PM Narendra Modi Red Fort Speech Live Updates: આ કાર્યક્રમ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સંકલનમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશ અને દુનિયાના અનેક મહાનુભાવો ભાગ લેશે.
રાજ્યસભામાં ગુરુવારે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ જયારે પેગાસસ મુદ્દે નિવેદન કરી રહ્યાં હતા તે સમયે, ટીએમસીના સાંસદ શાતનુ સેને, અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપર છીનવી લઈને ફાડી નાખ્યા હતા. અને ફાડેલા કાગળો ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા.
દુધાળ પશુઓને બારેમાસ લીલો મિશ્ર ઘાસ ચારો તથા ખાણદાણ જરૂરી પ્રમાણમાં મળી રહે તે આવશ્યક છે. ચોમાસા દરમ્યાન દુધાળ પશુઓને નિભાવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે.
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે 12 અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 400 જેટલા લોકો એકત્રિત થયા છે.
કોરોના વાયરસનો ડેલ્ટા (B.1.617.2) વેરિયન્ટ બાળકોથી લઈને 80 વર્ષ સુધીની તમામ વય જૂથોના લોકોને અસર કરે છે. સ્ત્રીઓ અને પુરુષો પણ તેનાથી સમાન રીતે અસરગ્રસ્ત છે, જોકે પુરુષ દર્દીઓની સંખ્યા થોડી વધારે છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ લેવડાવ્યા હતા. એવી અટકળો છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના સંકટ દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હુમલો કરવાની કોઈ તક છોડતા નથી. તેમણે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો અંગે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, 24 મી જૂને તેમને દિલ્હીની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રનો ફોન આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકમાં 8 રાજકીય પક્ષોના 14 નેતાઓને આમંત્રણ અપાયું છે.