AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ

બાબા રામદેવ

ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.

બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.

બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.

યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.

 

Read More
Follow On:

TV9 Satta Sammelan: ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ કેમ છે? જાણો શું બોલ્યા બાબા રામદેવ

સ્વામી રામદેવે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો નફરત ફેલાવે છે તેઓ ઘણીવાર "ભાઈચારો" ના નારાને મોંથી વાગોળે છે, જ્યારે સાથે સાથે બીજાઓને ફક્ત "ચારો" અથવા "લાચાર પીડિતો" તરીકે જુએ છે. તેમણે આ વર્તનને ખૂબ જ સમસ્યારૂપ ગણાવ્યું

બાબા રામદેવ અને રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગતી, TV9ના સત્તા સંમેલનમાં યોગ ગુરુ શું કહ્યું જાણો

ટીવી 9ના સત્તા સંમેલનમાં બાબા રામદેવે રાહુલ ગાંધીની ફિટનેસ પર મજા લેતા કહ્યું કે, ગરમી તેને પણ છે. તેમણે શારીરિક,માનસિક અને આર્થિક મજબુતી પર જોર આપતા બળવાન બનોનું મંત્ર આપ્યું હતુ. રામદેવે દાવો કર્યો કે, પતંજલિ વિશ્વની સૌથી મોટી એફએમસીજી કંપની બનશે.

વેસ્ટમાંથી બેસ્ટ ! પતંજલિ આમળાના બીજમાંથી રચ્યો ઇતિહાસ, આયુર્વેદની તાકાતને આખી દુનિયાએ માની

પરંપરાગત રીતે પેઢીઓથી આમળા ભારતના સૌથી શક્તિશાળી ઉપચાર ફળોમાંનું એક રહ્યું છે. રોગપ્રતિકારક શક્તિથી લઈને પાચન સુધી, દરેક ઘર તેના ફાયદાઓની પ્રશંસા કરે છે. પરંતુ ફળનો એક ભાગ હંમેશા ધ્યાન બહાર રહ્યો છે: તેના બીજ. આ બીજ ઘણીવાર ફેંકી દેવામાં આવે છે અને નકામા તરીકે ભૂલી જાય છે. હવે, પતંજલિ સંશોધને આ જૂની વિચારસરણીને ઉલટાવી દીધી છે.

ત્રિમાસિક પરિણામો પછી પતંજલિના રોકાણકારોને દિવાળી જ દિવાળી, રૂપિયા 1,500 કરોડની કરી કમાણી

શેરબજારમાં પતંજલિના શેરના ભાવમાં આવેલા ઉછાળાને કારણે તેના મૂલ્યાંકનમાં પણ વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે, કંપનીનું મૂલ્યાંકન આશરે રૂપિયા 1,500 કરોડ વધ્યું છે. BSE ના ડેટા અનુસાર, 11 ફેબ્રુઆરીએ શેરબજાર બંધ થયું ત્યારે કંપનીનું મૂલ્યાંકન રૂપિયા 56,789.32 કરોડ હતું, જે હવે વધીને રૂપિયા 58,263.45 કરોડ થયું છે.

બાબા રામદેવની પતંજલિએ નોંધાવ્યો બમ્પર નફો, રોકાણકારો બન્યા ધનવાન ! હવે આવી છે એક મોટી યોજના

ડિસેમ્બર મહિનાના ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. તેનો નફો 60% વધીને ₹593 કરોડ થયો. કંપનીની કુલ આવકમાં પણ 16.5%નો જંગી વધારો થયો છે, જે રૂપિયા 10,000 કરોડને વટાવી ગઈ છે. આ પ્રભાવશાળી પરિણામોને પગલે, સ્વામી રામદેવે આગામી ત્રણ વર્ષમાં રૂપિયા 1 લાખ કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.

પતંજલિ ઇમ્યુનોચાર્જ શું છે? કેવી રીતે કાર્ય કરે છે? સ્વામી રામદેવ પાસેથી જાણો

આજે ઘણા લોકો પોતાની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે રોગથી પીડાય છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ દ્વારા રજૂ કરાયેલ પતંજલિ ઇમ્યુનોચાર્જને એક ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તે શું છે અને તે રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે ટેકો આપી શકે છે.

રોજ સવારે પ્રાણાયામ કરવા કેમ જરુરી છે? સ્વામી રામદેવે જણાવ્યુ

પ્રાણાયામ શરીરને અને મનને સંતુલિત કરવા માટે અસરકારક શ્વાસ પ્રક્રિયા છે, જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રવાહ વધે છે, ફેફસા મજબૂત બને છે અને તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત પ્રાણાયામથી એકાગ્રતા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સમગ્ર સ્વાસ્થ્ય અને ઉર્જા સ્તર સુધરે છે. યોગ ગુરુ સ્વામી રામદેવ દ્વારા ભલામણ કરાયેલા કેટલાક પ્રાણાયામ અપનાવવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આયુર્વેદ પ્રમાણે મધ ખાવાના છે અનેક ફાયદા, જાણો બાબા રામદેવે શું જણાવ્યુ?

