અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.
ભાજપના વળતા પાણીની રાહ જોનારા સાંભળી લે, પશ્ચિમ બંગાળ-તમિલનાડુમાં પણ ભગવો લહેરાશેઃ અમિત શાહ
અમિત શાહે તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ બિહારમાં કોંગ્રેસનો ખુદડો નીકળી ગયો તેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂદડો બોલી જવાનો છે. કોંગ્રેસ શોધી પણ નહીં જડે.
- TV9 Gujarati
- Updated on: Nov 21, 2025
- 6:58 pm
Bihar Election: “આરુ જીતશે તો હું રડવા લાગીશ” વલણ આવતા વિપક્ષ પાર્ટીના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા
રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
- Sachin Agrawal
- Updated on: Nov 14, 2025
- 2:54 pm
Breaking News : Delhi Blast; સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના ગણાવી, કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન
દિલ્હી વિસ્ફોટ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બોલાવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બેઠકમાં હાજરી આપી. તપાસ અહેવાલ અને સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
- Manish Gangani
- Updated on: Nov 12, 2025
- 9:21 pm
દિલ્હીમાં બેઠકનો ધમધમાટ, અમિત શાહે ગૃહ વિભાગની બોલાવી બેઠક, બોમ્બ બ્લાસ્ટની તપાસ સોંપાઈ NIA ને
ગૃહ મંત્રાલયે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. ઘટનાની ગંભીરતા અને સંભવિત આતંકવાદી જોડાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Nov 11, 2025
- 6:41 pm
Delhi Blast: લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું, જુઓ Video
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોલીસની પ્રાથમિક તપાસના આધારે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ આઈ20 કારમાં થયો હતો.
- Manish Gangani
- Updated on: Nov 10, 2025
- 10:00 pm
જમ્મુ કાશ્મીરને ક્યારે મળશે રાજ્યનો દરજ્જો? ગૃહમંત્રી અમિત શાહે સમયરેખા જાહેર કરતા કહી આ મોટી વાત..
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ચાલી રહેલી માંગણીઓ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે લદ્દાખ અંગે સરકારના ઇરાદા સ્પષ્ટ કર્યા અને જેલમાં બંધ સોનમ વાંગચુક પર પણ નિવેદન આપ્યું.
- Sagar Solanki
- Updated on: Oct 18, 2025
- 9:50 pm
દિવાળી પહેલા મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ! CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા PM મોદીને મળવા દિલ્લી પહોંચ્યા – જુઓ Video
દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી શકે છે. નવા મંત્રીમંડળ મુદ્દે ચર્ચા કરવા CM દિલ્લીની મુલાકાતે ગયા છે. બીજું કે, CM સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ દિલ્લીની મુલાકાતે જોડાયા છે.
- Kinjal Mishra
- Updated on: Oct 13, 2025
- 7:22 pm
મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી અપનાવો ! ગૃહમંત્રી અમિત શાહે Gmail છોડી Zoho Mail પર સ્વિચ કર્યું, જાહેર કર્યું નવું ID
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જાહેરાત કરી કે તેમણે પોતાનું સત્તાવાર ઇમેઇલ એકાઉન્ટ બદલી નાખ્યું છે. તેમણે મેડ ઇન ઇન્ડિયા પ્લેટફોર્મ Zoho Mail પર નવું એકાઉન્ટ બનાવ્યું છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Oct 8, 2025
- 5:16 pm
IND W vs PAK W: પરફેક્ટ સ્ટ્રાઈક! ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી મહિલા વનડે વર્લ્ડકપમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું પરફેક્ટ સ્ટ્રાઈક
- Nirupa Duva
- Updated on: Oct 6, 2025
- 11:41 am
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારતને ટોચના 10 દેશમાં સ્થાન અપાવવાનો સંકલ્પઃ અમિત શાહ
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025”નો પ્રારંભ કરાવ્યો હતો. 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા, મોદી સરકારના પ્રોત્સાહનને કારણે માત્ર 10 વર્ષમાં જ સ્ટાર્ટઅપની સંખ્યા વઘીને 1.92 લાખની થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 23, 2025
- 5:24 pm
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે અમિત શાહની સૂચક બેઠક, GST ઘટાડા અને સ્વદેશીનો મુદ્દે લોકો સુધી પહોંચાડવા સૂચન
રાજકોટ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ વચ્ચે આજે અમિત શાહે રાજકોટમાં નેતાઓ સાથે બેઠક કરી હતી. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં સાંસદો, સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા. બેઠકમાં અમિત શાહે એક બની ભાજપને મજબૂત કરવાના સંકેત આપ્યા છે. તો GST ઘટાડા અને સ્વદેશી મુદ્દો લોકો સુધી પહોંચાડવા સૂચન કર્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 22, 2025
- 8:36 pm
હિન્દી ભારતીય ભાષાની સ્પર્ધક નથી, હિન્દી દિવસ પર અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનમાં અમિત શાહે આપ્યું નિવેદન, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.અમિત શાહે ગાંધીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં હિન્દી ભાષાના વિકાસ અને તેના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ વાતો કરી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 14, 2025
- 2:39 pm
Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ વિકાસકાર્યોની આપી ભેટ, સરદાર બાગનું કર્યું લોકાર્પણ,જુઓ Video
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 31, 2025
- 2:56 pm
અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ…મહુઆ મૌઈત્રાના બગડ્યા બોલ !
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ. આ નિવેદન પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે આપવામાં આવ્યું છે.
- Devankashi rana
- Updated on: Aug 29, 2025
- 2:41 pm
જમ્મુમાં કુદરતી આફતનો કહેર: વૈષ્ણોદેવી ભૂસ્ખલનમાં 41ના મોત, 30 મૃતદેહો કાટમાળમાંથી મળ્યા, મોટાભાગના દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. કિશ્તવાડ, ડોડા અને વૈષ્ણો દેવીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબના હતા. અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે.
- Manish Gangani
- Updated on: Aug 28, 2025
- 7:20 pm