અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.
Maharashtra Pune Breaking News “જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય…” અમિત શાહે યુવાનોને આપી આ ખાસ સલાહ !
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 01 ઓગસ્ટના રોજ પુણેમાં હતા. પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા લખાયેલું 'ગીતા રહસ્ય' પુસ્તક વાંચવાની સલાહ આપી.
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 3:25 pm
Maharashtra Breaking News : રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ! અમિત શાહ બાદ PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના આ મોટા નેતા, શું NCPના બંને જૂથો એક થશે?
NCPના સંભવિત વિલીનીકરણની અટકળો વચ્ચે સુનીલ તટકરેએ અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 9:33 am
આંદોલનકારી Gen-Z વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો ? સાદા વસ્ત્રોમાં લોકોને માર મારનારા કોણ હતા ? રાહુલ ગાંધીએ અમિત શાહને લખયો પત્ર
રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખીને 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા "ક્રૂર હુમલા" માટે જવાબદારી લેવાની માંગ કરી છે. તેમણે પેલેટ ગનનો ઉપયોગ કરવાથી એક વિદ્યાર્થીની એક આંખની દ્રષ્ટિ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું ગૃહમંત્રીએ ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો તેમણે નહોતી આપી તો પેલેટ ગનનો ઉપયોગ કરવાનું કોણે કહ્યું હતું
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 2:01 pm
Breaking News : ભાજપ માટે પદથી મોટો દેશ, યુવા પેઢી, વિદ્યાર્થી છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહે વ્યક્ત કરી પ્રતિક્રિયા
Gen Z Protest : ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાઓ યોજવાની જોગવાઈ, શાળાઓનું વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 8:40 am
રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 23, 2026
- 7:58 pm
Breaking News: રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું તો સીધા જેલ ભેગા થશો, ચોમાસુ સત્રમાં અમિત શાહ રજૂ કરશે ‘વંદે માતરમ્’ બિલ
20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના સન્માનને જાળવી રાખવાનો છે. નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વ્યક્તિ વંદે માતરમ્ ગાવામાં અડચણ ઊભી કરશે કે તેનું અપમાન કરશે, તો તેને કાયદાકીય રીતે ગુનો ગણીને સજા આપવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Jul 17, 2026
- 6:59 pm
અમિત શાહની મોટી જાહેરાત, ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની
કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે એક નવી સહકારી જીવન વીમા કંપનીની સ્થાપનાની જાહેરાત કરી છે. આ કંપની 'ભારત ટેક્સી' ની તર્જ પર કાર્ય કરશે અને વીમા ક્ષેત્રમાં સહકારી મંડળીઓની ભાગીદારી વધારશે. તેનો ઉદ્દેશ્ય 30 કરોડથી વધુ સભ્યો ધરાવતી 8.5 લાખ સહકારી મંડળીઓને સશક્ત બનાવવાનો છે.
- Bipin Prajapati
- Updated on: Jul 6, 2026
- 7:16 pm
Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ
Moonsoon Session: જો PM-CM ને જેલ થાય અને 1 મહિનો જેલમાં રહે તો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવુ પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવવાની તૈયારીમાં છે. પહેલા આ બિલને JPC ને મોકલવામા આવ્યુ છે. 17 જુલાઈએ JPC તેને હરી ઝંડી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 3:59 pm
Breaking News: ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય, FIR થી લઈ ચાર્જશીટ સુધી બધુ જ ઓનલાઈન… હવે દેશભરમાં થશે ડિજિટલ ઇન્વેસ્ટિગેશન
દેશમાં ત્રણ નવા ગુનાહિત કાયદા લાગુ થયાના બે વર્ષ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. 01 જાન્યુઆરી 2027 થી એફઆઈઆરથી લઈને ચાર્જશીટ સુધીની તમામ તપાસ ડિજિટલ લોગ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ દ્વારા થશે.
- Sachin Agrawal
- Updated on: Jun 30, 2026
- 8:38 pm
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ શરૂ, જુઓ Video
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-બસ સેવાનો પ્રારંભ થયો છે. શહેરને ફાળવાયેલી 100 ઈ-બસ પૈકી પ્રથમ તબક્કામાં 40 બસોને લીલી ઝંડી અપાઈ છે.
- Sagar Solanki
- Updated on: Jun 28, 2026
- 10:37 pm
Gandhinagar Breaking News : ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ ! જુઓ Video
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત રાજ્યમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કર્યો છે. તેથી સહકારી ક્ષેત્રમાં એક નવી પહેલને વેગ મળ્યો છે. મુસાફરોને વિશ્વસનીય ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2026
- 1:57 pm
International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો
International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 8:31 am
દિલ્હીથી આવ્યો ફોન.. ગોતા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો બાદ અમિત શાહે લીધી પરિસ્થિતિની જાણકારી, તાત્કાલિક કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશ
અમદાવાદના ગોતા વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી. તેમણે મુખ્યમંત્રી અને AMC મેયર સાથે વાત કરી પરિસ્થિતિ જાણી.
- Sagar Solanki
- Updated on: Jun 4, 2026
- 4:39 pm
Sabarkantha Breaking News : હિંમતનગરનો વિવાદ હવે દિલ્હી દરબારમાં, અમિત શાહ સુધી પહોંચ્યો મામલો, જુઓ Video
સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે દિલ્હી પહોંચ્યો છે. સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી ટિકિટ ફાળવણીમાં જૂથબંધી અને સમિતિઓની વહેંચણીમાં અન્યાયના આક્ષેપો કર્યા છે. આ પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 4, 2026
- 1:30 pm
Breaking News: અન્નામલાઈએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, અટકળો વચ્ચે હવે નવો પક્ષ રચવા કે જન આંદોલન કરવાની તૈયારીમાં
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને 5 પાનાનું રાજીનામું સોંપી દીધું છે. આ ઘટના બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 2, 2026
- 3:22 pm