AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે.

રાજ્યમાં એક દાયકાથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. હાલમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી કુલ 42 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. પશ્ચિમ બંગાળની રચના કુલ 23 જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે.

Read More

Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video

CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.

Breaking News: દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડી પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ, પોલીસે ફરિયાદ દાખલ કરી

IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો યુવા ખેલાડી એક મોટા વિવાદમાં ફસાયો છે. હુગલીમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક યુવતીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Breaking News: મમતા બેનર્જી આઉટ, 60 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓએ મળીને બનાવી ‘નવી તૃણમૂલ કોંગ્રેસ’

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોમવારે એક મોટો રાજકીય ઉલટફેર સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથે એક સીક્રેટ મીટિંગ કરીને પક્ષના વડા મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને પદ પરથી સસ્પૅન્ડ કરવાનો દાવો કર્યો છે.

Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

આ રાજ્યમાં ચૂંટણી જીતતા જ ભાજપ સરકાર 117 વર્ષ જૂના Stock Exchange ને ફરીથી જીવંત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ પગલાથી પૂર્વીય ભારતના નાના ઉદ્યોગોને નવું પ્લેટફોર્મ મળશે અને રાજ્યમાં મોટા રોકાણ લાવવામાં મદદ મળશે.

યોગ એ માત્ર આસન નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે : PM મોદી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગાસન કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ ફક્ત શારીરિક મુદ્રાઓ, આસન નથી પરંતુ માનવ એકતાના પાયા તરીકે કામ કરે છે.

બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી

પશ્ચિમ બંગાળ દિવસ નિમિત્તે પીએમ મોદીએ રાજ્યના વિકાસ અને નવી તાજગી અંગે સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે બંગાળ જૂના બંધનોમાંથી મુક્ત થઈ રહ્યું છે અને ગૌરવ પાછું આવી રહ્યું છે.

Breaking News: TMC નેતા પર ફેંકાયું ‘ઈંડું’! મમતા બેનર્જીના ઘરની બહાર થયો ‘હુમલો’, પકડાયેલા યુવકે કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પર એક સ્થાનિક યુવક દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હોવાની ઘટના બની છે.

Breaking News: શું શત્રુઘ્ન સિન્હા પણ છોડશે TMCનો સાથ ? પક્ષમાં ચાલી રહેલી બગાવત વચ્ચે સાંસદે પોતે જ આપી દીધો ‘મોટો જવાબ’

પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં આ દિવસોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અંદરના આંતરિક મતભેદો અને નેતાઓની નારાજગી હવે ધીમે-ધીમે બહાર આવી રહી છે. એવામાં શત્રુઘ્ન સિન્હાએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે.

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.

Breaking News: ટીએમસીને ઝટકો, સુસ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદો હોવાની માહિતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. વધુમાં, બે રાજ્યસભા સાંસદો (સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ) એ પણ રાજીનામું આપી દીધું છે. સયાની ઘોષ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારથી ટીએમસી સાંસદ છે.

જમાઈઓ ધ્યાન આપો… શું તમારી સાસુમાએ તમારા લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખ્યું છે? જાણો અનોખી પરંપરા પાછળનું અસલી કારણ

સનાતન ધર્મમાં એવા ઘણા વ્રત અને ઉપવાસ આવે છે કે, જે મહિલાઓ પતિ અને સંતાનની લાંબી ઉંમરની કામના માટે રાખે છે. આટલું જ નહીં, સંતાન પ્રાપ્તિની કામના માટે પણ ઘણા વ્રત રાખવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, એક વ્રત એવું પણ છે કે જે દીકરા કે દીકરી માટે નહીં પરંતુ જમાઈની લાંબી ઉંમર માટે રાખવામાં આવે છે?

Breaking News : મમતા બેનર્જીના ટીએમસીની રાજકીય પડતીની શરૂઆત ! 20 સાંસદોએ અલગ ચોકો રચ્યો, લોકસભા અધ્યક્ષને આપ્યો પત્ર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ, ટીએમસી સંસદીય દળમાં ભાગલા હવે લગભગ નિશ્ચિત જણાય છે. 20 બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને એનડીએમાં જોડાવાનો ઇરાદો જાહેર કર્યો છે. ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ, કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભાના અધ્યક્ષને આ પત્ર સુપરત કર્યો હતો. મમતા બેનર્જી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે થયેલા આ ઘટનાક્રમે ટીએમસીને ગંભીર રાજકીય ફટકો પહોંચાડ્યો છે.

Breaking News : સૌરવ ગાંગુલીની સુરક્ષા અચાનક કેમ ઘટાડવામાં આવી ? જાણો કારણ

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત ભાજપ સરકારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી છે.તો ચાલો જાણીએ અચાનક કેમ સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડવામાં આવી છે. ચાલો કારણ જાણીએ

Breaking News: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા Z થી Y શ્રેણીમાં ઘટાડાઈ, જાણો કેમ

પશ્ચિમ બંગાળ સરકારે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. અગાઉ Z શ્રેણીની સુરક્ષા ધરાવતા ગાંગુલીને હવે Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. રાજ્યના સુરક્ષા એકમો દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે. VIP સુરક્ષા પુનઃમૂલ્યાંકનના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાની હકાલપટ્ટી બાદ હવે 50 ધારાસભ્યો મમતા બેનર્જીનો સાથ છોડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">