મધને આયુર્વેદમાં કુદરતી અને ખૂબ જ પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે. તેમાં ઘણા આવશ્યક પોષક તત્વો, એન્ટીઑકિસડન્ટ અને કુદરતી શર્કરા હોય છે.જે શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. આજકાલ લોકો બજારમાં ભેળસેળ વિશે વધુને વધુ ચિંતિત છે, જેના કારણે મધની શુદ્ધતા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

પતંજલિ ફૂડ્સની ‘સુપરફાસ્ટ’ કમાણી! 9 મહિનામાં ₹29,000 કરોડની આવક, બજારમાં હલચલ મચાવી

કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડો, રૂપિયામાં તીવ્ર ઘટાડો અને ચાલુ વૈશ્વિક આર્થિક પડકારો છતાં, કંપનીએ મજબૂત કમાણી પ્રદર્શન હાંસલ કર્યું છે. EBITDA ₹500 કરોડથી નીચે હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે ત્રિમાસિક પરિણામોમાં આપણે કયા પ્રકારના આંકડા જોયા.

પતંજલિ લોહાસવ સીરપ શું છે ? તે કેવી રીતે કામ કરે છે ? સ્વામી રામદેવ પાસેથી જાણો

એનિમિયા ઘણા રોગોનું કારણ બની શકે છે. ડોકટરો સારવાર માટે વિવિધ પ્રકારના સીરપ અને દવાઓ સૂચવે છે. જોકે, શું આયુર્વેદમાં એનિમિયાનો કોઈ ઈલાજ છે? ચાલો જાણીએ.

કેન્સરના વધતા જોખમ વચ્ચે આયુર્વેદ કેટલુ ફાયદાકારક, તે બાબા રામદેવે જણાવ્યુ

કેન્સર એક ખતરનાક રોગ છે. તેની સારવાર માટે એલોપેથિક કીમોથેરાપી અને રેડિયોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. એલોપેથીની સાથે, કેટલાક લોકો આયુર્વેદનો પણ આશરો લે છે. સ્વામી રામદેવે ચર્ચા કરી છે કે શું આયુર્વેદ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે.

Baba Ramdev Tips: આ વસ્તુઓને હમણાં જ તમારા જીવનમાંથી દૂર કરો, બાબા રામદેવે ચેતવ્યા, જાણો કઇ છે આ વસ્તુ

પહેલાના સમયમાં લોકો આયુર્વેદિક ઉત્પાદનોને વધુ અપનાવતા હતા અને ઘરે બનાવેલા ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. બાબા રામદેવ નેચરોપેથી અને આયુર્વેદિક ઉત્પાદનોના ઉપયોગ પર પણ ભાર મૂકે છે. તેમણે સમજાવ્યું છે કે આપણે આપણા જીવનમાંથી કઈ વસ્તુઓને દૂર કરવી જોઈએ.

કિડનીની બધી સમસ્યાઓ દૂર થશે! બાબા રામદેવે જણાવી અસરકારક પદ્ધતિ

કિડનીની સમસ્યાઓને દૂર કરવા માટે ઘણી બધી સારવાર અને દવાઓ ઉપલબ્ધ છે, તો તમે આયુર્વેદિક પદ્ધતિઓથી પણ તેમની સારવાર કરી શકો છો. હા, આ આયુર્વેદિક પદ્ધતિ અત્યંત અસરકારક છે અને તેની કોઈ આડઅસર નથી. બાબા રામદેવે આ અંગે ઉપાયો સૂચવ્યા છે.

તમને વાળ ખરવાની છે સમસ્યા ? બાબા રામદેવે બતાવ્યા ઘરેલું નુસ્ખા

યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર માત્ર સ્વાસ્થ્ય ટિપ્સ જ નહીં પણ વાળ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે પણ જણાવે છે. તાજેતરમાં તેમણે એક વીડિયોમાં, વાળ ખરવાની સમસ્યાથી પિડાતા લોકોએ કયા વિવિધ ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે સમજાવ્યું. ચાલો જાણીએ...

Vata Disease Reduce Tips : શરીરમાં વાત રોગ વધી જાય તો પરેશાન થતા નહી, જાણી લો બાબા રામદેવની આ વાત

આર્યુવેદમાં આપણા શરીરના 3 દોષોનો ઉલ્લેખ કર્યો છે. જેનું નામ વાત, કફ અને પિત્ત છે.બાબા રામદેવે એક વીડિયોમાં જણાવ્યું કે, જો વાત રોગ વધી જાય તો આપણે તેનાથી દુર રહેવા શું કરવું જોઈએ. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">