળ પર કાર્યક્રમ થતું તો લાખો લોકો ભેગા થઈ શકતા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 7, 2026
- 8:19 pm
1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પહેલા મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું. મમતા બેનર્જીએ આજેથી બે યોજનાઓને શરૂ કરી દીધી છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. કારણ કે અમારું રાજ્ય સ્કીમ આપવામાં નંબર 1 છે.
- TV9 Gujarati
- Updated on: Mar 7, 2026
- 4:51 pm
T20 WC Breaking : સેમિફાઈનલમાં પહોંચવા ટીમ ઈન્ડિયાએ બદલવો પડશે ઈતિહાસ, જાણો વેસ્ટ ઈન્ડિઝ સામે T20 માં કેવો છે રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝમાંથી ફક્ત એક જ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે, અને તેનો નિર્ણય કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં લેવામાં આવશે. 10 વર્ષ અને ચાર T20 વર્લ્ડ કપમાં આ પહેલીવાર છે જ્યારે બંને ટીમો આમને-સામને આવી છે, છેલ્લી મેચ 10 વર્ષ પહેલા રમાઈ હતી.
- Smit Chauhan
- Updated on: Mar 1, 2026
- 3:43 pm
T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર 8 ની છેલ્લી મેચ 1 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. બંને ટીમો માટે આ મુકાબલો નોકઆઉટ સમાન છે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે બંને ટીમો માટે જીત અનિવાર્ય છે. પણ જો મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો કોણ સેમિફાઈનલમાં ક્વોલિફાય થશે? જાણો મેચમાં કેવું રહેશે હવામાન.
- Smit Chauhan
- Updated on: Feb 28, 2026
- 11:09 pm
Breaking News: Nipah virus: ચેતી જજો, નિપાહ વાયરસની એન્ટ્રિ- ભારતમાં નોંધાયા કેસ !
વિશ્વભરમાં એક પછી એક નિપાહ વાયરસના કેસો સામે આવતા, અનેક દેશોએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને મોનિટરિંગ કરીને તેમનો ડેટા રાખવામાં આવી રહ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jan 28, 2026
- 8:00 pm
Breaking News: શું છે નિપાહ વાયરસ? કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવા માટેના ઉપાય જાણો
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેના કારણે સતર્કતામાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલો જાણીએ કે આ વાયરસ કેટલો જોખમી છે અને તેનો ઉપચાર શું છે.
- Sachin Agrawal
- Updated on: Jan 15, 2026
- 2:09 pm