Shares Bought: અદાણીના અમેરિકન મિત્રનું મોટું રોકાણ, આ કંપનીના ખરીદ્યા 835 કરોડના શેર

અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે 45.03 લાખ શેર અથવા 1.24 ટકા હિસ્સો ખરીદ્યો છે. GQG પાર્ટનર્સે શેર દીઠ સરેરાશ 1,854ના ભાવે હિસ્સો હસ્તગત કર્યો છે. આ સમગ્ર ડીલની કિંમત 834.99 કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે આ શેર પર પોતાની નજર કરી છે.

| Updated on: Sep 13, 2024 | 11:58 PM
ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે આ શેર પર પોતાની નજર કરી છે. શુક્રવારે, GQG પાર્ટનર્સે પ્રમોટર ગ્રુપ યુનિટ પતંજલિ આયુર્વેદ લિમિટેડ પાસેથી આશરે રૂ. 835 કરોડમાં 1.24 ટકા વધુ શેર ખરીદીને પતંજલિ ફૂડ્સમાં તેનો હિસ્સો વધાર્યો હતો.

ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે આ શેર પર પોતાની નજર કરી છે. શુક્રવારે, GQG પાર્ટનર્સે પ્રમોટર ગ્રુપ યુનિટ પતંજલિ આયુર્વેદ લિમિટેડ પાસેથી આશરે રૂ. 835 કરોડમાં 1.24 ટકા વધુ શેર ખરીદીને પતંજલિ ફૂડ્સમાં તેનો હિસ્સો વધાર્યો હતો.

1 / 7
NSE પર ઉપલબ્ધ બલ્ક ડીલના ડેટા અનુસાર, અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે પતંજલિ ફૂડ્સમાં 45.03 લાખ શેર અથવા 1.24 ટકા હિસ્સો ખરીદ્યો છે. GQG પાર્ટનર્સે શેર દીઠ સરેરાશ રૂ. 1,854ના ભાવે હિસ્સો હસ્તગત કર્યો છે. આ સમગ્ર ડીલની કિંમત 834.99 કરોડ રૂપિયા છે. આ નવા સોદા પછી, પતંજલિ ફૂડ્સમાં GQG પાર્ટનર્સનો હિસ્સો 3.19 ટકાથી વધીને 4.43 ટકા થયો છે.

NSE પર ઉપલબ્ધ બલ્ક ડીલના ડેટા અનુસાર, અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે પતંજલિ ફૂડ્સમાં 45.03 લાખ શેર અથવા 1.24 ટકા હિસ્સો ખરીદ્યો છે. GQG પાર્ટનર્સે શેર દીઠ સરેરાશ રૂ. 1,854ના ભાવે હિસ્સો હસ્તગત કર્યો છે. આ સમગ્ર ડીલની કિંમત 834.99 કરોડ રૂપિયા છે. આ નવા સોદા પછી, પતંજલિ ફૂડ્સમાં GQG પાર્ટનર્સનો હિસ્સો 3.19 ટકાથી વધીને 4.43 ટકા થયો છે.

2 / 7
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા અનુસાર પતંજલિ આયુર્વેદ લિમિટેડે શુક્રવારે 97.92 લાખ શેર અથવા કંપનીમાં 2.71 ટકા હિસ્સો રૂ. 1,815 કરોડમાં વેચ્યો હતો. શેર સરેરાશ રૂ. 1,854.08 પ્રતિ પીસના ભાવે વેચાયા હતા. જેની કુલ કિંમત 1,815.67 કરોડ રૂપિયા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા અનુસાર પતંજલિ આયુર્વેદ લિમિટેડે શુક્રવારે 97.92 લાખ શેર અથવા કંપનીમાં 2.71 ટકા હિસ્સો રૂ. 1,815 કરોડમાં વેચ્યો હતો. શેર સરેરાશ રૂ. 1,854.08 પ્રતિ પીસના ભાવે વેચાયા હતા. જેની કુલ કિંમત 1,815.67 કરોડ રૂપિયા છે.

3 / 7
આ શેર વેચાણ પછી, પતંજલિ ફૂડ્સના પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ એકમોનો હિસ્સો 72.81 ટકાથી ઘટીને 70.1 ટકા પર આવી ગયો છે. GQG પાર્ટનર્સ સિવાય, પતંજલિ ફૂડ્સના શેરના અન્ય ખરીદદારોની વિગતો જાણી શકાઈ નથી. NSE પર પતંજલિ ફૂડ્સનો શેર 3.75 ટકા ઘટીને રૂ. 1,858.90 પર બંધ થયો હતો.

આ શેર વેચાણ પછી, પતંજલિ ફૂડ્સના પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ એકમોનો હિસ્સો 72.81 ટકાથી ઘટીને 70.1 ટકા પર આવી ગયો છે. GQG પાર્ટનર્સ સિવાય, પતંજલિ ફૂડ્સના શેરના અન્ય ખરીદદારોની વિગતો જાણી શકાઈ નથી. NSE પર પતંજલિ ફૂડ્સનો શેર 3.75 ટકા ઘટીને રૂ. 1,858.90 પર બંધ થયો હતો.

4 / 7
1986માં સ્થાપિત, પતંજલિ ફૂડ્સ લિમિટેડ, અગાઉની રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ, ભારતમાં અગ્રણી FMCG ખેલાડીઓમાંની એક છે. કંપની ખાદ્ય તેલ, ફૂડ અને FMCG અને પવન ઉર્જા ઉત્પાદન સેગમેન્ટમાં હાજરી છે. તે પતંજલિ, રૂચી ગોલ્ડ, મહાકોશ, ન્યુટ્રેલા વગેરે જેવી બ્રાન્ડ્સ દ્વારા તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. પતંજલિ આયુર્વેદે નાદારી પ્રક્રિયામાંથી રૂચી સોયાને હસ્તગત કરી અને બાદમાં તેનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ રાખ્યું છે.

1986માં સ્થાપિત, પતંજલિ ફૂડ્સ લિમિટેડ, અગાઉની રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ, ભારતમાં અગ્રણી FMCG ખેલાડીઓમાંની એક છે. કંપની ખાદ્ય તેલ, ફૂડ અને FMCG અને પવન ઉર્જા ઉત્પાદન સેગમેન્ટમાં હાજરી છે. તે પતંજલિ, રૂચી ગોલ્ડ, મહાકોશ, ન્યુટ્રેલા વગેરે જેવી બ્રાન્ડ્સ દ્વારા તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. પતંજલિ આયુર્વેદે નાદારી પ્રક્રિયામાંથી રૂચી સોયાને હસ્તગત કરી અને બાદમાં તેનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ રાખ્યું છે.

5 / 7
અદાણી ગ્રૂપના મુખ્ય રોકાણકાર GQG પાર્ટનર્સે ગયા મહિને રૂ. 433 કરોડથી વધુના વધારાના શેર ખરીદીને GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેનો હિસ્સો વધારીને 5.17 ટકા કર્યો હતો.

અદાણી ગ્રૂપના મુખ્ય રોકાણકાર GQG પાર્ટનર્સે ગયા મહિને રૂ. 433 કરોડથી વધુના વધારાના શેર ખરીદીને GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેનો હિસ્સો વધારીને 5.17 ટકા કર્યો હતો.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
g clip-path="url(#clip0_868_265)">