AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે.

રાજ્યમાં એક દાયકાથી તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. હાલમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી કુલ 42 સાંસદો લોકસભામાં ચૂંટાય છે. પશ્ચિમ બંગાળની રચના કુલ 23 જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે.

Read More

લો બોલો! નિવૃત્ત બસ ડ્રાઇવરના ઘરેથી 29 કરોડ રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું, પોલીસ પણ ચોંકી ગઈ- જુઓ Video

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં પોલીસના એક મોટા દરોડાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, કારણ કે અહીં એક નિવૃત્તિ સરકારી બસ ડ્રાઇવરના ઘરેથી આશરે 29 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું છે.

Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો

Breaking News : દિલ્લી કેપિટલ્સ અને બંગાળ ટીમના વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલની મુશ્કેલી વધી ગઈછે. કોલકાત્તા હાઈકોર્ટે તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેના પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે.

‘ભારતીય કરન્સી’ પર કોનું નિયંત્રણ હોય છે ? આખરે ભારતમાં કઈ જગ્યાએ નોટોનું ‘છાપકામ’ થાય છે?

ભારતમાં રોજબરોજની લેણદેણ કરોડો અને અબજોના હિસાબે થાય છે. ભારતીય જનતા 10 ની નોટથી લઈને 500 ની નોટ સુધીની લેણદેણ દરરોજ કરે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે, ભારતીય કરન્સી નોટો ક્યાં છપાય છે? નોટ છાપવાનું નિયંત્રણ (કંટ્રોલ) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે હોય છે કે કેન્દ્ર સરકાર પાસે?

લો બોલો, કોલકત્તા એરપોર્ટમાં રન વેની નજીક છે 136 વર્ષથી મસ્જિદ, હવે આ કારણે કરાઈ બંધ

કોલકાતા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં આવેલી 136 વર્ષ જૂની બાંકરા મસ્જિદમાં પ્રવેશ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ફક્ત આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. આથી સુરક્ષાને લગતી ચિંતાઓ વધી રહી છે.

મમતા બેનર્જીને મોટો ઝટકો, ED એ 440 કરોડ ધરાવતા TMCના 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ TMC સાથે જોડાયેલા ત્રણ બેંકના ખાતા ફ્રીઝ કર્યા છે. આ ખાતાઓમાં આશરે રૂપિયા 440 કરોડ હોવાનું કહેવાય છે.

Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video

CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.

Breaking News: દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડી પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ, પોલીસે ફરિયાદ દાખલ કરી

IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો યુવા ખેલાડી એક મોટા વિવાદમાં ફસાયો છે. હુગલીમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક યુવતીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Breaking News: મમતા બેનર્જી આઉટ, 60 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓએ મળીને બનાવી ‘નવી તૃણમૂલ કોંગ્રેસ’

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોમવારે એક મોટો રાજકીય ઉલટફેર સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથે એક સીક્રેટ મીટિંગ કરીને પક્ષના વડા મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને પદ પરથી સસ્પૅન્ડ કરવાનો દાવો કર્યો છે.

Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

આ રાજ્યમાં ચૂંટણી જીતતા જ ભાજપ સરકાર 117 વર્ષ જૂના Stock Exchange ને ફરીથી જીવંત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ પગલાથી પૂર્વીય ભારતના નાના ઉદ્યોગોને નવું પ્લેટફોર્મ મળશે અને રાજ્યમાં મોટા રોકાણ લાવવામાં મદદ મળશે.

યોગ એ માત્ર આસન નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે : PM મોદી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગાસન કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ ફક્ત શારીરિક મુદ્રાઓ, આસન નથી પરંતુ માનવ એકતાના પાયા તરીકે કામ કરે છે.

બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી

પશ્ચિમ બંગાળ દિવસ નિમિત્તે પીએમ મોદીએ રાજ્યના વિકાસ અને નવી તાજગી અંગે સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે બંગાળ જૂના બંધનોમાંથી મુક્ત થઈ રહ્યું છે અને ગૌરવ પાછું આવી રહ્યું છે.

Breaking News: TMC નેતા પર ફેંકાયું ‘ઈંડું’! મમતા બેનર્જીના ઘરની બહાર થયો ‘હુમલો’, પકડાયેલા યુવકે કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પર એક સ્થાનિક યુવક દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હોવાની ઘટના બની છે.

Breaking News: શું શત્રુઘ્ન સિન્હા પણ છોડશે TMCનો સાથ ? પક્ષમાં ચાલી રહેલી બગાવત વચ્ચે સાંસદે પોતે જ આપી દીધો ‘મોટો જવાબ’

પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં આ દિવસોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અંદરના આંતરિક મતભેદો અને નેતાઓની નારાજગી હવે ધીમે-ધીમે બહાર આવી રહી છે. એવામાં શત્રુઘ્ન સિન્હાએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે.

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.

Breaking News: ટીએમસીને ઝટકો, સુસ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદો હોવાની માહિતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. વધુમાં, બે રાજ્યસભા સાંસદો (સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ) એ પણ રાજીનામું આપી દીધું છે. સયાની ઘોષ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારથી ટીએમસી સાંસદ છે.

g clip-path="url(#clip0_868_265)">