
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે.
રાજ્યમાં એક દાયકાથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. હાલમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી કુલ 42 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. પશ્ચિમ બંગાળની રચના કુલ 23 જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે.
Video : 52 વર્ષની ઉંમરે સૌરવ ગાંગુલીનું એક્ટિંગ ડેબ્યૂ ? પોલીસમેનના રોલમાં છવાયો
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સે તેનો એક વીડિયો શેર કર્યો છે, જેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તે અભિનય કરતો જોવા મળશે. ચાલો જાણીએ કે શું 52 વર્ષની ઉંમરે ગાંગુલી ખરેખર અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે?
- Smit Chauhan
- Updated on: Mar 17, 2025
- 7:27 pm
Shreya Ghoshal birthday : ‘શ્રેયા ઘોષાલ ડે’ ક્યારે અને ક્યાં ઉજવવામાં આવે છે, જાણો
બોલિવૂડમાં પોતાના અવાજથી જાદુ ચલાવનાર ગાયિકા શ્રેયા ઘોષાલની પોતાની આગવી ઓળખ છે. ભારત અને વિદેશમાં તેમનો મોટો ચાહક વર્ગ છે. તો ચાલો જાણીએ વિદેશમાં ક્યાં અને ક્યારે શ્રેયા ઘોષલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2025
- 12:53 pm
માતા ગૃહિણી, પિતા એન્જિનિયર અને પતિ બિઝનેસમેન, 4 નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ સિંગરનો આવો છે પરિવાર
4 વખત પોતાના ગીત માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી શ્રેયા ઘોષાલે પોતાની કારકિર્દીમાં 20 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. પોતાના ગીતોથી ચાહકોનું મનોરંજન કરતી શ્રેયાની પર્સનલ લાઈફ લાઈફ વિશે વાત કરીએ. તેમજ આ ફેમસ સિંગરના પરિવારમાં કોણ કોણ છે.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2025
- 12:49 pm
જો આ પાંચ ગદ્દારોએ દુશ્મનોનો સાથ ન આપ્યો હોત તો દેશ કદાચ ક્યારેય ગુલામ ન બનતો- વાંચો
ભારતના ઈતિહાસમાં જ્યારે જ્યારે પણ ગદ્દારીની વાત આવે છે તો આ પાંચ રાજાઓના નામ અચૂક યાદ આવે જેમની દગાખોરીને કારે ભારતને સૌથી મોટુ નુકસાન પહોંચાડ્યુ અને ભારત ગુલામીની ગર્તામાં ધકેલાઈ ગયો. આજે આપને જણાવશુ દેશના એ પાંચ મોટા દગાખોરો વિશે. જેમણે જેનું નમક ખાધુ તેની જ કરી નમકહરામી
- Mina Pandya
- Updated on: Mar 1, 2025
- 9:21 pm
પશ્ચિમ બંગાળની એક કોલેજમાં ક્લાસરૂમમાં પ્રોફેસર અને વિદ્યાર્થીના લગ્નનો વીડિયો થયો વાયરલ- Watch Video
પશ્ચિમ બંગાળની એક કોલેજમાં પ્રોફેસર અને વિદ્યાર્થીના ક્લાસરૂમમાં લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાથી ભારે વિવાદ સર્જાયો છે અને કોલેજ તપાસ કરી રહી છે. પ્રોફેસરે સ્પષ્ટતા કરી છે કે આ લગ્ન નકલી હતા અને 'સાઇકેડેલિક-ડ્રામા'નો ભાગ હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2025
- 7:53 pm
સૌરવ ગાંગુલીનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડનાર 10મા ધોરણનો બાળક અંકિત ચેટર્જી કોણ છે?
