સાલાસાર ટેકનો એન્જિનિયરિંગના શેરના ભાવમાં થઈ શકે વધારો, કંપનીને મળ્યો 200 કરોડ રૂપિયાનો ઓર્ડર

સાલાસાર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને છેલ્લા 6 મહિનામાં 15.22 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 207 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 17.74 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Feb 28, 2024 | 6:59 PM
સાલાસર ટેકનો એન્જિનિયરિંગ કંપનીની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. કંપની મોટા અને ભારે સ્ટીલ સ્ટ્રક્ચર્સ બનાવે છે. EPC સોલ્યુશન્સ સાથે, તે ટેલિકોમ, પાવર અને રેલવે માટે ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની ટેલિકોમ અને સોલર સેક્ટર માટે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, ફેબ્રિકેશન, ગેલ્વેનાઇઝેશન અને ડિપ્લોયમેન્ટ સર્વિસિસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

સાલાસર ટેકનો એન્જિનિયરિંગ કંપનીની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. કંપની મોટા અને ભારે સ્ટીલ સ્ટ્રક્ચર્સ બનાવે છે. EPC સોલ્યુશન્સ સાથે, તે ટેલિકોમ, પાવર અને રેલવે માટે ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની ટેલિકોમ અને સોલર સેક્ટર માટે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, ફેબ્રિકેશન, ગેલ્વેનાઇઝેશન અને ડિપ્લોયમેન્ટ સર્વિસિસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

1 / 5
સાલાસાર ટેકનો એન્જિનિયરિંગે 28 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીને ZETWERK બિઝનેસ પ્રા.લિ. તરફથી 200 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જે હેઠળ કંપની 25,000 MT સોલાર સ્ટ્રકચર સપ્લાઈ કરશે. તેનાથી કંપનીની ઓર્ડર બૂક મજબૂત બની છે અને આ ઓર્ડર અંદાજે 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરના ભાવમાં વધારો થઈ શકે છે. કંપનીએ ડીસેમ્બર 2023 માં રોકાણકારોને 1 શેર સામે 4 બોનસ શેર આપ્યા હતા.

સાલાસાર ટેકનો એન્જિનિયરિંગે 28 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીને ZETWERK બિઝનેસ પ્રા.લિ. તરફથી 200 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જે હેઠળ કંપની 25,000 MT સોલાર સ્ટ્રકચર સપ્લાઈ કરશે. તેનાથી કંપનીની ઓર્ડર બૂક મજબૂત બની છે અને આ ઓર્ડર અંદાજે 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરના ભાવમાં વધારો થઈ શકે છે. કંપનીએ ડીસેમ્બર 2023 માં રોકાણકારોને 1 શેર સામે 4 બોનસ શેર આપ્યા હતા.

2 / 5
સાલાસાર ટેકનોના શેર આજે 28 ફેબ્રુઆરીના રોજ 0.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 27.35 ના સ્તર પર ખુલ્યો હતો અને 27.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.19 ટકાના વધારા સાથે 26.30 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.95 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 7.25 રૂપિયા છે.

સાલાસાર ટેકનોના શેર આજે 28 ફેબ્રુઆરીના રોજ 0.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 27.35 ના સ્તર પર ખુલ્યો હતો અને 27.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.19 ટકાના વધારા સાથે 26.30 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.95 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 7.25 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સાલાસાર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને 15.22 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 207 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 17.74 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 1063.72 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સાલાસાર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને 15.22 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 207 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 17.74 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 1063.72 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
સાલાસાર ટેકનોમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 28.1 ટકા છે. કંપનીમાં કુલ 76,802 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 4140 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 346 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 51.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

સાલાસાર ટેકનોમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 28.1 ટકા છે. કંપનીમાં કુલ 76,802 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 4140 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 346 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 51.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
g clip-path="url(#clip0_868_265)">