AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : વીકએન્ડ પર બનાવો મોઢેરા સૂર્ય મંદિરે જવાનો પ્લાન, જાણો કેવી રીતે જશો

રાજ્ય સરકાર દ્વારા શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો તમે પણ મોઢેરા સૂર્યમંદિર જવાનો પ્લાન કરી રહ્યા છો, તો જાણો કેવી રીતે મોઢેરા સૂર્યમંદિર પહોંચશો.

| Updated on: Jan 15, 2025 | 2:20 PM
Share
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો.

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો.

1 / 6
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ એટલે ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. જેનો એક હેતુ સૂર્ય વંદના તો છે સાથે જ આ મહોત્સવ એ પ્રાચીન સ્થાપત્ય-સંસકૃતિક સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ છે.

સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ એટલે ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. જેનો એક હેતુ સૂર્ય વંદના તો છે સાથે જ આ મહોત્સવ એ પ્રાચીન સ્થાપત્ય-સંસકૃતિક સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ છે.

2 / 6
ઉત્તરાર્ધ મહોત્સવમાં  દેશ વિદેશથી કલા રસિકો દર વર્ષે મોઢેરા આવે છે,મોઢેરા હવે માત્ર સૂર્ય મંદિરના સ્થાપત્યને કારણે જ નહીં, INDIA'S FIRST SOLAR VILLAGEની સાથે દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને કારણે પણ પ્રસિદ્ધ છે. ઉત્તરાર્ધ મહોત્સવ દ્વારા રાજ્ય સરકાર ગુજારતના અને દેશના સાંસકૃતિક વારસાને કાયમ માટે જીવંત રાખે છે.

ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશ વિદેશથી કલા રસિકો દર વર્ષે મોઢેરા આવે છે,મોઢેરા હવે માત્ર સૂર્ય મંદિરના સ્થાપત્યને કારણે જ નહીં, INDIA'S FIRST SOLAR VILLAGEની સાથે દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને કારણે પણ પ્રસિદ્ધ છે. ઉત્તરાર્ધ મહોત્સવ દ્વારા રાજ્ય સરકાર ગુજારતના અને દેશના સાંસકૃતિક વારસાને કાયમ માટે જીવંત રાખે છે.

3 / 6
અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર અંદાજે 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે બે કલાકનો સમય લાગી શકે છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે.

અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર અંદાજે 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે બે કલાકનો સમય લાગી શકે છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે.

4 / 6
જો તમે ફ્લાઈટમાં દ્વારા મોઢેરા સૂર્યમંદિર જઈ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો.

જો તમે ફ્લાઈટમાં દ્વારા મોઢેરા સૂર્યમંદિર જઈ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો.

5 / 6
પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.મોઢેરા સૂર્યમંદિરની નજીક પણ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આજુબાજુના સ્થળે પણ જઈ શકો છો.

પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.મોઢેરા સૂર્યમંદિરની નજીક પણ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આજુબાજુના સ્થળે પણ જઈ શકો છો.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

 

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">