જ્યારે બધાની નજર રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર્સ પર હતી, ત્યારે 23 જાન્યુઆરીથી ફરી શરૂ થયેલી રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસે, લાઈમલાઈટથી દૂર એક 15 વર્ષીય સ્કૂલના છોકરાએ ખૂબ જ ખાસ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેણે ગાંગુલીનો 35 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jan 23, 2025
- 7:18 pm
Kolkata Rape Murder Case : આરોપી સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદાહ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
કોલકાતાના રેપ વિથ મર્ડર કેસમાં દોષી સંજય રોયને સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તો કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને મૃતકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 20, 2025
- 3:33 pm
Indian Railway : ભારતમાં આવેલા છે 7 ઈન્ટરનેશનલ રેલવે સ્ટેશન, જ્યાંથી તમે જઈ શકશો વિદેશની સફરે
Indian Railway Trains : જ્યારે તમે ભારતમાં મુસાફરી કરો છો ત્યારે ભારતીય રેલવે તમને દેશના દરેક ખૂણામાં જવા માટે મદદ કરે છે પરંતુ તમે ભારતીય ટ્રેનો દ્વારા દેશની બહાર પણ મુસાફરી કરી શકો છો.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2024
- 1:13 pm
હવે એરપોર્ટ પર મળશે 10 રુપિયામાં ચા, 20 રુપિયામાં સમોસા, આ એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 'ઉડાન યાત્રી કાફે'નું લોકાર્પણ કર્યું હતુ, જેનો હેતુ હવાઈ મુસાફરીને સસ્તી અને આરામદાયક બનાવવાનો છે. આ કેફેમાં પાણી, ચા, કોફી, સમોસા અને મીઠાઈ જેવી વસ્તુઓ 10 થી 20 રૂપિયામાં મળશે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, મુસાફરોના અનુભવમાં સુધારો લાવવા અને બજેટ મુજબ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે. જે હવે પછી દેશના અન્ય એરપોર્ટ ઉપર પણ શરુ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Dec 25, 2024
- 8:24 am
બંગાળમાં ક્રિએટિવ ટેલેન્ટ સૌથી વધુ, OTT ની મદદથી અમે ફરી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી શકીએ છીએ : બરુણ દાસ, Tv9 નેટવર્કના MD અને CEO
TV9 બાંગ્લાના ઘોરેર બાયોસ્કોપ એવોર્ડ શોની બીજી આવૃત્તિમાં બંગાળના ફિલ્મ અને ટેલિવિઝન કલાકારોને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં Tv9 નેટવર્કના MD અને CEO બરુણ દાસે બંગાળની રચનાત્મક પ્રતિભા વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, એક સમયે બોમ્બે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર બંગાળનું શાસન હતું. આપણે એ દિવસો ફરી પાછા લાવી શકીએ છીએ.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2024
- 7:47 am
પેટાચૂંટણી : ગુજરાત-UPમાં ખીલ્યું કમળ, વાયનાડ અને નાંદેડમાં કોંગ્રેસની જીત, જાણો 48 બેઠકોના પરિણામો
Results of 48 byelection seats : વિધાનસભા પેટાચૂંટણીની સાથે મહારાષ્ટ્રની વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકોના પરિણામો પણ જાહેર થયા છે. કોંગ્રેસે બંને બેઠકો જીતી છે. જો કે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે. યુપીમાં ભાજપ ગઠબંધનને 9માંથી 7 બેઠકો મળી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 24, 2024
- 7:33 am
Bharat Dev Varma Death: મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતાનું અવસાન થયું,તેઓ ત્રિપુરાના રાજવી પરિવારના હતા
Moonmoon Sen:અભિનેત્રી મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતા ભરત દેબ વર્માનું આજે નિધન થયું છે. તેમણે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા.
- Dhinal Chavda
- Updated on: Nov 19, 2024
- 1:32 pm
મહારાષ્ટ્ર-ઝારખંડમાં બનશે ભાજપની સરકાર, બંગાળને મમતાના આતંકથી 2026માં આઝાદી મળશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આજે રવિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે આપણે મમતા બેનર્જીના આતંકથી પશ્ચિમ બંગાળને મુક્ત કરાવીને બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 27, 2024
- 6:57 pm
બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અટકાવ્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ નહીં થાય, 2026માં પરિવર્તન કરો: અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે આજે રવિવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં તૃણમૂલ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, સરહદ પર ઘૂસણખોરી રોક્યા વિના પશ્ચિમ બંગાળમાં શાંતિ રહી શકે નહીં. શાહે કહ્યું કે જો 2026માં પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો ગેરકાયદેસર ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
- TV9 Gujarati
- Updated on: Oct 27, 2024
- 5:28 pm
યાસ, રેમલ, દાના પછી હવે કયું વાવાઝોડુ ત્રાટકશે ?
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દાના વાવાઝોડુ ત્રાટક્યા બાદ ઓડિશાના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દાના વાવાઝોડાને કારણે ઓડિશાના સભાદ્રક અને બંસદામાં સૌથી વધુ નુકસાન થયું છે. જો કે, શું તમે જાણો છો કે હવે કયું વાવાઝોડુ આવશે ?
- TV9 Gujarati
- Updated on: Oct 27, 2024
- 3:11 pm